SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૮૪ પરિચર્યાં દ્વારા તાડ પણ લાવવા જોઇએ. તેાફાની તત્ત્વા સામે કડક પગલાં ભરીને અઝાલી દળના માળ નતાને વાતચીતના મેજ પર પાછા લાવવા જોઈએ અને તેમાં વિશ્વાસ ઊભો કરવા જોઈએ. જો સરક્રાર લાંબા ગાળા સુધી આ પરત્વે ઢીલ રાખે તે અતિમવાદીએ સજા'ય જ અને એકવાર દાર આ તાકાની તત્વાનાં હાથમાં ચાલી જાય ત્યારે મૂળ માગણી એક ખાજ રહી જાય અને હિંસાચાર ્ષ મોખરે તરી આવે નિરાકરણુ આને લગ્નને વિશેષ કપરું અને. વિચારણા હોય છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી વિષે વારંવાર થતી હોય છે, જુદા જુદા દષ્ટિકાણુ રજૂ થતા હકીકતમાં સ્ત્રી-પુરુષ વિષે અલગ વાતે ફાગટ છે. મળીને એક અંગ ગણીએ તા એક જ અંગનાં ગ્મા ખે પાસાં છે. તેના અંગેના મૂલ્યાંકના જુદી જુદી રીતે થાય છે તે જ વિડમ્બના છે. સ્ત્રી-પુરુષ સ્ત્રીઆની વેદનાનાં આંસુઓ કેમ દેખાતાં નથી ? મગનભાઈ સંઘવી કાઇ કાળે સ્ત્રીઓ માટે સતી સીતા અને એવી નારીઆના આમૈં મુખ્ય મિડ ગણવામાં આવ્યે. તેની સા ટઢા સરખામણીમાં લાખા સામાન્ય સ્ત્રીઓનું મૂલ્યાંકન કરવામાં સમાજ ભૂલ્યા છે. લાખા સ્ત્રીએ આદશ'ના નામે, સમાજે ખાંધેલા માળખામાં પિસાઈને કહેવાતાં કેટલાક સાચાં-ખાટાં મૂલ્યો સાચવત તરફડીને જિંદગી પરી કરે છે. આવી ને માપણે ખીજું પાસુ ન ગણીએ તે વધારે ઉચિત ગણાય. જમણી કે ડાબી બાજુને લકવા થયા હોય અને સમાજનું વાડુ, ન કે તે સમાજની દશા શું થાય ? માપદંડ સામાન્ય એ જ રીતે પુરુષો માટે રાજા હરિશ્ચન્દ્રને ગણવામાં બ્યા હાય તા તે પ્રમાણે જન વતી શકે ? ન વતી શકે તો રૃખીતી રીતે જ સ્ત્રી-પુરુષો વચ્ચેની તિરાને નિમિત્ત મને. એ જ વિડમ્બના છે. સતી સીતા અને રાજા હરિશ્ચન્દ્રએ બન્ને બાજુને આશના શિખર તરીકે ભલે ગણીએ પરંતુ શિખર સર કરવાની સામાન્ય માનવીની ક્ષમતા ન હોય તો શું? એ વિચારવાનુ... છે. સ્ત્રી કે પુરુષ એમાંથી કાષ્ઠનુ સામાન્ય સ્ખલન થયું હોય, જે સ્વાભાવિક છે તે ક્ષમ્ય ગણાવુ જોઇએ. માલ્લુસ માત્ર નબળાઇ તા હોય જ છે. આવી નખળા પુઓ માટે ક્ષમ્ય ગણાય અને સ્ત્રી માટે સમાજ ક્ષમ્ય ગણુતા નથી એ જ આ સમાજના પગે વાગેલા કાંય છે. મેધારા મૂલ્યો હુંમેશા હરકાઈને અટકે છે. આ કાંટે કંઇ રીતે નીકળે ? ારે મોટા ભાગે જે વિચારા રજૂ થાય છે તેમાં સુર એવા નીકળે છે કે જાણે સમાજનાં અને અંગ સામસામાં ન હાય? આ માખતમાં વાદી–પ્રતિવાદી પ્રમાણે ન વિચારાય. આવા પ્રકારની વિચારણાથી જવાળા પેદા થાય. જાતિ નહિ. જવાલા ખધું જ સ્વાહા કરે, જયોતિ પ્રકાશ આપે, પ્રશુદ્ધ જીવન આપણા સમાજમાં સીતા, દ્રૌપદી જેવી સ્ત્રીઓ હાય જ. પણ કસાટીની એરણ પર ભાગ્યવશાત્ આવી જ હોય તેથી 39 સવાલ એ ન હતા કે કેટલા લેકા આ અથડામણમાં તારાજ જશે. સવાલ એ હતા કે સરકાર ચાગ્ય સમયે સાચુ' પગલુ' ન ભરે તેા તેની ભારે (પ્રતિષ્ઠા તેમજ રાષ્ટ્રીય એકતાની દૃષ્ટિએ) કિંમત ચૂકવવી પડે. શીખ કામ પણ પંજાખમાં જે ચાલી રહ્યુ હતું,તેનાથી નારાજ હતી. પજાબને પારાવાર આર્થિક નુકસાન થઈ રહ્યુ છે બૌદ્દિકા પણ આ આતંકવાદને પસંદ કરતાં નથી. તેથી જ મંદિરમાં પ્રવેશથી આખી શીખ કામની લામણી પ્રજવલિત થાય અને રાષ્ટ્રીય એકતા જોખમાય તેવી માન્યતામાં કાઈ તથ્ય ન હતું. સમાજની નજરે ન ચડે. કસેટીમાંથી પાર ઊતરે અને લેાકાની નજરે ચડે તો તેને જ સમાજ માને છે. ખાસી સમાજના લક્ષ બહાર અનેક સ્ત્રીઓ પોતાનુ નિમાઁળ જીવન વિતાવતી હોય છે, તે પર ટેટળાશાહીના નિયમે લાદી શકાય નહિ. વિચારકાને આ બાબતનું પારાવાર દુઃખ હોય જ પણ તે દુઃખી હૃદયે પોતાના વિચારો રજૂ કરી તટસ્થ રહે છે, જે નિવીય અનુકપા છે. આ બાબતમાં કલાપીના મહાત્મા મુળદાસની જેમ પ્રતિષ્ઠાનુ વિલેપન કરવુ" પડે. વિલેપન ઉપર 'કનારાએ ટાળા– શાહીમાંના હોઈ શકે. સ્ત્રી `ઇ પણ પ્રકારની મુશ્કેલીમાં સપડાયા પછી તેને અપનાવવી જ નહી ? તિરસ્કાર જ કરવાના? નાકનાં ટેરવા જ ચડાવવાનાં? તેની વિડમ્બના ભૂલી જાય અને સ્વમાનથી જીવી શકે તેવું વર્તન આ સમાજ ન કરી શકે? એ જ પ્રમાણે પુરુષ મુશ્કેલીમાં મુકાય ત્યારે નાસી છૂટે? મને સમાજ મૂઢ અનીતે જોયા. કરે? સૂર્યાંકન જરૂર કરીએ પશુ તે એકપક્ષીય ન હોવુ જોઈએ. બન્ને અંગ માટે અલગ-મલગ મૂલ્યાંકનથી લકવા જ થાય. અધન જરૂરી છે. ધન અને એકસરખા મૂલ્યતિથી જ ન્યાયન કાંટા મધ્યબિન્દુ પર રહી શકરો. માનવસમાજે પોતે સુખી થવા એક માળખું ખનાવ્યું. તેમાં કાળક્રમે વિકૃતિ ઘુસી ગઇ. માળખાના આ જાખેસલા પિંજરામાં માણસ અને સૂક્ષ્માને વિસરી જવામાં આવ્યાં છે. આ માળખાને છેડીને મૂલ્યાને ઉપસાવવા જરૂરી છે. આપણી કથા – વાર્તા ઉન્નત જીવન જીવવાની શિખા મણ આપે છે, પરંતુ મધ્યમાગી' સામાન્ય લેકે કઇ રીતે જીવે તેના નિર્દેશ ભાગ્યે જ ભાવા કથાસાહિત્યમાં ય છે દાજેલી વ્યક્તિને અનુકપાથી આખા સમાજ સ્વીકારે, તેની વેદનાના આપણે સમભાગી ખનીઍ ત્યારે જ વસુધરાનાં આ વહાલા અને વલાને સમદષ્ટિથી આપણે જોજી શકીએ. સુત્ત વિચારા હિંમતથી આગળ આવે તે આ પ્રશ્ન ઉલ થાય. વિચારકાએ માટલું જ કરવાનું છે. બળખા પર માખી ચેટી ગઈ હોય તેને બે સળીથી ખળખામાંથી ઉપાડી કારી માટી પર મૂકવાની જરૂર છે. પાંખા કારી થશે એટલે માખી આપોઆપ ઊડી જશે અને પેાતાનુ ખાકીનુ જીવન સ્રાંતિથી વિતાવા શકશે.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy