________________
પ્રબુદ્ધ જીવન
આંતરરાષ્ટ્રીય કેળવણુની હિમાયત
: -ડો. યશવંત ત્રિવેદી રોજેરોજ છાપાંઓમાં હત્યાઓથારી, લૂંટફાટ, ચારિત્રય- કામ કેમ જીવવું તે શીખવાડવાનું હોવું જોઇએ. પિતાના ખંડન વગેરેના સમાચારે આપણે કતાથી[વાંચ્યા કરીએ પ્રાંત, દેશ કે વિશ્વ સમક્ષ ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ છીએ. એનું મૂળ કારણ છે સાચી કેળવણીને અભાવ. શિક્ષણની મદદથી કરવું જોઈએ. દરેક પ્રશ્નના સ્વરૂપને ‘પ્રાણીસૃષ્ટિના સર્જન તબકકાથી ધીરે ધીરે ઉત્ક્રાંતિ કરતે સમજવું, તેમાં ઊંડા ઊતરવું, તેમાંથી માગ કાઢવે એ જ
કરતા માણસ આજ સુધીની યાત્રાએ પહોંચ્યા છે. એક બાજુ કેળવણીને કીમિયો હો જોઈએ. સર્જનાત્મકતા પિામ-કૃષ્ણ-બુદ્ધ-મહાવીર-ઇશુ વગેરેનાં જીવનનાં શિખર સમાં રચનાત્મકતા અને કલ્પનાશીલતા કેળવણીને પાયે હવે "હટાતિ છે તે બીજી બાજુ મનુષ્યજાતિ હજી એટલી ઊંચી
જોઇએ. નકાર અને સંહારક વૃત્ત વિઘાતક છે. ક્ષાએ પહોંચી નથી એટલે તેના અધૂરા વિકાસની કરુણતા
તેને સર્વથા નિષેધ ઉવીકરણ દ્વારા કરવો જોઈએ. હકારાત્મક છે. માણસની ચામડીને જરીક ખણે તે તેમાંથી હજીય અને સર્જનાત્મક શકિતને પૂરે વિકાસ થાય તે જ આનંદની પેલી બર્બરતા, ફરતા, જાતીય વિકૃતિ, અહંકાર વગેરે ઉપર અનુભૂતિ થાય. શાળા અને કોલેજે સમાજની જ પ્રતિકૃતિ છે. સારી આવે છે. મનુષ્યજાતિએ પૂર્ણ વિકસિત થવું જ જોઈએ
એટલે કેળવણી જો બાળકને પૂરી ખેવનાથી જીવનમાં રસ એ આપણો અંતિમ આદર્શ છે. પૂર્ણ સત્ય, પૂર્ણ અહિંસા,
લેતે કરી શકે તે જ શાણે સમાજ બંધાઈ શકે. આજના પૂણું પ્રેમ, પૂણ ધર્મભાવના એ તે જ પ્રાપ્ત કરી શકે છે યુગમાં કોઈ એકલું અને અતડું જીવી શકે નહિ, એટલે એ અંદરથી અને બહારથી પૂર્ણપણે વિકસે. આ પૂર્ણપણે વિશ્વસમાજના સંદર્ભમાં માણસ કેવા શાણપણથી ગોઠવાય વિકસવું એટલે સાચી કેળવણી પ્રાપ્ત કરવી.
છે તે ઘણું મહત્ત્વનું બની રહે છે. રાષ્ટ્રને અને વિશ્વને હિતકારી કેળવણી દરેક દેશનાં
યુરોપ - અમેરિકાની ત્રીસેક વિદ્યાપીમાં પ્રવચન બાળકને મળે તે આપણા યુગની તાતી જરૂરિયાત છે. મારી
આપવાનું થયું ત્યારે મેં જોયું કે એકસફર્ડ હોય હિમાયત એવી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સમિતિઓ નીમીને
કે હાઈડલબર્ગ યુનિવર્સિટી હોય; ચર્ચાનું કેન્દ્રમાં પૂરા જાગરણથી હવે વિશ્વમાં કેળવણીનું કામ ગોઠવાવું
રાખીને ત્યાં કેળવણીનાં સંકુલ ગોઠવાયેલાં છે. મેટા જોઇએ. અગાઉ બટ્ટન રસેલ જેવા મનીષીઓએ “એક વિશ્વ
ભાગનાં કેમ્પસ વૃક્ષોથી આચ્છાદિત, કેટલાંક તે નદીસરકાર' નું સ્વપ્ન સેવ્યું હતું. રાજા રામમોહનરાય જેવા
સરોવરને કિનારે આવેલાં અપ્રતીમ સુંદર છે. લતાએ વપ્નદ્રષ્ટાએ તેનાથી યે પૂર્વ વિશ્વસંઘનું સ્વપ્ન સેવ્યું હતું.
અને પુછપથી સજાવેલા રમણીય હોય છે. દરેક ફેકટીને વિશ્વના અનેક મનીષીઓએ વિશ્વશાંતિની અને વિશ્વમાનવ
પિતાનું જુદુ મકાને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે "વાદની દિશામાં કામ કર્યું છે. આવા આદર્શન કાર્યક્રમ માટે
હોય છે. યુનિવર્સિટીને મોટે ભાગે તે પિતાનાં આટ' ઓપેરા, નકકર કેળણી-વિચાર થે ઘટે છે. દરેક દેશની સ્થાનિક
મ્યુઝિયમ, સ્પેસ પેવેલિયન, બુલેટિન સેકશન, પ્રેસ, જાત-ભૌગોલિક પરિસ્થિતિની પીઠિકામાં અલબત્ત, પણ સમાંતરે
પબ્લિશિંગ સેન્ટર વગેરે હોય છે. ત્યાંની દરેક યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય કેળવણીની નીતિ નકકી કરવી આવશ્યક છે.
એક તીવ્ર મહેચ્છા આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ બનવાની હોય છે. જ્યાં સુધી વિશ્વનાં તમામ બાળકોને આ આદર્શ
ત્યાં પ્રબળ જિજ્ઞાસાની વૃત્તિ છે. સામ્યવાદી દેશે સિવાયના "અવસ્થામાં મૂકીએ નહિ ત્યાં સુધી વિશ્વશાંતિનું સ્વપ્ન ફળશે
યુરોપ અને અમેરિકાના કેળવણી એકમામાં કેવીલ (દેવળ) નહિ. મહાસત્તાઓની સાઠમારીઓ, મજહબો પર આધારિત . કેન્દ્રમાં છે અને ત્યાં કેળવણી આ અર્થમાં ધર્મને કેન્દ્રમાં જહા ઝઘડાઓ, અમુક વસ્તુળાનાં અહંકારી વલણ વગેરે પર
રાખીને પિતાનું સર્વાગી આયેાજન જાગરણુપૂર્વક કરે છે. સાચી કેળવણી દ્વારા જ કાબૂ આવી શકશે.
દરેક દેશને પિતાની જૂની પરંપરાને સમૃદ્ધ વારસો માણસની સંસ્કારની પ્રક્રિયા ખૂબ અઘરી છે. જવાલામુખી
મોટે ભાગે મળેલ હોય છે. આ અમૂલ્ય વારસાને પણ વારેવારે ફાટે છે, અને ફાટયા પછી ઘણા સમયે માંડ શાંત
દેશકાળ પ્રમાણે નવા સંદર્ભમાં સાચવવાનું કામ કેળવણીએ પડે છે. માણસ તેની આદિમ બર્બરતાને જવાલામુખીના કરવું જોઈએ. આપણે ત્યાં છે. રાધાકૃષ્ણન સમિતિએ જે સાવારસની જેમ વારંવાર સપાટી પર આયા કરે છે. અહેવાલ સુપ્રત કર્યો હતો તેને યોગ્ય રીતે સમજવાનો રહે અમૃતના રસાયણવાળી ઉન્નત કેળવણી જ આ લાવારસને છે. તમામ પ્રકારના ધર્મોનાં સમાન મૂલ્યમાં તથા તે સર્વના શાંત કરી શકશે. એના વગર અન્ય કે. ઉપાય નથી. ગૌરવમાં આપણી નિષ્ઠાભરી માન્યતા રાખવાનું તેમાં સૂચવાયું
દરેક શાળા-કોલેજને પિતાનું ધ્યેય નકકી કરવા છે. આપણુ ભૂતકાળને સક્ષમ અને વિવેકભર્યો અભ્યાસ કરવાનું સ્વતંત્રતા હોવી જોઇએ; પણ તે સ્વતંત્રતા રાષ્ટ્રીય પણ તેમાં સૂચન છે. આપણી સંસ્કૃતિના જે પાયાનાં મૂળતત્ત્વ અને આંતરરાષ્ટ્રીય કેળવણી વિચારના આંતરમાળ- છે તેને બુદ્ધિપૂર્વકની સમજ દ્વારા પામવા પર તેમાં ભાર 'ખામાં જ હોવી જોઈએ. વળી આ વિષય કામનો આપવામાં આવ્યું છે. અને મેટી.વાત તે રીપોર્ટમાં એ કરવામાં ' અને અન્ય નકામે છે એ વિચાર છેડવાની જરૂર છે. કોઈ આવી છે કે આમતત્ત્વ અને ઈશ્વર સાથેના સંબંધ. દ્વારા
પણ બાળકને કઈ પણ વિષય શીખવી શકાય એમ આત્મ સાક્ષાત્કારની ચાવી પ્રાપ્ત કરવી. એટલે આપણે એવી
બુનિયાદી રીતે સ્વીકારવું જોઈએ, શિક્ષણનો ઉદ્દે શ તમામ કેળવણીની દેશામાં રહેવું ઘટે છે જેમાં માણસને બૌદ્ધિક . લેને તક અને સ્વાતંત્ર હાસલ કરી આપવાને હવે - વિકાસ થાય; વ્યકિતગત વાત સાથે વિશ્વનાગરિકત્વની
જોઈએ. માણસ પોતાના વિશ્વસમાજને કેટલે ઉપયોગી જવાબદારીનું ભાન થાય; તથા રાષ્ટ્ર અને વિશ્વના વારસાનો ‘થાય છે તેનું વારંવાર માપ કાઢવું જરૂરી છે. શિક્ષણનું ખરું અને તેની જાગરણપૂર્વકની ધર્મસંવેદનાને અનુભવ થાય.
t,