________________
તા. ૧૬--૮૪
પ્રબુદ્ધ જીવન વિદ્વત્તાની સાથે નમ્રતાને સમન્વય
નિમંત્રણુથી અમે બે મહિનાની આ વિદેશની સફરે જઈ
રહ્યાં છીએ. તમારા બધાંનાં પ્રેમ, લાગણી અને શુભેચ્છા સારસ્વતોને ઉજાળે છે
જોઈને આનંદ થાય છે. મારી ભાવના સંધને આંતરરાષ્ટ્રીય “નમ્રતા એ જીવનનું અમૃત છે. જીવન સાફલ્યતાની
ખ્યાતિ અપાવવાની છે. આ માટે હું વિદેશમાં જ્યાં જ્યાં પગદંડી છે. વિદ્વતાની સાથે નમ્રતાનો સમન્વય સારરવતને
જઇશ ત્યાં યુવક સંધની પ્રત્યેક પ્રવૃત્તિનો ચિતાર આપીશ. ઉજાળે છે.” સંધના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે સંઘના
આપ સૌના સહકારથી સંધને મારે એવી મહત્તા અપાવવી પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ અને તેમના ધર્મપત્ની છે.
છે કે કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રશ્ન રાજ્ય કે કેન્દ્ર સરકાર તારાબેન વિદેશયાત્રાએ જતાં હોઈ તેમને શુભેચ્છા આપવા
યુવક સંધના સૂત્રધારના મતને-માન્યતાને વજદવાળી ગણી ગુરુવાર તા. ૩-૫-'૮૪ના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં
એની એવા પ્રશ્ન પર પૃછા કરે. યોજાયેલ શુભેછા સમારોહમાં જણાવ્યું હતું.
આભારદર્શન બાદ અલ્પાહાર લઈ પ્રસંગના મધુર
સ્મરણોને વાગોળતાં સૌ છૂટાં પડયાં હતાં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં આ દંપતિ જૈન ધર્મ અને સંસ્કૃતિ અને સંધની વિવિધ પ્રવૃત્તિઓમાંથી
અસ્થિ સારવાર કેન્દ્ર ત્યાંના સમાજને પરિચિત પણ કરશે જ. વિદેશયાત્રાની તેમની
સંધના ઉપક્રમે “પ્રેમળ જ્યોતિ' દ્વારા કરણ અને આ સફર માટે હું શુભેચ્છા વ્યક્ત કરું છું.
માનવતાનાં કાર્યો છેલ્લાં કેટલાંક વર્ષોથી હાથ ધરાય છે. આ શ્રી ગણપતભાઈ ઝવેરીએ આ પ્રસંગે બોલતાં જણાવ્યું
પ્રવૃત્તિમાં “અસ્થિ સારવાર કેન્દ્રની રવિવાર, તા. ૩૧-૭–'૮૩ના હતું કે ડો. રમણભાઈની આ સંસ્કારયાત્રા છે. તેમની આ
રોજ શરૂઆત કરવામાં આવી. તા. ૨૭–૪–૮ના રોજ વિદેશયાત્રાથી દરિયાપારના આપણા સમાજના લોકોને તેમની
મળેલ કારોબારી સમિતિએ આ પ્રવૃત્તિ હાથ ધરવાને સર્વાનુવિદ્વત્તા માણવાનો સોનેરી અવસર મળશે.
મતે નિર્ણય કર્યો અને સાત સભ્યોની એક ઉપસમિતિ શ્રી સુબોધભાઈ એમ. શાહે જણાવ્યું હતું કે છે. રમણભાઈ નીમવામાં આવી હતી, જેના સંયોજક તરીકે શ્રી પ્રવીણભાઈ પહેલી જ વાર વિદેશ જાય છે તેવું નથી. તેમની આ સફર
મંગળદાસ શાહની વરણી કરવામાં આવી હતી. પરદેશની ધરા પર જૈન ધર્મની જયપતાકા વધુ ઉન્નત રીતે
છે. જે. પી. પીઠાવાલા હાડકાનાં દર્દો જેવાં કે લહેવરાવનારી નીવડે એવી શુભેચ્છા...
ખભાનું જામ થવું કે ઉતરી જવું, ઘૂંટણને દુખા, મણકાની શ્રી સી. એન. સંધવીએ જણાવ્યું હતું કે ડો. રમણભાઈ તકલીફ, શરૂઆતને પક્ષપાત, પિલીય આદિ દરદીની સારવાર વિદેશમાં બેઠાં બેઠાં પણ સંધની પ્રવૃત્તિ પર ધ્યાન આપશે કરે છે તે આ રોગોના નિષ્ણાત છે અને વિખ્યાત જ, ઈંગ્લેન્ડમાં સંધની પ્રવૃત્તિના પ્રચારની સાથે જૈન ધર્મ ડો. મઢીવાલાના શિષ્ય છે. તેઓ દર રવિવારે તેમના વતન અંગેને પ્રચાર પણ કરશે તેવી મને ખાતરી છે.
ધકાન જિ. નવસારીથી મુંબઈ આવે છે અને માનાર્હ સેવા પ્રેમળતિ 'ના સંયોજક શ્રી કમલમેન પીસપાટીએ આપે છે. સેવાભાવે આ કાર્ય કરે છે એટલું જ નહિ પરંતુ શુભેચ્છા વ્યકત કરીને સુંદર ભાવવાહી સ્વરોમાં એક મરાઠી રેલવે પ્રવાસના ખર્ચની રકમ પણ લેતા નથી. સ્વેચ્છાએ ગીત ગાયું હતું.
સેવાભાવથી નિયમિત કામ કેમ થાય એનું તેઓ સરસ સંધના મંત્રીશ્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે ડે.
ઉદાહરણ છે. રમણભાઈ સરળ હૃદયી છે. તેમના નેતૃત્વ નીચે સંધની
આ કેન્દ્રને તા. ૨૯-૧-૮૪ ના રોજ છ માસ પૂરા થયા. એકતામાં વધારો થયો છે. સંધની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેઓશ્રીએ
આ સમય દરમિયાન ૨૭ રવિવારમાંથી વિજયાદશમીને દિવસ પ્રાણ પૂર્યા છે. ડે. રમણભાઈ પાસે વિદ્વત્તાની સાથે જે
બાદ કરતાં ૨૬ રવિવારે કેન્દ્ર પ્રવૃત્તિમય રહ્યું હતું. આ સમયસરળતા છે તે અદ્ભુત છે.
ગાળામાં ઓછામાં ઓછા દરદીઓની સંખ્યા ૧ અને
વધુમાં વધુ સંખ્યા ૭૫ની હતી. ૨૬ રવિવારમાં કુલ દરદીઓ - દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિના શિક્ષણ વિભાગના અધ્યક્ષ
૧૨૦૭ હતા. એટલે સરેરાશ સંખ્યા ૪હની થઈ ડો. ગુણવંત શાહ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.
હાડકાના અનેક પ્રકારના દરદીઓએ આ કેન્દ્રને લાભ તેમણે શુભેરછા વ્યકત કરતાં જણાવ્યું હતું કે કેટલાંક યુગલને જોઇને આંખ ઠરે છે. શાહ-દંપતી આવાં યુગલે
લીધે છે. તે પૈકી મોટા ભાગના દરદીઓને સારું થયું છે,
૬ વર્ષના બાળકથી માંડીને ૭૦ ૭૫ વર્ષની વયેવૃદ્ધ માંહેનું છે. તેમની વિદ્વત્તા અને જૈન ધર્મ અગેને તેમને
વ્યકિતઓએ જુદાં જુદાં દરની સારવાર લીધી છે. કેટલાંક ઊંડો અભ્યાસ પ્રશંસનીય છે.
દરદીઓ પૂના, ડેલહાપુર, અકોલા, કલકત્તા આદિ દૂરના સંધના સહમંત્રી છે. ધનવંત ટી. શાહે જણાવ્યું હતું સ્થળેથી પણ અત્રે સારવાર લેવા ખાસ આવ્યા હતા, કે ડો. રમણુજાઈ પાસે દૃષ્ટિ છે, વ્યવસ્થાશકિત છે તેને
હાડકાનાં દરમાં ધીરજ અને ખંતપૂર્વક માલીશ અને લાભ સંધને મળ્યો છે. જૈન પત્રકાર-લેખકને સેમિનાર
કસરત ખાસ જરૂરી છે ડે. પઠાવાલા અને તેમના મદદનીશ ઈગ્લેન્ડમાં જવાની તેમની ભાવના પ્રશંસાપાત્ર છે.
આ અંગે જરૂરી સૂચના અને સમજણ વિગતથી અને સંઘના ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ ઝવેરીએ ડો. રમણભાઇને નજરોનજર દેખાડીને ખ્યાલ આપે છેઘણાં દરદીઓને તથા છે. તારાબેનને ચંબહાર અર્પણ કરી શુભેચ્છા દર્શાવ્યા માલીસની મુશ્કેલી રહે છે. યોગ્ય અને તાલીમ પામેલી વ્યકિતની ખાદ છે. રમણભાઇએ જણાવ્યું હતું કે જેના સેન્ટર, લેસ્ટરના આ કામ માટે જરૂર છે.