________________
પ્રબુદ્ધ જીવન ' ',
તા. ૧૬-૫-૪ સાધકની સત્યોપાસના
જ પન્નાલાલ ર. શાહ " જે વિચારો બૌદ્ધિક કસોટીમાં પાર ઊતરે, અને એવી ખરેખર સાધક છે કે નહિ તેની અહીં જ કસોટી છે. સત્યકસોટીમાં જે વિચારે યોગ્ય, આચરણીય અને શુદ્ધ લાગે શેકની સહિષ્ણુતા અને સાધકની વિશાળતા–વિશાળ દષ્ટિ એને અપનાવવા હંમેશાં તત્પર રહેવું. જે વિચારો સાથે કોને કહેવાય એને અનુભવ અહીં થાય છે. સહમત થવામાં અંતરાત્મા રજમાત્ર-લેશમાત્ર આનાકાની કરે,
આપણું વિચારે ગમે તેટલાં દઢ હોય, એમાં ગમે તેટલી એ વિચારોને બાજુ પર રાખવામાં કદી પણ પાછીપાની ન કરવી, પછી ભલેને એની રજૂઆત કઈ સમર્થ મહાત્માએ
પ્રતીતિ હોય, વિચાર, મનન અને મનોમથન બાદ એનું
આચરણ કરવા યોગ્ય ભલે હોય, તે પણ આપણી આસપાસનાં કરી હોય.
નેહીઓ, મિત્ર કે અંતે જગત એને અપનાવી ન શકે તે સત્યની સહજ અનુભૂતિ થાય અને જે સત્ય સમજાય નિરાશ કે હતાશ થવાનું કોઈ કારણ નથી. અહીં આત્મએ યોગ્ય સમયે પ્રગટ કરવામાં લેશમાત્ર ભય સેવ નહીં.
નિરીક્ષણ દ્વારા એ શોધી કાઢવાનો પ્રયત્ન કરે જરૂરી એવા લાધેલાં સત્યની વિરુદ્ધમાં હજારે બકે લાખ લે કે છે કે આપણને જે સત્ય લાગ્યું, સત્યની જે ઉપાસના ભલેને હોય. જે સત્ય પામ્યા હેઇએ-નિશ્ચલપણે પામ્યા આપણે કરી છે એ અન્યને સમજાવવામાં આપણી ખુદની હોઈએ, એમાંથી કદી પાછીપાની કરવી નહિ. નીડરપણે,
શી મર્યાદા છે. જગતના જીવો સમજી ન શકે, સમજવા કોઈની પણ શેહમાં આવ્યા વિના, સત્યાચરણ કરવું એમાં છતાં ય સત્યાચરણ ન કરે, ન કરી શકે તે એમના પરત્વે જીવનની સાયંકતા છે.
અણગમો કે તિરસ્કાર દાખવવાની જરૂર નથી. કારણ, વિચારમાં મકકમતા દાખવવાથી સહિષ્ણુતા નહીં રહે એ
સાધકે તે સૌ જીવોની સાથે મૈત્રીભાવ કેળવવાને છે અને ભય રાખવાની જરૂર નથી. એથી સંધર્ષ થશે એવું પણ સ્વને
સૌને સ્નેહ સંપાદન કરવાનો છે. આવા જીવોની પામરતા ચિંતવવાની જરૂર નથી. કારણ, સત્ય કદી પણ પરસ્પર વિરુદ્ધ
પ્રત્યે કરુણાભાવ દાખવી, સ્નેહનું સિંચન કરવાનું છે. હેતું નથી. રજુ થતા ભિન્ન વિચાર સત્યની બીજી બાજુ પ્રગટ આવા આત્મનિમજજન અને મને મંથનકાળમાં આપણે કરે છે એટલું જ. આમ છતાં વિરોધાભાસ જણાય તે સમ- આપણી જાતને કદાચ ધગધગતી ભઠ્ઠીમાં શેકાતી અનુભવીશું. જવું કે આપણું મનમાં રમી રહેલી વાતનું આપણે એકાંગી
એનું કારણ સત્યમાં રહેલી આપણી અટલ શ્રદ્ધા છે. પ્રાકૃતિ દર્શન કર્યું છે. આવું થાય ત્યારે આપણી મર્યાદા સમજી,
પણ આપણું શ્રદ્ધા અવિચળ રહે–રહેવી જોઈએ. સત્યની સપાસકની વિશાળ દકિટ મેળવવા મથવું એ પહેલી ફરજ ઉપાસના અને શોધમાં સફળ ન થવાય તે એથી લેશમાત્ર છે. એકેક પાસાંઓને બધી બાજુથી અભ્યાસ કરવાની વિશાળ
ડગ્યા વિના, પૂર્ણ અને અટલ શ્રદ્ધાથી આંતર નિરીક્ષણ દૃષ્ટિથી જ સત્યને પામી શકાય છે એ પાયાની વાત ભૂલી કરવું, પિતાના પ્રયત્નમાં રહેલી કચાશ શોધવી, જિજ્ઞાસાથી શકાય નહીં.
ફરી ફરી અંતરને ઢઢળવું એ સાધકને ધર્મ છે. એમ કરતાં જે સત્ય લાધે એનું સ્વયં આચરણ ન થાય ત્યાં સુધી કરતાં જ્યારે સફળ થવાય ત્યારે થતે સાત્વિક આનંદ એની પ્રતીતિ અન્યને થઈ શકતી નથી, એ સતત લક્ષમાં . અવર્ણનીય, અકય હશે. એ તે અનુભવી જ શકાય. સાધકની રહેવું જોઈએ. માત્ર વાંચન પરથી મનુષ્ય કેવો છે એ કહી અનુભૂતિને એ વિષય છે. એને માણી શકાય. એ પરમાનંદમાં
શકવાના સામર્થ્ય પર ભલે આપણે મુસ્તાક હોઈએ. પરંતુ મહાલી શકાય. , એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે જેટલું વાંચીએ છીએ યેયનિષ્ઠા, દઢતા, અખૂટ ધીરજ અને અટલ શ્રદ્ધા
એટલું વિચારી શકતા નથી અને જેટલું વિચારીએ છીએ, છતાં ય જયારે પોતાના વિચારોમાં અપૂર્ણતા લાગે, ચિંતન-મનન, અભ્યાસ-અધ્યયન અને સ્વાધ્યાય થાય છે તેની પિતાના વિચારે અયોગ્ય જણાય, પિતાનું દર્શને એકાંગી અભિવ્યકિત પૂર્ણપણે થઈ શકતી નથી. એટલે સવાચન, જણાય, ત્યારે એ વિચારનો ત્યાગ કરવામાં જરા પણ-ક્ષણમનન અને ચિંતનનું મહત્વ સમજી એને આચરણમાં ઉતારવા માત્રને ય વિલંબ ન કરે. એમાં પ્રતિષ્ઠાનો ડર ન રાખ, સદા તત્પર રહેવું. કારણ, આચાર વિનાને વિચાર તદ્દન પિતાના વિચારો હતા એને મેહ ન રાખો. સાપ પાંગળો છે.
કાંચળી ઉતારે એમ સહજભાવે એવા વિચારને ત્યાગ કર. 1 . આચરણમાં મૂકેલે વિચાર અન્યને સમજવા કે શિશ કારણ, સાધનાની પૂર્વ શરત મમત્વભાવ છોડવાની છે. કરીએ તે આપણી દશા “પરોવરે વહિત્ય' જેવી નહિ
મમત્વભાવ એ પરિગ્રહનું કારણ છે અને વિચારોનો પરિગ્રહ’
એ સાધના માર્ગેથી વિચલિત થવાનું એક અને મુખ્ય • થાય. આ૫ણું આચાર અને વિચારમાં સંવાદિતા હોવા છતાં
પરિબળ છે. ગમે તેવા સાધકે પિતાના વિચારે છે એટલે કયારેક એવું પણ બને કે આપણું સંસર્ગમાં આવતી વ્યકિત
સાચાં જ હોય એવું સ્વપ્ન પણ ચિંતવવું નહિ. એવું થાય આપણને સમજી ન શકે, આપણા વિચારો ગળે ન ઊતરે,
તે એ નરી આત્મવંચના હશે. 'ગ્રહણ ન કરી શકે. આવું બને ત્યારે અધીરા થયા વિના ‘માત્ર સત્યશોધકની અખૂટ ધીરજ દાખવવી જોઈએ.' સાધક
આપણું
મન સફળ ન
આંતર નિયા
| માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રામ, મુંબઈ ૪૦૦ ૦૦૫. ટે. નં. ૩પ૦૨૬ઃ મુકણસ્થાન : દે. પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪.