________________
gd. No. MH. By/South 54 Altonce No. 1 32 .....
પ્રબુદ્ધ જીવન
આ પ્રબુદ્ધ જૈન'નું નવસર વર્ષ: ૪૬ અક: ૪
છુક નકલ રૂા. ૧-૦૦
મુબઇ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક પરદેશમાં એર મેઇલ $૨૦ ૬ ૧૨ સી મેઇલ $ ૧૫ ૬ ૯
ww
સુબઇ તા. ૧૬-૬-૮૪ વાર્ષિક લવાજમ રૂા. ૨૦/
*
તંત્રી : રમણલાલ ચી. શાહે જાહેર સંસ્થાઓમાં કરકસર
. રમણલાલ ચી. શાહુ આથિ' દૃષ્ટિએ પછાત એવી પ્રજામાં લેાકાપયેાગી કાયા આટે વિવિધ ખાનગી ટ્રસ્ટો અને જાહેર સંસ્થા સ્થપાય છે. એ દશામાં સરકાર બધી બાબતને પહોંચી શકતી નથી, મેટલે આવીયાની આવશ્યકતા રહેજ “શિયામાં જેટલી જાહેર સસ્થાએ છે તેથી વધુ ફક્ત મુંબઇ શહેરમાં છે. સરકારી કરવેરા બચાવવા માટે જ કેટલીક સસ્થાઓ, ટ્રા સ્થપાય છે, પણ તેની વાત જુદી છે.
છે. સમગ્ર સંસ્થાએ
આપણી કેટલીક જાહેર સંસ્થામાં હિસાબનાં ઠેકાણાં જાતાં નથી; ચીજવસ્તુઓના આરામાં કમ ચારીએ, હા દારા કે સમિતિના સભ્યાનાં કમિશન રખાય છે. અંગત કામ માટે કરેલા ખર્ચનાં વાઉચરો રજૂ કરી સ ંસ્થામાંથી પૈસા લેવાય છે, વસાવેલી ચીજવસ્તુઓ અદશ્ય થઈ જાય છે, સસ્થાને ખસે' અમનચમન થાય છે; ક્રમ*ચારીએ કે ટ્રસ્ટીઓ મોટી રકમ મારી લખું છૂટા થઇ જાય છે. હિસાબની ગેરરીતિ ઓડિટરો પાસે મંજૂર કરાવી દેવાય છે. આવી આવી બટના જ્યારે જાહેરમાં આવે છે ત્યારે સંસ્થાની આખરે જોખમાય છે; સંસ્થાની પડતી થાય છે, વખત જતા સ ંસ્થાએ અધ થાય છે.
બીજી બાજુ માપણી કેટલીક સંસ્થાઓમાં આવક કરતાં 'ખ'નુ' પ્રમાણુ છુ' ઓછુ હોય છે, વર્ષાંતે અ તે પુરાંત ઘણી મેટી હોય છે. છેવટે કરવેરા બચાવવા આડાઅવળા હિસાબે લખાય છે. પૈસા ન ખચવા પડે તેા સારુ એવુ વલણુ કેટલાક ટ્રસ્ટીઓ કે હાદો દારા ધરાવે છે, તે કામ કરીએ તા ભૂલ થાય તે 1 માટે કામ ન કરવું એ સારું' એવી મનેવૃત્ત જેમ સરકારી કારકુન અને અમલદારાની હોય છે, તેમ ખર્ચ કરીએ તે કયારેક ખાટે ખર્ચ થઇ જાય અને પોતાની પ્રતિષ્ઠા બગડે, માટે ખ' કરવા જ નહિ એ સારા રસ્તા છે, એવુ વલણ કેટલાક ટ્રસ્ટીઓનું રહે છે, વસ્તુતઃ એક ખાજુ જેમ ઉડાઉ ખચ કરવા એ ખાટું છે, તેમ સસ્થા પાસે પૈસા હોવા છતાં અકારણુ કરકસર કરવી તે પણ ખાટુ છે.
સમાજની ઉન્નતિ માટેનાં કાયક્ષેત્ર અનેક છે. કાઈ પણ ક્ષમાં દશ સ્થિતિએ લાંબા સમય ટકી શકતા નથી. અવનતિ માટેનાં કારણે ધણાં હોય છે. કાર્યકર્તાઓમાં અભિમાન, ઉચ્ચ પદ માટેની સ્પર્ધા, દોષ, વિધી સમાજ કે રાષ્ટ્રનાં વૈમનસ્યભર્યાં આક્રમણા સમય સાથેની ગતિને મભાવ કુદરતી આપત્તિ વગેરે ધાં કારણે સંસ્થાના અધ:પતન માટે જવાખદાર હોય છે..
સમાજની નબળી સ્થિતિ જોષને ઉદાત્ત ભાવના અને સમાન વિચારવાળા કેટલાક શક્તિશાળી સમાજ-હિતચિંતકા એકઠા થઈને સમાજ માટે એક સસ્થા ઊભી કરે છે. એ માટે પોતાની શક્તિના ઉપયાગ કરી દાનની ઘણી મેટી ક્રમે મેળવી લાવે છે. સંસ્થા સારું કામ કરવા લાગે છે અને એથી અનેક લેાકાનુ ભલુ થાય છે...સંસ્થા અને કાય કર્તાઓને લેાયાહના મળે છે.
શાળાઓ, કાલેજો, જ્ઞાનભંડારા, વાખાનાં, હૉસ્પિટલે, ધમ શાળાઓ, સદાવ્રતા, પાઠશાળા, મદિરા, ઉપાશ્રયા, અનાથાશ્રમા, ઉદ્યોગગૃહા, ખાલ-વૃદ્ધો માટેનાં માળા વગેરે વિવિધ પ્રકારની સંસ્થાએ લેકોપયોગી પ્રવૃત્તિઓ માટે સ્થપાય છે. કેટલીક સ’સ્થાએ એના સ્વચ્છ વહીવટ, પ્રામાણિક અને દીધ દૃષ્ટિવાળા કાય કર્તાઓને લીધે ઉત્તરોત્તર ઘણી પ્રગતિ કરે છે. કેટલીક વિકાસશીલ સંસ્થાનું વ્યકિતત્વ સા-સેા વષે પણુ એટલુ જ લોકપ્રિય અને આદરણીય રહે છે, તા બીજી બાજુ કેટલીક સંસ્થા ગેરવહીવટ, સન્નિષ્ઠ કાર્યકરોના અભાવ, કાયકર્તાઓ વચ્ચે પદ માટેની હુંસાતુંસી, નાની વાતના મોટા ઝધડાઓ વગેરેને કારણે દાનના પ્રવાહ અટકી જવાને કારણે કે એ પ્રકારની પ્રવૃત્તિઓની ઉપયેાગિતા ઘટી જવાને કારણે થાડા વર્ષોમાં બંધ પડી જાય છે; ધર્માંદા સસ્થાના વહીવટ જો સ્વચ્છ અંતે સા, તા લેાકાને એના પ્રત્યે આદર થાય છે. સામે ચાલીને લેાકા દાતની મોટી રકમ આપી જાય છે. સંસ્થાને વિકાસ થાય છે, સંસ્થા અને કા"કર્તાઓની ચારે બાજુ સુવાસ પ્રસરે છે.
સંસ્થાના આગેવાન કાય કર્તા પેતે સસ્થા માટે સમયને અને પૈસાને જેટલા ભાગ આપે તેટલે અંશે સાથી કાર્યકર્તાઓ ઉપર તેના પ્રભાવ પડે, અને સ ંસ્થાના નાણાંને ગેરલાભ ઉઠાવવાની વૃત્તિ એક દરે ઓછી રહે એવી સંસ્થાના વહીવટ યોગ્ય કરકસરપૂર્વ'ક ચાલે છે.
ધર્માંદા સંસ્થાની 'પાઈએ પાઈ પવિત્ર છે અને તે યોગ્ય રીતે વપરાવી જોઇએ એમાં ખે મત ન હાઇ શકે: પરંતુ એવી સસ્થા એક માત્ર કરકસરના સિદ્ધાંત ઉપર ચાલ્યા કરે તે એને અન્ય રીતે શા ગેરલાભ થાય છે એની પેાતાને કદાચ
ખબર ન પડે. આાવી સંસ્થાઓમાં વહીવટી ખર્ચ ગાળામાં આછા રાખવા માટે સ્ટાફના પગારનું ધારણુ ઓછું રાખવામાં આવે છે, એથી યોગ્ય લાયકાતવાળા ક્રમચારીએ સામ સાંપડતા નથી. જે આવે છે. તે ઝાઝું ટકતા નથી