SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 190 પ્રબુદ્ધ જીવન ૭૨ બધે જ શેરને માથે સવાશેર હોય છે. તે ખ્યાલને વ્યકત કરવા માટે જૂના સમયથી કેવાં દૃષ્ટાન્ત પ્રયાજાતાં આવ્યાં છે તે દર્શાવવાના હતા. નાનું જીવડું મોટા જીવડાંને બેગક અને અને એ માટુ' જીવડુ વળી એનાથી મેટાં જીવડાંને ખોરાક અને એ તે કુદરતના ક્રમ છે, દુન્યવી વ્યવહાર છે. છ પણ હવે એ પણ જણાયું છે કે દુન્યવી વ્યવહારનુ આ પાસુ બ્રહ્માણ્ડના વ્યવહારમાં પણ દૃષ્ટિગોચર થાય છે અને આખીને આખી ગેલેકિસ (તારા વિશ્વો) આખીને આખી ગેલેકિસને ગળી જતી હોવાના અણુસાર હમણાં વિજ્ઞાનીઓને મળી રહ્યો છે. ગ્રીસના પ્રાચીન વિદ્યાધામમાં હમણાં જ મળી ગયેલી દુનિયાભરના ખગાળ શાસ્ત્રીઓની પરિષદમાં આ, એક ગેલેકિસનાં બીજી ગેલેઝિસ દ્વારા થતાં ભક્ષણ અંગે એક નોંધપાત્ર નિબંધ રજૂ કરવામાં આવ્યા હતા. એ પરિષદનુ આ રહ્યું વિહંગાવલેાકન— હતા. આજ –પ્રાચીન ગ્રીસના સ્થપતિએ, એથેન્સમાં ઇ. સ. પૂર્વે બાંધેલા એક્રેપેાલિસ નામાભિધાનવાળા કિલ્લો હજી પણ હયાત છે. અલબત્ત, ખંડિયેર હાલતમાં અને દુનિયાની અજાયખીએમાંના એક ગણાતાં આ ખંડિયેરે। જોવાનુ, ગ્રીસ જનાર કાઈ પણ પ્રવાસી ચૂકતા નથી. એક વખત આ ખંડિયેરામાંના થિયેટરમાં ગ્રીક કલાકારોની કલા વિલસી હતી તેા ગ્રીક અને વિચારકા ફિલસૂફાની બુદ્ધિમાનાની લીલાના ચેપ – પ્રતિશ્રેષ કાયમ સંભળાયા કરતા એક્રોપેલિસની સાથે સકળાયેલાં, ખુલ્લાં આકાશ હેઠળના થિયેટર એડીએન’ માં ગ્રીસના ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ફિલસૂફે ભેગા મળીને બ્રહ્માંણ્ડની રચનાને ભેદ ઉકેલવા ચર્ચા કરતા અને જેમ બુદ્ધિમાનાની સભામાં અને છે તેમ આ ચર્ચાઓ કેટલીકવાર ઉગ્ર પણ અનતી. આજે પાશ્ચાત્યે ભલે પેલાન્ડના વિજ્ઞાની દ્વાપરનિસકને, હેલિયોસેન્ટ્રિક સેલર સિસ્ટમ એટલે કે ગ્રહમાળાના બધા જ ગ્રહે સૂર્યની આજુબાજુ કરે છે એવા સિધ્ધાન્તના પ્રણેતા માનતા હોય પણ આજ એડિનની ચર્ચા સભાઓમાં ભાગ લેનાર ગ્રીક ખગોળશાસ્ત્રી એરિસ્ટાકિસે, ઈ. સ. પૂર્વનાં વર્ષોમાં, બધા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોવાના સિધ્ધાંત રજૂ કર્યાં હતા! આ એરિસ્ટાકિસ, અને પેરિલિસ અને હિપ્પાક્રેટીસ જેવા વિવિધ વિદ્યા શાખાઓના ધર ધરેસની દેવવાણીથી પુનિત થયેલાં એડિયાનમાં હમણા જ વિશ્વભરના ખગાળશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદ ભરાઈ ગઈ. પૂરા પંદર દિવસ સુધી આ પરિષદ ચાલી હતી અને રાજ સાત સાત ચર્ચા સભાએમાં ખગાળ વિકાના પાત પેાતાનાં મંતવ્યે રજૂ કરતા રહ્યા હતા. ભૂતકાળમાં જેવી ઉગ્ર ચર્ચા થતી હશે. તેવી જ ઉગ્ર ચર્ચા પરિષદના પ ́દર દિવસે દરમિયાન પણ મેડિયાનમાં થઈ હતી અને ચર્ચાના સૌથી વધારે વિવાદાસ્પદ તથા , પિત્તો ઉકળાવનારા પ્રશ્નો હતા મેં આ બ્રહ્માણ્ડની વય કેટલી? વિદ્યાને કહ્યું હતું : મેટલ રિચ સ્ટાસ'' એટલે કે જે તારામાં ધાતુનુ પ્રમાણ વિશેષ જે તે તારાઓને ઈન્ફ્રારેડ કિરણાત્સગ વડે અભ્યાસ કરીને એને નિષ્ક કાઢયા છે કે બ્રહ્માણ્ડનું વય ૧૮ અખજ વર્ષોંનુ છે. વળી ખીજા સંશાધકાએ અન્ય પ્રકારના કિરણાત્સગ ના અભ્યાસ વડે બ્રહ્માણ્ડની વયના અંદાજ આરેક અબજ વા મૂકયા હતા. રાજા જનકની વિદ્યા સભામાં બ્રહ્મ અંગે એક માજ યાજ્ઞવલ્કય તો બીજી બાજુ અશ્વલ, આતેભાગ, ભુછ્યુ, ઉષસ્ત કહેલ અને ગાગી' વચ્ચે જેવી ઉગ્ર ચર્ચા ચાલી હતી તેવી જ ઉગ્ર : કાક તા. ૧-૪-૮૩ ચર્ચા આડિયાનમાં પણ ચાલી હશે અને જનકની વિદ્યાસભામાં જેમ બ્રહ્મની વ્યાખ્યા અંગે કાઈ અ ંતિમ નિણુય થઇ શકયા નહેાંતે તેમ ઓડિયનની ચર્ચા સભામાં પણ બ્રહ્માણ્ડની વય અંગે કાઈ આખરી કે સ્વીકૃતિ નિણૅય થઇ શકયા નહોતા. એક સમયે બ્રહ્માણ્ડની વય એ અબજ વની ગણવામાં આવતી. આજે વધતી વધતી એ વીસ અખજ વર્ષ સુધી પહેાંચી છે અને આ અંદાજ વધારે મોટા થાય તે પણુ આશ્ચય પામવા જેવું નથી. પણ ખગોળ વિજ્ઞાનીઓ એડિયાનમાં પંદર દિવસ સુધી ઝગડયા જ હતા એવું પણ નથી. કેટલાયે વિદ્વતાપૂર્ણ નિબંધોએ પરિષદમાં રજૂ થયા હતા. તેમાંના એક નિબંધ એકબીજાને ‘ગળી જતી' ગેલેકસી અંગેના હતા. ખગેાળપ્રેમીઓ જાણતા જ હશે કે મા ગેલેકિસ, અખો તારાનાં બનેલાં તારાવિશ્વો છે જેમ આપણું આકાશગગા તારા વિશ્વ છે તેમ. પણ બધી જ ગેલેકિસ એક સરખી નથી હોતી. કેટલીક ગેલેકસ ભૂજાએ વાળી હોય છે તે! વળી કેટલીક ચોકકસ આકાર વિનાની હોય છે. કેટલીક ગેલેકિસ એલિપ્ટિક એટલે કે ઈંડા આકાર ધરાવતી હોય છે અને આવા આકારની ગૅલેકિસ ક્રમ રચાઈ હશે એની ચર્ચા . ઉકત પરિષદમાં ભારે રસપ્રદ નીવડી હતી. આ અંગે નિબંધ રજૂ કરનાર વિજ્ઞાનીઓએ જણાવ્યુ હતુ કે અવકાશમાં કેટલીક ઠેકાણે એક ગેલેકિસ ખીજી ગેલેકસીને ગળી જતી હોવાનુ અથવા તે એક ગેલેકિસ બીજી ગેલેકિસમાં મળી જતી હોવાનુ જણાવ્યું છે. આવાં તોફાની હોય ત્રિલન પહેલાં તે ગૅલેકિસમેને ભૂજા છે, પણ અને ગેલેકિસ ભેટે અને એક ખીજામાં વિલીન થાય ત્યારે ભૂજાએનુ કામ રહે નહિ અને ભૂજ દૂર અવકાશમાં ફંગોળાઇ જાય. અને ગૅલેકિસને અનેલા અંડાકાર ગોળા જ સ્થાનબદ્ધ રહે. આ અંડાકાર ગાળે તે જ એલિાપ્ટકલ ગેલેકિસ. આજ સુધીમાં જણાયેલી ગેલેકિસમાં સૌી મેટામાં મેટી ગણાતી જે એક ગેલેકિસ અમેરિકન વિજ્ઞાનીઓએ શોધી કાઢી છે તે પણ મે ગેલેકિસમેનાં મિલનમાંથી પેદા થયેલી હાવાનું માનવામાં આવે છે. આ ગેલેકિસ પૃથ્વીથી દોઢ લાખ પ્રકાશ વ` દૂર છે અને એએવડી મોટી છે કે એના એક છેડેથી બીજે છેડે જતાં, સેકન્ડના ત્રણ લાખ . કિલેામિટરની ઝડપે પ્રવાસ કરતા પ્રકાશને છ લાખ વર્ષ લાગે છે! આ ગેલેકિસમાં એક લાખ અજ (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦એકડા ઉપર ૧૪ મીંડા ચઢાવીએ અને જે આવે તે સંખ્યા) તારાઓ છે, (આપણી ગેલેકિસમાંના તારાઓની સંખ્યા ૨૦૦ અબજથી માંડીને ૪૦૦ અબજ સુધીની મૂકવામાં આવે છે.) આ એક લાખ અબજ તારાઓમાં એક તારા એવા છે, જેની વય માત્ર વીસ કરોડ વર્ષની હોવાનું જ જણાવ્યુ છે. અવકાશી કાલ ગણનાના સંદર્ભ'માં આવીસ કરોડ વર્ષ ખૂબ નાની એટલે આ તારા એ ખૂબ યુવાન કહે કે કિશાર તારા છે એમ વિજ્ઞાનીઓ કહે છે. વિજ્ઞાનીઓ માને છે કે આ તારાના જન્મ એમ નાની ગેલેકિસમાં થયા હશે અને પછી એ ગેલેકિસ જ્યારે એક માટી ગેલેકિસી નજીક પહેાંચી ત્યારે મેટી ગેલેકિસએ એ નાની ગેલેકિસનુ બધુ દ્રવ્ય પોતાની તરફ ખેચી લીધું હશે અને એ રીતે ગેલેસિ મળીને એક વિરાટ ગેલેકિસના જન્મ થયે હશે. વય ગણાય. કુદરત નિત્ય નવી અદાઓ દેખાડે છે, એ અદા કદી જૂની થવાની નથી અને ખૂટવાની નથી અવકાશમાં વિસ્તરેલુ દેવાનુ’ કાવ્ય કદી જીણુ થતું નથી, કદી લુપ્ત થતું નથી. માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સલ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રેશ, મુખપૃ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટર્સ', જગન્નાથ શ’કર શેઠ રોડ, મિરગામ, મુબઇ ૪ ફ઼ાન : ૩૫૬૮૩૨
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy