SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૮૩ પ્રબુદ્ધ જીવન ૨૭ ગુજરાતી ભાષાનું ગૌરવ પણ અનુભવાય છે. ભગવદ્ ગીતાને જ્યારે તારા.વિ એકબીજાને ગળી જાય છે અનુષ્કુપ એક પરમ ભગવદ્દ સંવેદનાને પામવા માટે સંકેત છે. “નવપરિણીત પિલાં કૃતિમાં ઉમાશંકર કહે છે “પ્રત્યેક - મનુભાઇ મહેતા પૂરેપૂરું એક બને, તે જ પૂરું જામે. એકવ પ્રત્યેક જણ (૧) થોડેક સાહિત્ય વિહારસાત ડગ પિતાની સાથેય તે નહીં ચાલે કયારેક ને ક્યારેક ?” તિમિ એ સંસ્કૃત શબ્દનો અર્થ વહેલ જેવી મોટી સ્વપનને સળગવું હોય તેમાં ઉમાશંકરે જગતનાં દુરિતની માક્ષી એ થાય છે. આ સામાન્ય અર્થ છે પણ સંસ્કૃત વાત કરી છે. કહે છે : “યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ ભાષાના શબ્દો, પ્રસંગોપાત, એમને માટે નકકી કરેલા વાડામાં ગયે. દુરિત પર બહાર ઘા કર્યો, પાછો વળી બંધિયાર રહેતા નથી અને આજુબાજુ પણ પિતાની અસર હદય ઉપર અફળાય બાહ્ય જગત નહિ તેટલું ફેલાવે છે. એ જ પ્રમાણે કાળે કરીને તિમિ શબ્દનો માનવી હૃદય એનું યુદ્ધ ક્ષેત્ર ઉમાશંકર “મૃત્યુ અર્થ બધાજ પ્રકારની માછલી એ થવા લાગે અને ક્ષણ” કાવ્યમાં મૃત્યુની વાત જીવન અને પ્રેમના સંદર્ભમાં સમુદ્રનું પણ નામ પાડવામાં આવ્યું તિમિષ : (માછલીઓને, કરે છે. તે પછીનું કાવ્ય છે “પંખી લેક”માં ઉમાશંકર બ્રહ્માંડની ભંડાર) અથવા “તિમિમાલિન” (માછલીઓની માળા જેણે વાત કરે છે. એમાં અનેક પ્રકારનાં કલ્પનો છે. સંવેદનને ભાષાની જે અભિવ્યકિત સાંપડી છે તેમાં નિર્વ્યાજ સેન્દ્રય છે. તે પહેરી છે. તે, જેમ ચન્દ્રને અશુમાલિન એટલે કે કિરણોની સાથે તેમાં તેમની ધર્મસંવેદના પણ છે. છેલ્લે કહે છે : “મારા માળા જેણે પહેરી છે તે એવું નામ આપવામાં આવ્યું છે તેમ) શબ્દ-આકાર જે કંઈ રસવીચિઓ તે હવે અન્ય હૃદયમય કેટલાકને કદાચ ખ્યાલ હશે કે તિમિર્વજ નામને એક નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. વેઈટ-એ બિટ છેલ્લે રાક્ષસ પણ હતું જેની સાથે લડવા માટે ઇન્દ્ર શબ્દ મૌનને જ કહેવાનું હોય છે.” રાજા દશરથની સહાય લીધી હતી અને એ લડાઈ દરમિયાન દશરથ જ્યારે થોડા સમય માટે બેભાન થઈ છે. સુરેશ દલાલે ઉપસંહાર કરતાં કહ્યું હતું : ગયો ત્યારે એને બચાવ કરનાર કેયીને એણે બે મીરાં, કબીર, રવીન્દ્રનાથ, રિકે, સુંદરમ, ઉમાશંકર આ દરેક વરદાન માગી લેવા કહ્યું હતું. પાછળથી આ કવિના ‘પરસનલ ગેડ’ છે. સુંદરમ્ ઉમાશંકરની વાત કહું તે વરદાન માગીને કે કયીએ રામને વનવાસ મોકલ્યા હતા. તે સુંદરમનાં ગીતામાં એકાદ ક્ષણ પણ એમને ઈશ્વરની તિમિ એ મોટી વહેલ જેવી માછલી હોય છે, છતાં એને પ્રતીતિ થઈ હોવાનું આપણને સમજાય છે. ઉમાશંકર માટે ગળી જાય એવી વિરાટ માછલીઓ પણું હોય છે એવું અનુભવે એ જ પિતાને પરમેશ્વર છે એવી વાત છે. ઉમા સૂચવવા “તિબિંગિલ” શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે અને શંકરને કે કોઈપણ કવિને ઉછીને ઈશ્વર ખપત નથી. ઉમાશંકર આ તિબિંગિલને પણ ગળી જાય એવી માછલીઓનું અને સુંદરમ્ વચ્ચે ભેદ એ છે કે બંનેના ખભા ઉપર એકવાર અસ્તિત્વ કલ્પીને “તિમંગિલગિલ' એ શબ્દ પણ પ્રયોગાંધીજી અને ટાગેર બેઠા હતા. પછી સુંદરમના ખભા ઉપર જવામાં આવ્યો છે. અને ખૂબી તે એ છે આ તિમિંગિલગિલને શ્રી અરવિંદ બેઠા. ઉમાશંકરને ખભા ઉપર અત્યારે કોઈ પણ ગળી જાય એવી રાઘવ નામની માછલીની પણ કલ્પના નથી. સુંદરમની ઈશ્વર સામે એક ફરિયાદ છે. જે ઘડે એને કરવામાં આવી છે. આ બધી લીલા, દુનિયાભરમાં શેરને માથે ભર નહોતે તે એણે બનાવ્યું શું કામ? કારણ ઘડે ભરાયા સવાશેર હોય છે એ બતાવવા માટે જ પ્રયોજવામાં આવી છે, પછી તરત રહી શકતું નથી. તે ઉમાશંકરે એમને જણાવ્યું પરંતુ પંડિતરાજ જગન્નાથે આ કથાને ઉપયોગ, કે ઘડાએ જે કરવું હોય તે એણે ખાલી રહેવું જોઈએ. પિતાના સ્વાર્થ માટે કર્યો છે. પિતાના આશ્રયદાતા રાજાને દરેક કવિ અને કલાકાર પિતાને ‘ગેડ ક્રિએટ કરવાનો છે. એમણે, ભામિની વિલાસને એક પ્લેટમાં સાગર સાથે એ ગેડ’ સાથેના એના સંવાદની પરાકાષ્ઠા મનમાં જ આવે. સરખાવે છે અને પિતાને એ સાગરમાં તરતી રાધવ ભાવક પણ કવિના ગેડ’ સાથે સંવાદ કરે છે. અને એ માછલી સાથે સરખાવ્યા છે, (અલબત્ત, આ બધું . સંવાદ પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે વાણી મૌનમાં વિરમે છે. વ્યંગ્યાર્થમાં કહ્યું છે, સ્પષ્ટાર્થમાં તે એ શ્લોકમાં સાગર, # વિદ્યાસત્રનાં આ ત્રણે વ્યાખ્યાનમાં આ લખનાર તિમિ, તિમિગિલ અને રાધવ મલ્યની જ વાત છે) પંડિતરાજ જાતે સંજોગવશાત્ હાજર રહી શકયે નહોતે. આ ત્રણ જગન્નાથ સંભવત; એ સૂચવવા માગે છે કે રાધવ જેમ, વ્યાખ્યાનોનું વૃત્તાન્ત મુંબઈ જૈન યુવક સંઘે આ લખનારને બધી માક્લીઓને ગળી જાય છે તેમ હું તમારા દરબારના ત્રણેય વ્યાખ્યાનની કેસેટ પૂરી પાડી તેને આધારે લખાયાં છે. બધા કવિઓને તે ગળી જઈ શકું છું પણ તમેસાગર–તે ' (પૃષ્ઠ-૨૬૪ પરથી ચાલુ) મારા આધાર છે. જેઓ સર્જક હોય છે તેઓ અતિશય સંવેદનશીલ ભામિની વિલાસની ટિપ્પણીમાં આ તિમિ માછલી અંગે હોય છે. જ્યારે નિરાશામય અંગત સંવેદનાઓ બહુ ઉત્કટ બની જાય છે ત્યારે, અને જીવનને પંથ નજર સામે ટાંકવામાં આવેલે શ્લેક પણ જાણવા જેવો છે. કવિઓ, હવે બહુ ટૂક જણાતું હોય છે ત્યારે તેવા સજ અતિશકિતની પરાકાષ્ટા કેવી કરે છે. તે એ શ્લોક પરથી કોને આશાભર્યા ભાવિજીવનનું સ્વપ્ન રહેતું નથી. તેને જણાય છે. વખતે આવી પરિસ્થિતિમાંથી છૂટકારા તરીકે કોઈકને મૃત્યુ અસ્તિ મસ્યક તિમિર્ઝામ શોભાયત વહાલું લાગતું હોય છે અને તેઓ આત્મઘાત કરે છે. | તિમિગિલગિલે પતિ તદગિલેખસ્તિરાઘવ : કેસ્લર યહૂદી હતા અને યહૂદીને બચ્ચે કોઈ દિવસ અર્થાત્ તિમિ નામની એક માછલી હોય છે, જેની લંબાઈ આપઘાત કરે નહિ એવી લેકમાન્યતા યુરોપમાં પ્રવર્તે છે, સે પરંતુ Rootless Cosmopolitan તરીકે ઓળખાયેલા જન જેટલી હોય છે પણ એને ગળી જનારી તિસિંગલ અને એને પણ ગળી જનારી તિબિંગિલગિલ માછલીઓ કેલરે પિતે પિતાના લખાણમાં રસહીન નિરર્થક જીવનને માણસે પોતે સ્વેચ્છાએ અંત અણુ જોઇએ એવી ભલામણ પણ હોય છે. પણ એ બધાંને ગળી જાય એવી રાઘવ કરી છે. પિતાની એ માન્યતા અનુસાર એમણે પોતાના જીવનને માછલી પણ હોય છે. આ થયે થોડે સાહિત્ય વિહારઅંત આણ્યે.. (૨) અને હવે વિજ્ઞાનવિહારજીવન અને મૃત્યુ વિશેના દૃષ્ટિકોણ પ્રજ્ઞાશીલ મહાન ઉપર તિમિ અને તિમિંગલની આખ્યાયિકા કહી તેને લેખકેમાં પણ વિવિધ પ્રકારનાં હોય છે. હેતુ તે, આગળ જણાવાઈ ચૂક્યું છે તેમ આ દુનિયામાં
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy