________________
પ્રબુદ્ધ જીવન -
તા. ૧૬-પ-૮૪ સૈન્ય, કિલ્લાઓ, દ્રવ્યપ્રાપ્તિ, યૌદ્ધાનું ગૌરવ, શત્રનાં લક્ષણ, આરસની એક નાનકડી તકતીમાં પિતાનું નામ કોતરવા એનું માપ કાઢવું, ઘરભેદુ વગેરે વિષયોની છણાવટ કરી માટે દાનવીર સજજને લાખોનું દાન આપે છે જયારે સંતન્યાયપૂર્ણ અને નીતિપૂર્ણ બંધ આવે છે. આ બધ વ્યાવ
કવિનાં એક એક શબ્દ પથ્થરસ્થ છે. આ એક અભૂતપૂર્વ હારિક છતાં નીતિના ભેગે કે સગવડિયું નથી પણ કવિએ વિચ- ઘટના છે. ક્ષણ અને કુશાગ્ર બુદ્ધિથી શાણપણયુક્ત માર્ગદર્શન આપ્યું છે. સંતકવિની પ્રતિભાને-પ્રજ્ઞાન અને તપશ્ચર્યાને ઉદાત્ત , કુળને ત્રીજો અને છેલ્લે ખંડ છે: પ્રેમ અર્થાત કામ. સલામી છે. માનવીમાં જે સ૬-ઈશ્વરને અંશ છે, તેનું
પ્રેમીઓનું પ્રથમ મિલન, પછી વિખૂટા પડવું, વિરહ- ગૌરવ છે. વેદના, મિલનની ઝંખના, ઉત્કંઠા, અભિસાર, સ્વપ્નાવસ્થા, “કુરળ” ગ્રંથ લગભગ અઢાર વર્ષ સુધી તે તમિળમાં જ ફરી મિલન, પ્રેમનું પ્રફુલ્લન, પ્રેમકલહ, રીસામણું-- વંચાતો રહ્યો. બસો વર્ષ અગાઉ મિશનરી કન્ટેનશીઅસ મનામણ, પ્રેમનું ગૌરવ, સાન્નિધ્યને આનંદ-ઉલ્લાસ, બેસ્થીએ પ્રથમ બે ખંડને લેટિનમાં અનુવાદ કર્યો. રેવ. જી. પ્રેમિકાનું સૌન્દર્ય, ગુફતેગુ, સંયોગ - વિગની ઘટનાઓનું યુ. પોપે તેમ જ ડે. ગ્રેગ્યુલે જર્મન અને લેટિનમાં અનુવાદ રમણીય નજાકતસભર, રંજક અને આસમાની (Romantic, કર્યો. ઈ. સ. ૧૮૨૦ થી ૧૮૮૬ની વચ્ચે એફ. ડબલ્યુ. એલીસ, વર્ણન કર્યું છે. જ્યાંય ઔચિત્યભંગ કે મર્યાદાનું ઉલ્લંઘન ડબલ્યુ. એચ. યુ. ઈ. જે. રોબિન્સન, જે. લેઝારસ નથી, તેમ જ અશિષ્ટ શબ્દપ્રયોગ નથી. માત્ર સાત્ત્વિક પ્રેમનું વગેરેએ સમગ્ર “કુરળને અથવા અમુક ઋચાઓને અનુવાદ અભિનવ ચિત્રણ છે.
કર્યો. એમ. એરિયલ અને એમ. ડી દુમતે કેટલાક ભાગને આ સમગ્ર વિચાર-મણુકાઓમાં રેશમની દેર સમ પરોવાયેલી કેન્ચમાં અનુવાદ કર્યો હતો. બધાને એકસૂત્રે બાંધતી અર્થસભર ઉકિત કવિએ એક
ઉપરાંત શ્રી વી. વી. એસ. અયર, યેગી સુધાનંદ ભારતી, ઋચામાં આલેખી છે.
એ. રંગનાથ મુદલિયાર, સી. રાજગોપાલાચારી, જી. વન્કમી કવિ કહે છે: “ક્ષણિક પદાર્થોને શાશ્વત માની લેવા નાથન અને એચ. એ. પિપ્લેએ અગ્રેજીમાં અને સાને જેવી મૂર્ખાઈ બીજી કોઈ નથી.'
ગુજીએ મરાઠીમાં અનુવાદ કર્યો છે.
૧૯૩૦માં “કુરળ”ની ૧૦૭ પ્રકરણની ૧૦૩૬ અચાઓને - સંતકવિ તિસ્વલ્લુવરે “કુરળીના ત્રણ ખંડમાં માનવ- ગુજરાતી અનુવાદ શ્રી નાજુકલાલ નંદલાલ ચેકસીએ કર્યો, જીવનને સ્પર્શતા અને માનવજીવનને ઉત્કૃષ્ટ કેમ બનાવી જે ભિક્ષુ અખંડાનંદે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયના ઉપક્રમે શકાય, એને સ્પર્શતાં તમામ પાસાંઓને કુશળતાથી આવરી ઉપદેશ સારસંગ્રહ' નામે પ્રગટ કર્યો. આ ગ્રંથને પ્રથમ ભાગ લીધાં છે. જીવન જીવવાની કલાને અને અણુમેલ તમિળ વેદ' અર્થાત ઋષિ તિરુવલ્લુવરનાં બેધવચન રૂપે છે. ગ્રંથ છે.
૧૯૭૧માં શ્રી કાન્તિલાલ કાલાણીએ “કુરળ'નો ગુજરાતીમાં - કવિએ વ્યકિતમાંથી વિભૂતિ થવાને, પામરમાંથી પરમ- અનુવાદ કર્યો જે યુનિવસીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત થવાને, તમામ બંધનોમાંથી મુક્ત થવાને રાજમાર્ગ નિદેશ્ય રાજ્ય પ્રગટ કર્યો. છે. તમિળવાસીઓને સંતકવિ પ્રત્યે જે આદર છે તેની હમણું “કુરળ'ને અનુવાદ ચેકે વેકિયાની ચેક ભાષામાં આપણને કલ્પના પણ આવી શકે એમ નથી.
થઈ રહ્યો છે, અને નજીકના ભવિષ્યમાં પ્રગટ થશે. .
સંત તિસ્વલ્લુવરનાં જીવનની એક માર્મિક અને અભૂત ક ૧૯૭૫ ની આસપાસ મદ્રાસમાં સંતકવિનું ભવ્ય ઘટના છે!
સ્મારક રચાયું જે વેલુરકુટ્ટીના નામે ઓળખાય સંત તિરુવલ્લુવરે લગ્ન બાદ પહેલી જ વાર ભોજન છે. આ સ્મારક કલ્પનાતીત, અત્યંત ગૌરવપૂર્ણ અને પીરસતી પત્ની વાસુકિને થાળી પાસે એક પ્યાલામાં પાણી “વ્યાતીભવ્ય છે. '
અને એક સેય મૂકવાની આજ્ઞા કરી. પતિવ્રતા પત્નીએ એ ભેયતળિયે ચાર હજાર પ્રેક્ષકે બેસી શકે એવું
આજ્ઞા અંત સુધી પાળી. એશિયાનું સૌથી મોટું ઓડિટોરિયમ છે. એ જ ઈમારતને મૃત્યુશા પર પડેલી પત્નીએ અંતિમ ઇચ્છા તરીકે અડોઅડ એક પથ્થરને રથ બનાવ્યું છે. કલાકારીગરીવાળા. ઉપયુંકત આજ્ઞાનું રહસ્ય જાણવા માંગતા કવિએ કહ્યું : એનાં પૈડાં બે માળ જેટલાં ઊંચાં છે. મુખ્ય ઈમારતની
પીરસતી વખતે ભાતને એકાદ દાણો પડી જાય, તે. અગાશીમાંથી આ રથની દહેરીમાં પ્રવેશી શકાય છે. જ્યાં સોયથી ઉપડી, પાણીથી ધોઈ ઉપયોગમાં લઈ શકાય, એ સંતકવિની કાળા પથ્થરની અદભુત પ્રતિમાની સ્થાપના આશયથી પાણી અને સોય મૂકવાની આજ્ઞા આપેલી પણ કરવામાં આવી છે. સભાગારની ઉપર તરફ મોકળાશવાળી તારી દક્ષતાથી મારે એને કદી ઉપયોગ કરે ન પડે.” ગેલેરી છે, જેમાં ગ્રેનાઈટ પથ્થરમાં દસ દસ ઋચાઓનું એક પરમશાંતિ સાથે વાસુકિએ દેહ છે. પ્રકરણ એમ ૧૩૦ પ્રકરણો અક્ષરશઃ કોતરવામાં આવ્યાં છે.
આ ઘટના સંતના દાંપત્યજીવન વિષે ઘણું ઘણું કહી દરેક વિભાગને જુદા જુદા રંગના ગ્રેનાઈટમાં કરવામાં જાય છે. અરસપરસ અટલ વિશ્વાસના દષ્ટાંતરૂપ છે. આવ્યાં છે. સફેદ, આછો લીલે અને ગુલાબી રંગોમાં કવિની ભાતને એક દાણો પણ ન વેડફાય તેની તકેદારી, આવું ભાગ્ય સ્મારક ભારતમાં કઈ સંત કે કવિનું જીવહિંસા ન થાય તે માટે ધોઈને ઉપગમાં લેવાની સજગતા ચાયું નથી.
* બતાવે છે કે કવિએ પિતાના જીવનની એક પળ-વિપળ પણ ' સંત તિરુવલ્લુવરે લખેલ એક એક અક્ષર પથ્થરમાં નિરર્થક ખચી નહિ હોય અને અવિરત ચિંતન અને મનનના બદ્ધ અને સ્થાયી થઈ ગયો છે.
પરિપાકરૂપ “કુરળ” ગ્રંથ માનવજાતને પ્રાપ્ત થયે એ માટે . આપણે સદા ગણી અને અનુગ્રહીત રહીશું..