________________
: :
:.?
કચ્છની
અને
, ભટ્ર
"આવું
* પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪ શબ્દના સેદાગર અને વકતૃત્વના જાદુગર છે , જો :
' , ' ' 3. હરીશ વ્યાસ [] ઉત્તર રામચરિતમ' ગ્રન્થમાં મહાકવિ ભવભૂતિએ આર્ષ આમળી ઉપરથી આમળાં તેડયાં અને મેં એમને દ્રષ્ટા ઋષિઓની વિશેષતા દાખવતાં કહ્યું છે: વિના (ચાલતાં ચાલતાં) આપ્યાં. ખાતાં ખાતાં તે કહે, “જરાક તુરા પુનાથાન વામ અર્થ મનુથાતિ’ અર્થાત આદ્ય ઋષિએની લાગે છે હોં કે” કહ્યું, “પાણી પીશો ત્યારે મેં, મીઠું વાણીને અથે અનુસરે છે. પરંતુ શબ્દના સોદાગર, વક્તત્વના મીઠું થઈ જશે. ખેર! મહાપુરુષોના દર્શન-શ્રવણને એ તમે જાદુગર અને જીવનપ્લાના કલાકાર એવા આચાર્યશ્રી એસ. સારો લાભ લીધો છે ને? એમાંથી શું લાભ થયો? મને આર. ભદના અર્થને-ભાવને વાણી અનુસરતી હતી. તેઓ ખભો થાબડતાં થાબડતાં, પોતે ડોલતાં ડોલતાં કહે, “તમે તે એસ. આર.” ટૂંકાક્ષરીથી વિખ્યાત હતા. .
' ફરતાં ફરતાં મેં મારો કસ કાઢી લ્યો એવા છો હે કે! હા, - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વિસ્તારમાં યોજાયેલા વાત પર આવું. મહાપુરુષોના દર્શન શ્રવણથી અનેક યુવક નેતૃત્વ તાલીમ શિબિર” નિમિત્તે એમની સાથે રહેવાને લાભ થયા છે, એમાં યે કેટલાકનું આકર્ષણ ભારે પ્રસંગે પ્રાપ્ત થયેલ. વનરજિનું સન્દર્ય, અરવલ્લીની પર્વત
પ્રભાવકારી રહ્યું છે. કાલ માર્કસનું કષ્ણપૂર્ણ એવું માળાઓ, આતરસુંબાને રમણીય આસ્તિક આશ્રમ-આ પીડિત પ્રત્યેનું દર્શન અને ખાનગી માલિકીને જમીનબધા વચ્ચે ઘૂમતાં એકવાર વાતવાતમાં કહે, “આપણે
ઉદ્યોગના ક્ષેત્રેથી હટાવવાની ભાવના, ગાંધીજીની દેરાભકિત, તે હરીશભાઈ, નાના હતા ત્યારથી જ ધૂમકકડ અને રખડુ,
સત્યનિષ્ઠા અને સ્વાતંત્ર્યપ્રેમ, રવીન્દ્રનાથની સૌન્દર્ય વિભાવના, કરવાને મને જબરે શેખ. બીજે વાંચવાને શેખ, ત્રીજો
શેકસપિયરની માનવીય દૃષ્ટિ, વિવેકાનંદની સર્વધર્મ પ્રત્યેની મહાપુરુષોને જવાને - સાંભળવાનો શોખ. આમ પરિભ્રમણ,
સમભાવના, વિનોબાજીની સામેગની દૃષ્ટિ, જયપ્રકાશની અધ્યયન અને બહુશ્રુતતા એ ત્રણ મારી પ્રિય ચીજો. આમ
લેકશાહી સમાજવાદ માટેની મથામણુ અને નિર્ભયતા, at Byfll Albt ma 'Authority on Shakespeare'
આહુસ હકસલેની સાધનશુદ્ધિ, બન્ડ રસેલનો માનવીય મૂલ્ય (મહાકવિ શેકસપિયર વિશે અધિકૃત વ્યકિત) તરીકે ગણાવી
માટે પ્રેમ....આવું કેટકેટલું છે, જે મને ગમી ગયું છે. મારે છે, પરંતુ તમને આશ્ચર્ય થશે કે મેં તે વાલ્મીકિ,
અને જીવનમાં ભળી ગયું છે.' વ્યાસ, કાલિદાસ, ભવભૂતિથી લઈને ભકતકવિ જયદેવ સુધીના
- ઈ. સ. ૧૯૩૦-૩૨ અને ૧૯૪૦-૪૨ ની સ્વરાજ્ય પ્રસિદ્ધ મહાકવિઓના ગ્રંથો વાંચ્યા છે. નરસિંહ-મીરાથી
લડતમાં યે તેઓ સપ્રેમ ભાગીદાર હતા. આચાર્ય કૃપાલાણી, આપણુ નિરંજન ભગત સુધીના ગુજરાતી લેખકે કવિઓના
જયપ્રકાશ નારાયણું, ડે. રામમનોહર લોહિયા વગેરેના સંસર્ગથી સાહિત્યનું અધ્યયન કર્યું છે. એ જ રીતે, મરાઠી, હિન્દી,
તેઓ માસવાદ-સમાજવાદની વિચારધારા પ્રત્યે આકર્ષાયેલા. બંગાળી વગેરે ભારતીય ભાષાઓનું સાહિત્ય પણ બંદાએ
એ જમાનામાં સર્વશ્રી જયંતી દલાલ, નિરુભાઈ દેસાઈદિનકર વાંચ્યું છે. એ જ રીતે પશ્ચિમના સાહિત્યને યે અભ્યાસ
મહેતા, ભોગીલાલ ગાંધી, ઉમાશંકર જોશી, ઈશ્વરલાલ દેસાઇ,
પુરુષોત્તમ માવલ કેરે વગેરે મહાનુભાવ સાથે શ્રી એસ. આર. ' કરતો રહ્યો છું. . . - - - -
ભદનું નામ નવી પેઢીના યુવક-યુવતીઓમાં ખૂબ ગાજતું એમની non-stop speech-વણુતૂટી. વાણીને રોકવા
હતું. અમદાવાદના ટાઉન હોલમાં કે મેક કેટ: યા મોક સિંગ-ચણું આપ્યા. એટલે એમને રોકીને મેં પ્રશ્ન પૂછી
પાર્લામેન્ટોમાં થતાં વ્યાખ્યાનોમાં વિખ્યાત એસ. આર. ની લીધે આ બધું વાંચ્યું એમાંથી ખાસ કોઈ. વિશેષ બાબતે.
વાણી સાંભળવા માટે જુવાનિયાઓના ટોળાનાં ટોળાં આપે તારવી ખરી.?”, સિંગ-ચણા ખાતાં ખાતાં કહે, “ભાઈ,
ઉભરાતાં. એમની નાટકી, છટાદાર અને અભિનયપૂર્ણ આ તો બહુ મોટી વાત છે. તે યે જુઓ આટલું ચોકકસ
હાવભાવભરી શૈલીથી જવાન પેઢી તાલીઓના ગડગડાટ સાથે તારવી શકો છું. એક તે માનવસ્વભાવનું વૈવિધ્ય, વૈચિત્ર્ય
આફરીન પિકારતી. અંગ્રેજી, હિન્દી, બંગાળી યા સંસ્કૃત અને વૈષમ્ય ધ્યાનમાં આવ્યું. બીજું, મનુષ્ય શુભ-અશુભનું
ઉદ્ધરણોવાળી એમની ઝાકઝમાળ અલંકારપૂર્ણ ભાષા ઉપર મિશ્રણ છે, ત્રીજ, વિરાટ માને ના આગમન પછી યે માનવ
લાકે ફિદા થઈ જતા. કયારેક આકાશ સામે મીટ માંડીને, તે જાત હજી યે વામણું છે. એથું, તથા #nય સ્વાદની સાથે જ કયારેક ટંકાર કરતા ધનુર્ધર બાણાવળીની વક્રતાથી રૂપકેદાવ રવાદા કરી દેવા જેવું નથી. બલકે તક્ષક નાગની દૃષ્ટાન્તનું સંભાર ભરીને કહેવાતી રસભરી એ વાતે નવલેસાથે ઈન્દ્રને હોમી દેવા જેવો નથી. અશુભના મેળું શુભને ય હિયાઓના દિલને ચેટ લગાવી જતી, જેમાંથી તરવરતી હતી ફેંકી દેવા જેવું નથી. ભલે મનુષ્યમાં રહેલા અશુભથી દૂર રાષ્ટ્રિયતા, દેશભક્તિ અને માનવીય મૂલ્યો માટેની તડપન, જે રહીએ; *ઉપેક્ષા કરીએ, પણ એનામાં રહેલા છે શુભનો તે નવી પેઢીને પ્રેરણાનાં પીયૂષ પાઈને સ્વરાજ્યના વિવિધ શિખરો સ્વીકાર નહિ, બટુકે આદર કર જોઈએ. પાંચમું, ઇશ્વર સર કરવા માટે અગ્રેસર કરતી હતી. તે . ' , પંચ મહાભૂત-પૃથ્વી, પાણી, વાયુ, તેજ, આકાશ, ઉપરાંત વળી યાદ આવે છે મહાગુજરાતના આન્દોલનના દિવસે, ખાવાપીવાનું, વસાહત, કામધંધાનાં સાધને વિજ્ઞાનના મબલખ જ્યારે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની અહાલેકથી માનવ મહેરામણું અનેક લાભે-સાધન સગવડ મળેલાં હોવા છતાં યે દુનિયામાં હિલ્લોળે ચઢયો હતો અને “જય જય ગરવી ગુજરાતના ગરવા કરોડો લોકે આજેય- ગરીબી, બેકારી, નિરક્ષરતા ભગવે છે. ઘેષથી ગાજી ઊથે હતું ત્યારે એ મહાગુજરાત હાંસલ કરવા સેવા સારવાર.રહેઠાણો વગેરેના અભાવમાં કરડે જીવી રહ્યા છે! માટે થતી જાહેર સભાઓ અને ચર્ચાસભાઓમાં એસ. આર.ની વિપુલતા અને એશ્વર્યાની સામેનાં આ અભાવ અને દીનતા વાણી યુવક યુવતીઓને જાનફેસાની કરવા માટે શૌર્ય, ત્યાગ, ખૂબ જ વિષમતાપૂર્ણ છે, જે વ્યથાથી ભરી દે છે.”
ટક અને વીરતાથી આલોકિત કરી દેતી હતી.