________________
પ્રબુદ્ધ જીવન
રોકાયેલા હતા. પરંતુ જેમાં લાખો લેકે રોકાયેલા છે, લાખ લોકોને રોજી-રોટી મળે છે, તેવા ગ્રામ ઉદ્યોગોમાં, તેવા ધંધાઓમાં માત્ર ૧૦ કરોડ આપ્યા આ આ પ્રશ્ન ખોટી દિશાના આયોજનને છે. ,
સ્વરાજમાં બધા લોકોને ખરીદશકિત આપવાની છે, જેથી તે સ્વાધીન રહી શકે. ૭૦% લોકે ગામડામાં વસે છે. ૪-જા કરેડ માણસો ગ્રામોદ્યોગમાં રોકાયેલા છે. તેમને ફકત ૧૦ કરે અને પેલાઓને ૪૫૦ કરોડ રૂપિયા ! આમાં વિકાસ કોને થાય? આપણે કયા પ્રકારને વિકાસ કરવાનું છે ?
આ૫ણી છઠ્ઠી જનાર. ૭૧૦૦૦ કરોડની હતી. તેમાં ગામડાના નાના-મોટા ઉદ્યોગમાં ૧૪૦૦ કરોડ રૂપિયા આપ્યા. આમાં આપણે ગામડામાં ખાદીનું કામ કર...ખાદીનું કામ કરે.. પણ મોટા પૂરમાં એ નાનકડી હેડી તણાઇ જ જાય. તેનુ ઉપજે નહીં, ખેતીમાં ઉન્નતિ થઈ છે તેવી વાત થાય છે. ૫. ખેડૂતોની ઉન્નતિ જરૂર થઈ હશે. પરંતુ ૯૫% લકાની રિથતિ ફાટેલા કપડાં પહેરવાની થઈ છે. જો આવા પ્રકારના આયોજનથી જ વહેંચણી થાય તે વધુમાં વધુ લેકે ગરીબીની રેખા નીચે જાય એવી વાત છે. દેશના વિકાસ થયા છે પણ ગરીબો વધતા જાય છે. આ આ જન બદલવું પડશે.
સવાલ એ છે કે કશું વિચારવું છે કે આ બે જ આગળ વધવું છે? ખેતીની આવક બમણી થાય છે પણ ખેડૂતની આવક બમણી થાય છે ખરી? વધારે ઉત્પાદનને લાભ ઉત્પાદકને મળે છે ખરો? કે તાજા જ વધારે તાજા થાય છે. ફરીવાર આપણે ગાંધીજીએ કહ્યું તે પ્રમાણે દેશના ગામડાંને આજનનું પ્રાથમિક ઘટક બનાવવું જોઈએ. આ અશકય નથી.
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિને એક નાને કાર્યકર કાનજીભાઈ સુરેન્દ્રનગરમાં દોઢ કરોડ રૂપિયાનો સાબુ બનાવી બજારમાં મૂકી શકે છે. આપણે તેલીબિયાં પેદા કર્યા પણું ઉત્પાદકોને નકે મળતો નથી. તેલ ઘાણવાળા માતબર થાય છે. આ બધી અસંગતિ છે. આ બધું સુધારવા માટે આયોજન બદલવું જરૂરી છે, જેથી ગ્રેટેસ્ટ ગુડ ઓફ ધી ગ્રેટેસ્ટ નંબર થાય. આજે તે સ્મોલેસ્ટ ગુડ ઓફ ગ્રેઈટેસ્ટ નંબર થાય છે.
આજ વધુ ઉત્પાદન સરતું ઉત્પાદન’ની બૂમ પણ ચાલે છે. કોઇની હવેલી બળી જાય પછી કેલસા સસ્તા થાય એટલે કેલો સસ્તે કરવા કેઈની હવેલી સળગાવાય ખરી? સાચું આજન એટલે “માલ સસ્તું અને મનુષ્ય મેં.' આટલી બધી સરકાર આવી તે પછી પણ મનુષ્ય શરતે અને માલ મે” તેવી વાત છે. મૂળભૂત ફેરફારોની વાત થતી જ નથી. પણુ આ ફેરફારો પોલિટિકલ ઓથોરિટી જ કરી શકે.
મિત્ર કહે છે, “તમે' વળી આ નવી પાટીની વાતમાં કયાં પયા! આટલી બધી પાટી છે તેમાં એક પાટીને વધારે શા માટે ?” પરંતુ આજની કોઈ પણ પાટી* આ બધું કરવાનું માથે લેતી નથી. તે આ બધું કોણ કરે? પહેલાં તે જેને ચૂંટણીમાં હારવાની તૈયારી હોય છે. મૂલ્ય બચાવવા જે લડે તેની તૈયારી રણમાં ખપી જવાની હોવી જોઈએ કારવાં હારીને રાજ્ય બદલવા તૈયાર કઈ પક્ષ જોઈએ.
બીજો સવાલ છે મતો વહેંચાય છે તેથી જ સત્તાધારી પક્ષ ફાવી જાય છે. પરંતુ આપણે મતે તેડવાને પ્રશ્ન જ નથી. જેટલું સમજણથી થશે તે પ્રમાણે ધીમે ધીમે આગળ
વધાશે. પરંતુ અત્યાર સુધી કરવાનું હતું તે થયું નથી. તે તે કેઇનાય હેતુ ઉપર શંકા કર્યા સિવાય કહેવું પડશે.
નવી પાટી ઊભી ક્યાં સિવાય ચાલે તેમ નથી ફેરફાર કરવું હોય તે રાજકીય સત્તાજ કરી શકે. બે વર્ષની વિચારણાના અંતે જ આપણે આગળ વધ્યા છીએ. હા, સ્વરાજ્ય સંગમના સભ્ય ચૂંટણી નહીં લડે, સહયોગી સભ્યો ચુંટણી લડશે. પણ તે પણ મતદારે કે મતદાતા સંગઠન સંમત થશે તે.
સામાન્ય રીતે રાજકીય પક્ષે મતદારોની ઇચ્છાને લક્ષમ લેતા નથી. તેમને કેળવતા નથી. આથી વહેલે મોડે છે. તટી પડે છે. ' સ્વરાજ્ય સંગમના પિતાના કાર્યક્રમમાં માનનાર મતદારોની પરિષદ રચશે. આ પરિષદ ચૂંટણી લડશે, આ પરિષદ આ નવા ફેરફારોનું વાહન થશે, પણ સ્વરાજ્ય સંગમના મનમાં એ સાફ છે કે કંઇ પણ આર્થિક ફેરફાર અને રાજકીય ફેરફાર સાથે જ રહેશે. તે જોડિયા બાળકે જેવી છે.
રાજકીય સત્તા આવા ફેરફારોમાં ને માનનારાં ખાન હાથમાં હોય તે આર્થિક ફેરફાર થઈ શકતા નથી.
સ્વરાજ્ય સંગમ આવા આર્થિક ફેરફારોમાં માનનાર લેચ્છા કેળવી રાજકીય ફેક્ારે કરવાનું અનિવાર્ય ગણે છે. એટલે નવો રાજકીય પક્ષ, વિરોધ પક્ષના મતે નિરર્થકો જાય તે બૂહને લક્ષમાં રાખીને રચ,તે ગરીબનું વિરતૃતીકરણ. કરતા આયોજનને પદભ્રષ્ટ કરવા માટે અનિવાર્ય છે. '
રવરાજ્ય સંગમ પિતે જ પક્ષ બની શકે. પણ લોકોને સાથે રાખ્યા વિના આવડું ભગીરથ કામ પાર ન પડે. એટલે મતદાર પરિષદ પ્રજા અને સ્વરાજ્ય સંગમ સંયુકત સંગમ કરવાનું હાલ ઉચિત માન્યું છે. આવું બીજે નથી તેવું ન કલ્પશે. ઇંગ્લેન્ડને મજૂર ત્યાંનાં મજૂરમંડળોના જોડાણથી સંપૂર્ણ અને કાર્યશીલ થયો છે. અહીં મતદાર , પરિષદ સ્વરાજ્ય સંગમથી કાર્યશીલ થશે.
એક્યુપ્રેસરના વર્ગો , વેકેશન બાદ એકયુપ્રેસરના વર્ગો સંઘના પરમાનંદ કાપડિયા સભાગ્રહમાં સોમવાર તા. ૧૧-૬-૮૪ થી શરુ કરવામાં આવશે. ફોમ પણ ભરીને ત્યારે જ રવીકારવામાં આવશે. અંગ્રેજી પ્રાથમિક જ્ઞાન જરૂરી.
સમયઃ બપોરના બે વાગે
સ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રે
પ્રાર્થના સમાજ, મુંબઈ-૪ *
ફોનઃ ૩૫૦૨૯૬
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સાથે