SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ * પ તા. ૧-૪-૮૩ ધાંધાટ શરૂ થઈ જાય છે. નિત્યને વિવાદ એમના વનમાં વિખવાદ સર્જે છે. શરૂઆતના આભાસી અનુરાગમાં ખટરાગના પ્રવેશ થાય છે, અને રાજના વધતા જતા એ ખટરાગ અતે વિનાશક આગનુ સ્વરૂપ લે છે: : ' પ્રબુદ્ધ જીવન પતિ પત્નીના સંબંધે પ્રેમની ઉષ્માથી યુક્ત, ભાવની ભીનાશથી ભરેલા અને સંશયથી પર હોવા જોઈએ. પત્નીઃ અન્યા પછી પણ સ્ત્રીએ પતિની પ્રિયતમા બની રહેવાનુ છે, એ વાત ભૂલાવી ન જોઇએ તેમજ પતિએ પણ પ્રિયતમ બની પોતાની પત્ની પ્રત્યે અનન્ય વફાદારી દાખવવી જોઇએ. સવભૂતિએ ઉત્તરરામચરિત'માં રામ અને સીતાના દાંપત્ય પ્રેમનુ હૃદય ંગમ વણ ન કર્યુ છે. : "भद्वैतं सुखदुःखयोरनुगतं सर्वावस्थासुद् નિશ્રામાં દૃયસ્ય યંત્ર નરસા શિશ્નના રસ 1' “ જીવનની કોઈપણ અવસ્થામાં જે અદ્ભુત સાધી શકે, હૃદય જ્યાં સાચા વિશ્રામ પામી શકે તેમજ વાકય પણ જેના રસને ઘટાડી શકે નહિ, તે જ સાચા દાંપત્ય પ્રેમ! આશા! સેવા: આજ્ઞાંકિત સેવા પ્રાપ્ત થવા એ પણ એક સૌભાગ્ય છે. વળી સેવા સાથેના આપણા વ્યવહાર પણ પરિવારના આત્મીયજને જેવા જ રહેવા જોઇએ. ńતિશ્યમ : અતિથિઓનુ આગમન એ ગૃહસ્થાશ્રમનુ ગૌરવ છે. ગૃહસ્થીના બારણે સન્મિત્ર, સ્વજને અને સતાનુ સદા સ્વાગત થાય છે. એ તા પ્રાથે છે કે ખરા મિત્રો અને સતા ધરે મુજ આવતા રહેજો, અને સચ્ચાઈની લક્ષ્મી સદા ભવને વહી રહેજો; પરસ્ત્રી માત હું માનું, પરાપુ દ્રવ્ય માટી હૈ, પ્રભુ! નાનકડું ઘર મારુ, સદ્ય તારું જ મ ંદિર હૈ' મુલૂનનમ્ સૃષ્ટિમાં વિલસતા ઇશ્વરી સૌને નીરખવા ખે આંખ જાણે કે ઓછી પડતી હોય તેમ માણસ લગ્ન કરીને બીજી બે ખાના સહકાર વાંચ્છે છે. માણસે ગૃહસ્થાશ્રમનું આ ગૌરવ સમજી લેવુ જોઇએ. લગ્ન એ કેવળ ભાગવિલાસ માટેના પરવાનેા નથી, પરંતુ જીવનસાથીના સથવારે જનસેવાનાં કાર્યો કરતાં કરતાં શિપૂજન કરવાનુ ત્રીજે દિવસે આર્ભમાં શ્રી કે. પી. શાહે શ્રી બાળાભાના આભાર માન્યો હતો. તેમના વ્યાખ્યાનના વિષય હતા : ‘ઉમાશંકર અને સુંદરમ.' આજે માણુસ ગંદુ કે મેલુ' પાણી પીતા નથી, પરંતુ વિચારો કે વિત્ત ગમે તેવાં મલિન હોય તેા પણ સ્વીકારી લે છે. ખરાબ વ્યક્તિ ખાડામાં લઈ જશે, પાપના પૈસા પતનના માર્ગે ધકેલશે, અનેતિક ભાગ જીવનમાં ભીતિ નિર્માણ કરશે અને અશ્લીલ વિચારો આડે માગે ચડાવી દેશે. તેથી એવી વ્યકિત, વિત્ત વસ્તુ કે વિચાર ઘરના ઉંબરાની બહાર રહે એમાં જ કુટુંબનુ ધ્યેય છે. ગૃહલક્ષ્મીએ ખરાનુ પૂજન કરી ઉંબરામાં રહેલા દેવને પ્રાથના કરવી જોઇએ કે, હે પ્રભુ! મારા બારણે સેતાનનુ નહિ, સંતનું સ્વાગત હે; અલક્ષ્મીનુ' નહિ, લક્ષ્મીનું પૂજન હો ! મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળા રોગ નહિં પરંતુ પ્રસાદથી પ્રાપ્ત થતી પ્રસન્નતા વ્યાપી રહે; કુવિચાર કચરા નહિ પણ સદ્વિચારોનું સામ્રાજ્ય સજા રહે !' ગૃહસ્થાશ્રમમાં જે આવી ગરવી દીક્ષા પામ્યા હોય તે સમાજના એક સારી સદસ્ય કે રાષ્ટ્રના એક અચ્છા નાગરિક બની રહે, તેમાં શું આશ્ચય? કુટુંબની માકૅ સમાજ કે રાષ્ટ્રના સભ્યા વચ્ચે પણ વય, વિદ્યા, અભિરુચિ, સ્વભાવ કેઃ ધ્યેય વગેરેની અસમાનતાને કારણે કેટલેાક વિસંવાદ સ રીતે રહે, પરંતુ પરસ્પર પ્રેમભાવ હોય તો આ અધા ભેદ. ગૌણ બની જાય છે. ગૃહસ્થાશ્રમનું ગૌરવ સમજનારા માનવ રાષ્ટ્રના ગૌરવને પણ વધારશે એ નિર્વિવાદ ઘટના છે ! –પ્રસ્તુ ઉમાશંકર અને સુન્દરમ્ Éä કૃષ્ણવીર દીક્ષિત શ્રી ભોળાભાઇએ આ સત્રને એક પ તરીકે ઓળખાવીને તે યાજવા બદલ જૈન યુવક સંધને અભિનન્દન આપ્યાં હતાં તેમણે કવિતાના સામાજિક કર્તવ્યને મહિમા કર્યાં હતા. તેમણે કહ્યું : સમાજમાં બધા જ લેા કવિતા વાંચતા નથી પણ કવિતા લખાતી જ બંધ થશે તેા હૃદયમાં અભિરુચિ ધડવાની શબ્દોની જે શક્તિ છે તે લુપ્ત થઈ જશે. સમાજમાં કાવ્યનું નિર્માણ થતું જ રહેવુ જોઇએ. કવિતાનું કામ વિચારને ભાવરૂપ બનાવી ભાવક સુધી, સમાજ સુધી પહોંચાડવાનુ છે. કવિની વાણીના રણકા આપણે ભકત ન હોઇએ તો પણ આપણને હલાવી જાય છે. ઉમાશંકર અને સુંદરમ આપણા સમયના, સમકાલીન કવિએ છે. કવિતાની * ૨૯ પ્રભુદશન કરનારા માણસ જગતમાં હાઇને માધ્યમ છે. સવ દુભવી કેમ શકે? .: મિષ્ટાનવનું દે એના અથ એવા નથી કે ઘરમાં જ મિષ્ટાન્ન બનાવવું. ઘરનુ વાતાવરણ જ એવુ પ્રસન્ન હોવુ જોઇએ કે થાળીમાં જે કઈ પીરસાય તે મીઠુ જ લાગે, કલેશ કંકાસથી યુકત વાતાવરણમાં મિષ્ટાન્ન પણ ઝેર જેવું લાગે છે, જ્યારે પ્રેમાળ સબંધો સૂકા રોટલામાં પણ માય સર્જે છે. સાપો સમુતે હિ શ્વેતત-સત્સંગ એ અત્યાવશ્યક વાત છે. પોતાનુ ધર આશ્રમ જેવું પવિત્ર ખતી રહે તે માટે ભારતીય નારી ખરા-પૂજન કરે છે. ઉંબરો એટલે લક્ષ્મણરેખા !... ઘરમાં કઈ વ્યકિત, કયા પ્રકારનું વિત્ત, કઈ વસ્તુએ અને કેવા વિચારો પ્રવેશે, તે ઉંબરા પર નક્કી થવું જોઇએ. વાત ધ સ ંવેદનાના સંદર્ભ'માં કરવી હોય તેા કાન્તની કવિતાની વાત કરવી જોઇએ. કારણ કાન્ત, ધમ' વિષયક કંટાકટીમાંથી પસાર થયા હતા. જો કે કાન્તની પ્રતિભાને સચ્ચ આવિષ્કાર સાગર અને શશી'માં અનુભવાય છે. ધર્માન્તર પછીની કાન્તની કવિતા બાઈબલના સંદર્ભમાં અવતરતી લાગે છે. બલવન્તરાય ‘એગ્નોસ્ટિક' કવિ હતા. ‘ધિર છે કે નહિ તેની ચિંતામાં એ પડયા નથી. કવિ સુંદરમને કાવ્ય-દીક્ષા રામનારાયણ અને બ. ક. ઠા. પાસેથી મળેલી. : સુદરમ્ યાગ માર્ગે વળે છે, ત્યારે પોતાના એ માનસશિષ્યને ઢાકાર પ્રથમ તા વારે છે પણ પછી કહે છે ‘તુ નવા માર્ગે વળે છે તાય તને હું આશિષ આપું છું. ધમ–સવેના સબંધમાં એક વાત શકાની પણ છે. શંકાનુ પણ મહત્ત્વ છે. કારણ, શકા કરનાર મનુષ્ય અંદરથી જિજ્ઞાસુ છે. ધર્મના અન્વેષણમાં પડનારને શંકા થયા વિના રહે જ નહિ. સુદરમ્ આર ંભમાં પ્રભુ સબંધી જે રચના કરે છે તેમાં ભકિતભાવ સહજ રૂપે પ્રગટે છે..
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy