________________
તા. ૧-૬-૮૪
ભારતમાં અધત્વ : એક પડકાર
સ'કલન : ચીમનલાલ એમ. શાહે ‘કલાધર'
વિકસતા વિશ્વમાં ભારત જેમ વિકાસશીલ અનતું જાય છે તેમ અહીની પ્રજાની અખાની કાળજી પર પણ પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. એક સર્વેક્ષણ મુજબ્ ભારતમાં કુલ ૪૯ લાખ લાશ અધ છે અને પ્રતિ વર્ષ ૧૫ લાખ લેાકા અંધ અને છે. આટલા ખલા લેક દૃષ્ટિ ગુમાવતા હાય ત્યારે ભારત જેવા રાષ્ટ્રમાં યુદ્ધના ધોરણે લેાકાની અખા બચાવવા માટે કાય' હાથ ધરવાની જરૂર છે. આંખ એ મનુષ્યનું સર્વસ્વ છે. ખ ગઈ તા જીવન અધકારમય છે. અખ પ્રત્યેની કેટલીક નાની ખેદરકારીથી પણ આંખને નુકસાન થાય છે. માંખાની જાળવણી ક રીતે કરવી તેની સમજ આજે દરેકને આપવાની જરૂર છે એમ સંધના ઉપક્રમે શનિવાર, તા. ૨૮-૪-’૮૪ના રાજ કૈાજાયેલ પ્રવચનમાં રાયલ કામનવેલ્થ સાસાયટી ફોર ધ બ્લાઇન્ડ (યુ. કે.)ના ડાયરેકટર શ્રી એલન ડબલ્યુ. જોન્સે જણાવ્યુ હતું.
વધુમાં તેમણે કહ્યુ` હતુ` કે સારામે વિશ્વના અંધાપો દૂર કરવા રાયલ કામનવેલ્થ સાસાયટી બ્લાઇન્ડ ક્રાય કરી રહી છે. તેને વિશ્વની સમગ્ર સહયોગ આપી રહી છે. આપ પણ આ પુણ્ય સહયોગી ખનશે તેવી અપેક્ષા છે.
પ્રબુદ્ધ વન
લેાકાના ફાર ધ
જનતા કાય માં
બ્લા
રાયલ કામનવેલ્થ સાસાયટી ફોર ધી બ્લાઇન્ડના એશિ યાના ડાયરેકટર ડૉ. રાજેન્દ્ર ટી. વ્યાસે ખેાલતાં જણાવ્યુ હતુ` કે આજે ગામડે ગામડે વધુ નહિ તા દસ-વીસ પથારીની આંખની હોસ્પિટલ અને અખાના રક્ષણ માટે શકય તમામ સુવિધાઓ ઊભી કરવાની જરૂર છે. ભારત જેવા દેશમાં અંધાપાનું પ્રમાણુ ધણું મોટું છે. તેને વિચાર કરતાં કંપી જવાય છે. રોયલ કામનવેલ્થ સાસાયટી ફાર ધી ઇન્ડ આ કાય` માટે સતત કાર્યરત છે. પરંતુ આ કાય વિરાટ છે. એક હાથે તાળી પડવી જેમ શકય નથી તેમ આપ સૌના સહયાગ વિના આ કાયઅે વેગ મળવે મુશ્કેલ છે. ચદરિયા ફાઉન્ડેશનના શ્રી કપૂરભાઇ ચંદેરિયાએ તેમ જ મુરબ્બી મતકાકાએ આ પુણ્યકાર્યમાં સારો એવ આર્થિક સહયોગ આપ્યો છે. એ પ્રમાણે ભારતમાંથી દરેક માનવતા-પ્રેમી યથાશક્રય સહયોગ આપે તેા આ કાય તે વિશેષ વેગ મળશે.
ડા. અવિનાશ કપુરે ભારતમાં ખેાની લેવાતી નિષ્કાળજી પ્રત્યે ધ્યાન દારતાં ચેતવણી આપી હતી કે આખા અંગે વધુ ખેદરકાર રહેનારને જીવનમાં અંધકાર સિવાય બીજુ કશું મળવાનું નથી.
ચદરિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના શ્રી કપુરમાઇ ચ`દેરિયાએ વધુને વધુ નેત્રયજ્ઞો યેાજવા અને આંખો માટે લેાકા વિશેષ સભાન અને તે માટે પ્રચાર-પ્રસાર કરવા પોતાના તરફથી શક્રય સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.
શ્રી દીપચંદભાઇ એસ. ગાડી'એ માનવતાની આ પુણ્ય · પ્રવૃત્તિ કરતી સંસ્થાની પ્રશંસા કરતાં સૌને સહયેગ આપવા અનુરાધ કર્યાં હતા.
સંધના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે ડી.એલન જોન્સ અને ડા. રાજેન્દ્ર વ્યાસનુ સ્વાગત કરતાં આનંદ વ્યક્ત કર્યાં હતા. સંધના મંત્રી શ્રી કે. પી. શાહે સંધના ઉપક્રમે થતી વિવિધ પ્રવૃત્તિને ખ્યાલ આપી, આંખાની ાળજી માટે સુ...દર માગશન આપવા બદલ વિદ્વાન વ્યાખ્યાતાઓના આભાર માન્યા હતા.
પ
વિશ્વવંદ્યવિભૂતિ–તથાગત
* પ્રવીણચન્દ્ર જી. રૂપારેલ
લગભગ અઢી હજાર વર્ષ' પહેલાં, આ ધરતી પર એક વિશ્વવંદ્ય વિભૂતિના પ્રાદુર્ભાવ થયા. પરાક્રમી ચક્રવતી' સમ્રાટ યા મહાન સન્યાસી થવા નિર્માયેલા કપિલવસ્તુના રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમના ઉછેર, મૃદ્ધિ અને વિલાસ વૈભાની ખેાળા વચ્ચે થયા હોવા છતાં, અનુપમ લાવણ્યમયી પત્ની અને નવજાત પુત્ર તથા એ રાજવૈભવ ત્યાગી એણે આયુ" મહાભિનિષ્ક્રમણ–એની ખેવના ને ખેાજ હતી, પ્રાણીમાત્રના કલ્યાણુના રાજમાગ માટેની, શાશ્વત સત્ય માર્ટની!
નાન, સત્ય ને મેાક્ષપ્રાપ્તિ માટે ત્યારે ઉગ્ર ને કાર તપશ્ચર્યા અનિવાય મનાતી. આ માટેના તત્કાલીન તમામ માની સેટી કરી લખું વિશ્વભરના ધમ ક્ષેત્રે અપૂવ' એવા અભિગમ એમણે અપનાવ્યા, જે મધ્યમ પ્રતિપદા' નામે ઓળખાય છે. એમણે કહ્યું: વીણાના તાર અતિ ખેચવાથી તૂટી જાય છે ને સંગીત મરી જાય છે; અને અતિ શિથિલ રાખવાથી સંગીત મૂક થઇ જાય છે. આ અને આત્ય તિકતા (એકિસ્ટ્રમિટીઝ) આપણને સંગીતથી વંચિત રાખે છે. તાર આવશ્યક પ્રમાણમાં ખેંચાયલા રહે ત્યારે જ એને મધુર ઝ ંકાર પ્રસરે છે. આવુંજ તપશ્ચર્યાં વિશે પણ છે. આવશ્યક પ્રમાણમાં જ દેહદમન કરવું જોઇએ. આ છે એમના મધ્યમ પ્રતિપદા' માગ
આ માગ અપનાવી એમણે આવશ્યકતા પૂરતું અન્નગ્રહણ કરવા માંડયું. આથી એમને તપાભ્રષ્ટ માની એમના પાંચ સાથીએ એમને છોડી ગયા!
વર્ષોંનાં ધ્યાન ચિંતન-મનનને અંતે, ગયા પાસે, નિરંજરા નદીને કિનારે, એક પીપળાના વૃક્ષ હેઠળ એમના હૃદયમ જ્ઞાનના-સત્યના પ્રકાશ થયા, ખેાધ થયા તે એ બુદ્ધ' નામે ઓળખાયા; એ વૃક્ષ ખેોધિવૃક્ષ’ નામે આળખાયુ'!
ને નવાઇની વાત તેા જુએ ! આ તત્ત્વખે ધના વ પ્રથમ લાભ, એમણે જાતે વારાણસી પાસે સારનાથ જતે, એમને ત્યાગી ગયેલા પેલા પાંચ સાથીઓને આપ્યા! બૌદ્ધ ધમના પ્રચારના આ પ્રારભ, ધમ'ચક્રપ્રવતન' નામે ઓળખાયા.
આ પાંચ શિષ્યાથી એમના જિષ્ણુ-સંધની સ્થાપના યુ તે તેમાં લેક જોડાતાં, એને એટલી ઝડપથી વિસ્તાર થતા ગયા કે થાડા જ વખતમાં ભારત એમની કરુણાસભર વાણીથી પરિપ્લાવિત થઇ ગયું.
ત્યારે વાહન-વ્યવહાર ને લોકસ'પક'ના સાપને! અત્યંત ટાંચાં હતાં, છતાં અધાનિસ્તાન, તેપાળ, તિબેટ અને બ્રહ્મદેશ વગેરે જેવા આસપાસના પ્રદેશ પાર કરીને સિયાસ, વિયેટનામ, ખાડિયા, કારિયા, ચીન, જાપાન ઉપરાંત જાવા. સુમાત્રા, ખાલી વગેરે જેવા દૂર દૂરના દેશોમાં બૌદ્ધ ધમા પ્રચાર તે પ્રસાર થયા હતા. એ હકીકત આજે તે ચમાર જેવી જ લાગે ને!
તે વખતે પ્રચલિત ધર્મમાં વિશ્વભરમાં કાઈ એક જ ક્રમના અનુયાયીની સૈાથી વધુ સ ંખ્યા કદાચ, ઓદ્ ધમ'ના લેાકેાની જ હરશે.
બૌદ્ધ ધર્મના આવા અદ્ભુત પ્રચાર ને પ્રસારના પાયામાં