________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૩
યુ. મનુષ્ય, પુખીને જ શિકાર નથી કરતા. અનુષ્ય મનુષ્યને પણ હણે છે. તે કવિ પરમતત્ત્વની ખાજ દરમિયાન દુરિતની શાવ પણ કરે છે. મનુષ્ય આગળ વધતાં વધતાં પોતાના વિકાસક્રમમાં બ્રહ્મદર્શન સુધી પહેાંચી ગયા છે. સુંદરમ્ કહે છે ક મનુષ્ય મનુષ્યમાંથી પૂર્ણતર અને પૂર્ણ તમ મનુષ્યની ભૂમિકા સુધી પહોંચવાનું છે. પણ ત્યાં, સુંદરમની બાબતમાં કવિતા અને દર્શન વચ્ચે ત જણાય છે. કવિતામાં `ન જરૂર આવી શકે પણ તે ભાવરૂપ નીને રસરૂપ બનીને આવવું જોઈએ. કવિતામાં દશન ઓગળીને એકરસ થવુ જોઈએ કવિતા અને દર્શન વચ્ચે ત રહેવુ ન જોઇએ. ચેટ' એટલે કે વિચાર પણ કવિતામાં લાગણીરૂપે આવવા જોઇએ. એક મત એવા છે કે ધમ'સંવેદના જેમાં પ્રગટ થઈ હોય તે કવિતા મેજર્ નહિં પણ માઇનર કાર્ટિની કવિતા બને છે. વામનનાં ત્રણ વિરાટ પગલાં પછી ચાથું પગલું તે પૃથ્વી ઉપર પરમ તત્ત્વના અવતરણુરૂપ છે, સુંદરમ આ ાન પછી . પણ અનેક કવિતા લખી છે. યાત્રા'માં શ્રી અરવિંદ અને શ્રી માતાજી વિશેનાં કાવ્યો છે. સાવિત્રી'ના અનુવાદ પણ આપણને મળે છે. દિવ્યચેતનાનુ અવતરણ અને તેને પરિણામે સુધાનાર જગતનું ‘ટ્રાન્ફ્રામેશન' શ્રી અરવિંદ અને શ્રી માતાજીના માધ્યમદ્રારા થશે એવી સુંદરમની શ્રદ્ધા છે. રવીન્દ્રનાથની ગીતાંજલિ”માં સવેદના છે. સુંદરમાં શ્રી માતાજી પ્રત્યેની જે ભકિતભાવના છે તેની નિન્દા કરવાના સવાલ જ નથી. મુખ્ય મુદ્દો કવિતા લેખે તે કેટલાં પ્રમાણમાં આસ્વાદ્ય છે! કવિની પોતાની ધસવેદના ભાવકની ધમ સંવેદના લેખે કેટલે અંશે સ્વીકાર પામે છે એ શુદ્ધ કવિતાના પ્રશ્ન છે. કવિ સુંદરમના ધમલક્ષી, ધમસ વેદનાલક્ષી સ્વાનુભવી કવિતા દ્વારા ભાવકના પોતાને અને છે ? મુખ્ય મુદ્દો આ છે. સુંદરમની કેટલીક કવિતા મારી બંસીમાં ખાલ ખે વગાડી તું જા' અથવા મેરે પિયા તો અમર સુહાગી, મૈ' તે પલપલ પ્યાસી' અથવા ‘કાહા રતિયા બનાઇ?' આ બધી રચના સુંદરમૂના હૃદયમાંથી સીધી સહજ રીતે આવી છે. તે તેમની આંતરિક સવેદનામાંથી જન્મેલી રચના છે.
૨૦
તેમાં પ્રાતિક વિચારો પણ વ્યકત થાય છે. ઈશ્વર સામેના વિરાધ પણ જણાય છે. પછી સુંદરમ્, જે કવિતા રચે છે તેમાં સહેજ પરિવતન અનુભવાય છે. નમુ’ તને પથ્થરને ? નહીં નહી શ્રદ્ધા તણા આસનને નમું નમું સુન્દરમ્ ના મૂર્તિ પૂજાનો વિરોધ અહીં જોઇ શકાય છે. શ્રીધરાણીએ પણ એ રીતે *પૂજારી પા જા' કાવ્ય રચીને મૂર્તિપૂજા સામે વિધ દર્શાવેલા. આપણી ગુજરાતી કવિતા ઉપર ત્યારે એ વિભૂતિઆના પ્રભાવ પડેલા. ગાંધી અને ટાગોરનાં અને કવિઓ ઉપર ગાંધીના માનવતાવાદના પ્રભાવ પડેલા. સુંદરમ્ વિચારા પરત્વે પ્રાગતિક છે. તેમાં માસવાદી વલણ પણ જોવા મળે છે. કાયા ભગતની કડવી વાણીમાં કડવાં વચન ઝીલાયાં છે. તે પછી તેમની કાવ્યમંગલા', વસુધા', યાત્રા' વગેરે કાવ્યથા મળે છે. દક્ષિણાયન થયા પછી સુંદરમની કવિતાને વિશેષ શ્રી અરવિની દાશ'નિક ઉર્ધ્વ વિચારણારૂપે પ્રગટ થાય છે. તે તેમનુ યોગ માગે થતુ પ્રસ્થાન છે. શ્રી અરવિંદના પ્રતીકમાં ખેત્રિકાણુ છે, એમાં
એક ત્રિકાળુ ઊલટા છે. ઊલટાસુલટા અને ત્રિકાણુ વચ્ચે કમળની આકૃતિ છે. શ્રી અરવિંદની ફિલસૂફી એ છે કે મનુષ્ય જાતિ ઊર્ધ્વ મુખી થાય ત્યારે દિવ્ય ચેતના સુપ્રામેન્ટલ પાવર'નું અવતરણ થશે. અને દિવ્ય ચેતનાના અવતરણથી સંમગ્ર મનુષ્ય જાતિનું કલ્યાણુ સધાશે. સુ ંદરમ્ની એક ખાજ તે તેમના ધ્રુવપદ અંગે છે. વિશ્વાસને માર્ગે ચાલતા સુદરમને યાત્રાં’માં ‘આ મારું ધ્રુવપદ છે” એમ નિશ્ચિત રીતે જડે છે. અહે। પ`ખી. આ છે ધ્રુવ મનુજનું આ ધ્રુવપદ જગત-સઘષૅની ચરમ અહી' સવાદ ઘટના, અધૂરા’દર્શની અહી જ બનવી પૂ લના શ્રધાં અપેાનુ કયાં પરિણમન ભૂમાયુત મુદ : પ્રભુત્વે આહી, પ્રભુ તણી લઇ સિદ્ધિ સકલ ધરા હું પાછુ અવતરિત થાવુ પ્રભુતણી અહી આંકી દૈવી બૃહત ઋતુમુદ્રા: રણઝણી રહે એ ભવ્યાંરો વિકસિત રાનાં શતકુલ, જેમ મિલ્ટન સામે પ્રશ્નો ઉદ્ભવેલા, અને દરેક મોટા ગજાના *વિને પ્રશ્નો ઉદ્ભવે જ છે. મિલ્ટનને થાય છે કે મનુષ્ય ઇશ્વરની આજ્ઞાને ભંગ કરતાં તેના ઉપર અનેક દુઃખા આવી પડયાં. મિલ્ટનના ઇશ્વર, મિલ્ટનના સેતાન, એનું સમગ્ર વિશ્વ ભક્તિભાવનાને અતિક્રમી જાય છે અને સેતાનના કમ'નુ ‘‘જસ્ટિક્રિકેશન' પણ એ મેળવે છે. કવિ સુંદરમની બાબતમાં એક મુશ્કેલી એના પોતાના કવિ તરીકેના ધમ અને એણે સ્વીકારેલી ધાર્મિક ભાવના ખે વચ્ચે મેળ જોવાની છે. કવિ સુંદરમને જે ધ્રુવપદ સાંપડયુ. એમાં એનું ન વ્યકત થાય છે. એવુ એક કાવ્ય પંખીઓને સખાધીને છે. સપ્તપદી'માં ઉમાશ કરતુ છેલ્લુ ક્રાવ્ય પંખી લેક' છે. સુંદરના ધ્રુવપદમાં પંખીનું પ્રતીક છે. પુખીને લઈ કવિ જગતનું દર્શન કરાવવા નીકળે છે. કહે છે: 'જુઓ આ સૂર્ય.' પછી સૂર્ય મધ્યાહ્ન પહોંચતાં એ પ્રખર મધ્યાહ્નના તાપ પંખી જીરવી ના શકે એટલે એ એને પૃથ્વી ઉપર નીચે લઇ જાય છે તે કહે છે :
જો આ પૃથ્વીને વીંટી વળતા સમુદ્ર, આ ઠંડક અપા માતરિયા આ ગગન જે પૃથ્વી ઉપર પ્રીતિની જેમ વાયુ છે. પૃથ્વીની સપાટી ઉપર આવતાં પખી કરૂંપી ઊઠયું, કારણ, પંખીના મનુષ્ય ઉપરના વિશ્વાસ ઊઠી ગયા છે.
ઉમાશંકર જોશી ઉમાશંકર જોશીને વિચાર કરતાં પહેલા પ્રશ્ન એ થાય કે એ ધમસ ંવેદનાના કવિ તરીકે કેટલે અંશે આપણને પ્રભાવિત કરે છે! ઉમાશંકરની કવિતામાં વિશ્વ સાથેના તે ઇશ્વર સાથેના અનુભવ છે. એમણે સહુ પ્રથમ વિશ્વશાંતિ' રચ્યું. ત્યાં દૂરથી મોંગલ શબ્દ આવતા' એ પતિથી કાવ્ય આર્ભાય છે. એમાં કવિની રાષ્ટ્રભાવનાના પરિચય થાય છે. એમાં ધમ' અંગેની ભાવના નથી. ઉમાશ ંકરની ધર્માંસ વેદનાના વ્યાપ એમની ‘સપ્તપદી’માં જોવા મળે છે. સપ્તપદી'માં ઉમાશંકર પાતાની વ્યક્તિગત વાત કહે છે. શ્રી ભાળાભાઈએ એલિયર અને રિલ્કને પણ ઉચિત સોંદર્ભમાં સભાર્યાં હતા. “તેને એમણે પ્રજ્ઞાવંત કવિ તરીકે ઓળખાવ્યા હતા. ઉમાશંકર સપ્તપદી'માં પોતાની છિન્નભિન્નતાની વાત કરે છે. સૌર્યની અને ઈશ્વરની શોધ કરે છે. કહે છે: પ્રભુએ મને પકડયા' તા એકવાર સંધ્યાના તડકાથી એ વૃક્ષનાં થડ રગતા હતા.' ઉમાશ કરતુ કવિનુ હૃધ્ધ શ્વરની શેષમાં નીકળી પડે છે ત્યારે તેમાં
9