SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૮૪ પ્રબુદ્ધ જીવન અજોડ સદગુણ અહિંસા છે. સત્યનું સ્થાન પણ અહિંસા આત્મસંયમની ખજાનાની જેમ જ રક્ષા-કરો: આ જીવનમાં પછી જ આવે છે. અહિંસા સર્વોત્તમ ગુણ છે. તમામ એથી ચડિયાતી સંપત્તિ બીજી એકેય નથી. વાસના પર પાપની વણજાર હિંસાની સાથે આરંભાય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ વિજય મેળવનારની પ્રતિભા પહાડ કરતાં પણ મહાન છે.” જીવને પણ ઉગારવાને વિચાર પ્રેરે તેને સન્માર્ગ" કહે. ઈન્દ્રિયનિગ્રહ, વૃત્તિનિક્ષેપ કામ, કે, લોભ વગેરે અહિંસાવતની પ્રતિજ્ઞા કરનારને મહિમા કરો.” કષાયોનું ઉપશમન અને ક્ષય વગેરે તો પણ સંતકવિએ જૈન શાસ્ત્રના અહિંસા મૂત્રમાં લખ્યું છે: “મતિમાન આલેખ્યાં છે. મનુષ્ય તમામ પ્રકારની યુકિતઓથી વિચારીને અને તમામ ત્યાગ, સંસારની અસારતા, કર્મબંધન, પરિગ્રહ, વિષે . પ્રાણીઓને દુઃખ ગમતું નથી, એ હકીકતને પિતાના જાત કવિ કહે છે. “અપરિગ્રહ વ્રત જ ખરું વ્રત છે. એક પણ અનુભવથી સમજીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી.” વસ્તુને પરિગ્રહ ફરીથી તેને જાળમાં ફસાવી દે છે. નિ:સંગ સંતકવિએ આ જ વાત કહી છે: બની જાઓ, સર્વ સંગપરિત્યાગથી જ અપાર આનંદ મળે છે. પ્રાણુ સર્વને પ્રિય છે. એટલે પિતાના પ્રાણને બચાવવા જન્મ-મરણના ફેરાને અંત લાવવાનું નકકી કર્યું હોય માટે અન્ય જીવોને પ્રાણ હરી ન લેતાં. તે એ માટે દેહ પણ ભારરૂપ બની જાય છે. તે પછી બીજા તે કેટલા બંધ છે? જે ક્ષણે આસકિતને લેપ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીના એક પ્રશ્નના જવાબમાં પણ તે જ ક્ષણે જન્મ-મરણનું ચક થંભી જાય છે.” આ જ વાત કહી છે. “આ મુદ્ર શરીરમાં આશ્રય લેવાની આત્મા શા માટે તપેરવી મહાવીરે સાડાબાર વર્ષ દીર્ધતપ કર્યું. અનેક ઈચ્છા કરતે હશે ? શું એને પિતાને શાશ્વત નિવાસ નહિ પરીષહ સહ્યાં. પણ કોઈ જીવમાત્રની પણ હિંસા કરી નહિ. હોય ?” છેલ્લું કથન ખૂબ અર્થગંભીર અને માર્મિક છે. અને સમતાભાવે વેદના વેઠી. મહાવીરના જીવનની આ અપૂર્વ ઘટનાને સંતકવિએ સીધી “કુરળમાં ઉતારી છે. માનવીય પુરુષાથ:-જૈનદર્શન પુરુષાર્થવાદી છે, સંતકવિ કહે છે : સંતકવિએ લખ્યું છે આ અશકય છે ' એમ કહી કેઈ કામથી પાછા હઠતાં નહીં. દેવ વિરુદ્ધ હોય તે પણ તેને શરણે ગયા યાતનાઓને ધીરજપૂર્વક સહન કરવી અને જીવહિંસા. વિના ઉદ્યમી મનુષ્ય નિરંતર પુજાથે કરે છે (પ્રારબ્ધને ન કરવી એમાં સમગ્ર તપને સમાવેશ થઈ જાય છે.' પુરુસાર્થ દ્વારા પ્રતિકારની ભાવના છે.) . ય માટે હિંસા કરી આશીર્વાદ પ્રાપ્ત કરનારને સંતે દાન, પરકાયં–તત્પરતા ઉદારતા, પરોપકાર કૃતજ્ઞતા ક્ષણસખત વિરોધ કર્યો છે. આવા આશીર્વાદ ધૃણાસ્પદ સ્વીકાર વગેરેને મહિમા સંતકવિએ ખૂબ ગાય છે. કવિ લેખાગ્યા છે. ડે. આબર્ટ સ્વાઈઝરે જે જીવન પ્રત્યેને કહે છે: “સજજન પુરુષોએ સ્વ-પરિશ્રમથી એકત્ર આદર-Reverence to Life કહ્યો છે. એનું જ પ્રતિપાદન કરેલી સંપત્તિ પરજનહિતાય જ હોય છે. અને છેલ્લે કરતાં કવિ કહે છે કે: એમણે, સંકટમાં પણ ખૂબ હસે એવી અમૂલ્ય સલાહ ઉચ્ચારી છે. - જે હિંસાથી ડરીને ચાલે છે અને જીવનને આદર અંતમાં સંતકવિએ નિર્વિકલ્પ અવસ્થાની છેવટની વાત કરે છે તે શ્રેષ્ઠ છે. પણુ કહી છે. ' નિરામિષ આહાર:- હિંસક અને દયાહીન વૃત્તિ વગર માંસાહાર સંભવી શકતા નથી. કવિએ કહ્યું છે કે “હિંસા કરી જીવનાર લે કે શબનું માંસ ખાનાર જે છે. પિતે તગડે | કુરળને બીજો ખંડ - વિભાગ “સંપત્તિ' અર્થાત અને થવા જે અન્યનું માંસ ખાતે હોય, તે દયાની લાગણી કેવી લગત છે. જેમાં મુખ્યત્વે રાજ્ય કારભારને પ્રાધાન્ય આપ્યું છે. રીતે અનુભવે ? માંસાહારીના હૃદયમાં દયા જોવા મળતી નથી. ઉપરાંત વિદ્યા, શિક્ષણ પ્રત્યે અનુગ્રહ, શાણુ માણસનો માંસાહાર માટે પશુઓની હત્યા કરવી નિષ્ફરતા જ છે.' સંગ, સમજણ, સજ્જનની મૈત્રી, સમય પારખીને આચરણ, સંકટ સમયે હિંમત, આચારશુદ્ધિ, દઢ સંકલ્પશકિત વકતૃત્વતપ:-જેમણે પોતાની વૃત્તિઓ અને કષા પર વિજય શકિત, મત્રોગ્ય મિત્ર, જુગાર, મદિરાપાન, વૈશ્યાગમન, મેળવ્યો તે જિન કહેવાયા. પિતામાં રહેલા શત્રુ પર વિજય દુરાચાર, કુલીનતા, યોગ્યતા, મહત્તા સન્મા' વપરાતું ધન, પ્રાપ્ત કર્યો તે અરિહંત કહેવાયા. સંતકવિએ એ જ સંસામાં કુટુંબની ઉન્નતિ, વગેરે વિષયો અને નીતિનિયમોના અનુશીલનની કહ્યું છે કે પિતાના પર પ્રભુત્વ મેળવનારને સૌ પૂજે છે.' વિશદ સમજણ આપી છે. તપ દ્વારા શકિત હાંસલ કરનાર મૃત્યુ પર પણ વિજયી ખેતી વિષે કવિ કહે છે કે ખેતી એ જ મુખ્ય થાય છે. તમામ શત્રુઓને હણવાની શકિત તપમાં જ રહેલી છે. ઉદ્યોગ છે. ખેડૂતે સમાજની ધરીરૂપ છે અને ધરતીને તપશ્ચર્યા કરનાર જ આત્મહિત સાધે છે.” ખેડનાર જ સાચું જીવન જીવે છે. બીજા તો એને અનુસરે છે. સંયમ :- પંડિત સૂત્રમાં લખ્યું છે: “જે માણસ ભલેને અને એશિયાળે કેટલો ખાય છે. કૃષિકાર હાથ જોડી બેસી મહિને લાખે ગાયનું દાન કરે તેના કરતાં ય જે માણસ રહેશે તે અનાસકત એ પણ સહન કરવું પડશે.' કશું ય દાન નથી કરતે પણ પોતાની જાતને સંયમમાં રાખે છે. રાજ્ય કારભાર અને રાજકારણમાં રાજવીઓના ગુણ, તે જ શ્રેષ્ઠ છે.” યુદ્ધ માટે સ્થાન - પરીક્ષા, વ્યુહરચના, વિશ્વાસ અને - સંતકવિએ લખ્યું છે: “આત્મસંયમ વર્ગનું દ્વાર છે. કાળની કસોટી, ન્યાયી સરકાર, પ્રજાનું હિત, ગુપ્તચર , , પણ અનિયંત્રિત વાસના અનંત અંધકાર માટે રાજમાર્ગ છે. સેવા, સચી, કાર્યપદ્ધતિ, રાજદૂત, રાજવી, સાથેનું વર્તન 1ણ કહી છે.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy