SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન અસમથતાના વિચાર કર્યાં હતા ખરા ? ધ્યાને પાત્ર અન્યા પછી તે ફરી વાર ગુના કરશે ખરા ? કાઇક પૈસાથી સમથ', કાઈ સત્તાથી સમય', તો કાષ્ટક શરીરબળથી સમય' હોય છે. કાક સત્તાથી સમથ હોય પણ શિક્ષા સહન કરવા માટે શરીરથી સમય ન હાય; કોષ્ટક શરીરથી સમથ' હોય પણ પૈસાથી એટલા સમય' ન હોય, આવાં વિવિધ વગી કરણ કરવાં પડશે. સમથ હાય અને ઈરાદાપૂર્વક ગુના ન કર્યાં હોય, અસમથ' હોય અને ઇરાદાપૂર્વક ગુના કર્યાં હોય તે પણ ન્યાય અને દયાની માત્રામાં કરક કરવા પડશે. આવા અનેક કિસ્સાઓમાં પણ વ્યકિતગત ધોરણે ન્યાય અને દયા તથા સામાજિક ધેારણે ન્યાય અને દયાનાં પાર્સા જુદી જુદી રીતે વિચારવાં પડશે. સમથ –અસમથ ના પ્રશ્ન પારીએ છીએ તે કરાં ધણા સંકુલ છે. ન્યાય આપનાર એ માટે સમથ છે કે અસમથ' એવા પ્રશ્ન પણ્ ઊભા થશે. કાષ્ટક વાર્તા ખુદ ન્યાયમૂર્તિ' યાને પાત્ર જણાય છે. L સમથ' પ્રત્યે ન્યાય અને અસમથ' પ્રત્યે દયાના સિદ્ધાંત પણ પરમ આદર્શ` ન ગણાય. એવી ઊંચી કાઢીના મહાત્માએ હાય છે, જે પેાતાના પ્રત્યે અપાય કરનાર ગુનેગાર, સમથ હો વા અસમર્થ એના તરફ એક માત્ર યા. કરુણા અને ક્ષમાના ભાવ જ રાખે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં મીર કાસીમ પ્રત્યે ધ્યાના સાવ દર્શાવ્યા હતા. ગોડસેની ગાળ છૂટયા પછી ગાંધીજી જો ખેંચી ગયા હોત તા શું એમણે 'ગેડસે ઉપર અદાલતી કામ ચલાવવા દીધુ' હાંત? ગોડસેન સમથ' કહીશુ' કે અસમથ ? ગાંધીજી જેવી મહાન વિભૂતિ તા સવ પ્રત્યે કરુણાની દૃષ્ટિએ જ જુએ ને ! ... વધથંભ પર ચડેલા ઇસુ ખ્રિસ્તે અતિમ વચના એ જ કહ્યું હતુ' ને કે “ફાધર, ગીવ પ્રેમ, ફાર ધે' હું નેટ ને વેટ ધે ડુ'! ભગવાન મહાવીરે પેાતાની તપશ્ચર્યાના કાળ દરમિયાન એમના તરફ ઉપસ‡ કરનારા પ્રત્યે વાત્સલ્યભાવયુકત કરુણા મતાવી હતી. પોતાના ઉપર તેજલેશ્યા ફેંકનાર સમય ગેચાલક પ્રત્યે પણ એમણે કરુણા ને ક્ષમાને ભાવ જ ધારણ કર્યાં હતા. એટલે જ હેમચ`દ્રાચાર્ય' ભગવાન મહાવીર વિશે લખતાં કહ્યુ છે કેઃ कृतापराधेऽपि जने कृपामंथरतारयोः । આમ, અપરાધના ક્ષેત્રે સર્વોચ્ચ સૃષ્ટિ તો આવા મહાત્માઓની હોય છે, જે સમય' કે અસમથ અપરાધીને દયાદ્ર નયને નિહાળે છે. અપરાધીની દશા જોઇ એમને કરુણા ઉપજે છે. અપરાધીનું હિત જ માત્ર એમના હૈયામાં વસેલું હોય છે. અપરાધી પ્રત્યે સાચા દિલથી બતાવેલી દયા કેટલીય વાર ઘણું મોટું કાય કરી જાય છે. સજામાંથી એક વાર ધ્યાભાવથી ખેંચી જતા માણુસનું ધણી વાર હૃદય-પરિવતન થાય છે. ત્યાર પછી તે કરી એવા ગુના કરતા નથી. પોતાના પ્રત્યે થયેલા કાક ગુના વખતે તે પણ, અપરાધી પ્રત્યે, હવે પ્રાપ્ત થયેલ નવા કૃત ભ્ય તરીકે દયા બતાવવા લાગે છે. બતાવવા લા સંસારના ગુનાઓ ઓછા કરવાનું કાય કાણુ વધુ કરી શકે ? ન્યાય કે ક્યા ? સ્થૂળ ભૂમિકાએ તે ન્યાયની જ જરૂર પડે ાનુ ક્ષેત્ર સીમિત રહેવાનું, કારણ કે મનુષ્યની પ્રકૃતિ એવી છે. વળી સમાજનું હિત જોખમાય એ દૃષ્ટ નથી, તા.૧-૬ ન્યાયથી એક દરે ગુનાઓ ધટે છે. માથી ગુના પઢે પા ખરા, અને વધે પણ ખરા. જે આદશ મહાત્માના છે તે વ્યવહારની ભૂમિકા સવ'તે માટે કેટલે અંશે ચાલી શકે? સમાજનાં પેાતાના નૈતિક, ધામિ'ક અને આધ્યાત્મિક સ્તર ઉપર એને ગ્રે બધા આધાર રહે છે. જે સમાજનું એ પ્રકારનું સ્તર જેટલું ઊંચુ' તેટલે અંશે તેમાં ધ્યાના પ્રવતન માટે વધુ અવાર રહે. દુન્યવી દષ્ટિએ પણુ વ્યવહારની ભૂમિકાએ વિચાર કરી તે આ જગતમાં સંપૂર્ણ કાનૂની ન્યાય ક્યારેય શક્ય નથી.. ધમ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જોઇએતા આ સંસારમાં અધે જ ન્યાય પ્રવતે છે. " કેટલાક નાસ્તિક લેકા કહેશે કે આ દુનિયામાં ન્યાય જેવુ' કશું' નથી. ધમ'-શ્રદ્ધાળુ લેાકા કહે છે કે ભગવાનનો દરબારમાં દૂર છે પણ અંધેર નથી. તત્ત્વવેત્તા કહે છે જન્મજન્માંતરની પારમાર્થિક દૃષ્ટિએ જોઈએ તેા ભગવાનના દરખારમાં દર પણ નથી અને અધર પણ નથી. ” જ વ્યવસ્થિત છે. પરમ નિયમને અધીન બધુ જ ક્રમાનુસાર છે. સેમિનાર" લેસ્ટરમાં જૅન લેસ્ટરના જૈન સેન્ટરના નિમત્રથી ૧૯૮૪ના એક ખરમાં કે ૧૯૮૫માં જૈન ધમ, સાહિત્ય, પત્રકારત્વ અને સમાજસેવા વિશે શ્રી મુંબઇ જૈન યુવક સંધના ઉપક્રમે નાના પાયા ઉપર એક સેમિનાર યેાજવાનું વિચારાયું છે. લેસ્ટરĆ જૈન સેન્ટરના પ્રમુખ ડૉ. નટ્ટુભાઈ શાહ અને સમિતિ સભ્યાના સહકારથી વિવિધ પ્રકારની ધાર્મિક તેમ જ સામાજિ પ્રવૃત્તિઓ સરસ આકાર લઇ રહી છે. એ પ્રવૃત્તિઓમાં એક વધુ પ્રવૃત્તિ તે આગામી વર્ષ'માં સેમિનાર યોજવા અંગેની છે. મર્યાદિત સંખ્યામાં પ્રતિનિધિઓ વિવેધ જૈન વિયેટની છાવઢ કરે એવા આશયથી આ સેમિનાર યોજાશે. આશરે ૨૦ ૨૫ પ્રતિનિધિઓ મુંબઇથી પહેોંચશે અને લેસ્ટર, લંડન તથા ખીજા' શહેરાના સ્થાનિક પ્રતિનિધિઓ, કાય કર્તાઓ તેમ જ ખી નિયંત્રિતો આ કાય ક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રતિનિધિએ આ લેસ્ટરમાં ભાજન અને ઉતારાની વ્યવસ્થાની જવાબદારી જે સેન્ટર સભાળશે. મુંબથી પ્રતિનિધિને મેાલવાની જવાબદારી જૈન યુવક સધની રહેશે. જૈન યુવક સધ પણ પ્રતિનિધિએ મેાકલવાની આ જવાબદારી નીચે પ્રમાણે લેશેઃ (૧) જે પ્રતિનિધિએ પેાતાને ખચે જઇ શકે તેમ, હાય તેની પસ ́દગી કરશે. તેમની સખ્યા લગભગ દસની રહેશે. (૨) જે પ્રતિનિધિએ મધ્યમ કે સાધારણુ સારી સ્થિતિના હાય અને પેાતાને ખચે' જઈ શકે તેમ ન હોય તેવા પંદર-વીસ પ્રતિનિધિઓ માટે વ્યકિતગત સ્પોન્સરશિપ મેળવશે, એક વ્યકિતના લેસ્ટર જવા-આવવાના ખચ (યુરોપનાં કેટલાં શહેરાની સાંસ્કૃતિક મુલાકાત સહિત) રૂ।. ૧૫ હજાર દા રહેશે. જે દાતાઓ અથવા ટ્રસ્ટો યુવક સધને શ. પંદર હજાર આાપરો તેમના તરથી એક પ્રતિનિધિને સ્પોન્સર કરવામાં આવ અને તેમનુ નામ ‘પ્રબુદ્ધ જીવન'માં જાહેર કરવામાં આવશે. પ્રતિનિધિની પસદંગી દાતા પોતે કરશે, પરંતુ તેને છેવટની મજૂરી યુવક સંધની સમિતિ આપશે. “ *5* (અનુસ ધાન પૃષ્ઠ ૨૯ પર)
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy