________________
પ્રબુદ્ધ જીવન
વસંત વ્યાખ્યાનમાળા
સંધના ઉપક્રમે વસંત વ્યાખ્યાનમાળાનુ આયોજન થયુ છે. તેને વિગતવાર કાયક્રમ નીચે મુજબ છે :
વિષય : ભારતમાં કેન્દ્ર અને રાજ્યાના સબંધનું ભાવિ (Future of Centre & State Relationship in India)
દિવસ
તા. ૧-૪-૮૩
વ્યાખ્યાતા
સમવાર,
શ્રી બાબુભાઇ જશભાઈ પાલ તા. ૪-૪–૧૯૮૩ (ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ` મુખ્ય પ્રધાન)
મંગળવાર,
તા. ૧-૪-૧૯૮૩
બુધવાર,
તા. ૬-૪-૧૯૮૩
ગુરૂવાર,
તા. ૭–૪–૧૯૮૩
શ્રી અતુલ એમ. સેતલવડ (એડવા કેટ, હાઇકાટ)
ડા. ડી. ટી. લાકડાવાળા (આયાજન પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ)
શ્રી કુલદીપ નાયર (અગ્રણી પત્રકાર)
સ્થળ : તાતા ઓડિટારિયમ, હોમી મોદી સ્ટ્રીટ, કોટ,
મુંબઈ-૪૦૦૦૦૧.
સમય': દરરોજ સાંજના ૬-૧૫ કલાકે.
સંધના સદ્દગત પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની મધુર સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળાને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા' (Shri C. C. Shah Memoriol Spring Lecture Series) એ રીતે નામ આપવાનું સધે ઠરાવ્યું છે. તદનુસાર પ્રથમ દિવસે શ્રી ભાણુભાઇ જશભાઇ પટેલ આ વ્યાખ્યાન શ્રેણીની નામકરણવિધિ કરશે.
માનનીય શ્રી શ્રી મેાગરજીભાઇ ઢસાઇ આ વ્યાખ્યાન શ્રેણીનું ઉદ્ઘાટન કરશે.
શ્રી અમર જરીવાલા આ વ્યાખ્યાન શ્રેણીમાં પ્રમુખસ્થાને બિરાજશે.
સૌને સમયસર ઉપસ્થિત રહેવા સપ્રેમ નિમત્રણ. રમણલાલ ચી. શાહુ
પ્રમુખ
ચીમનલાલ જે. શાહુ કે. પી. શાહ, મંત્રીઓ
ભગવાન મહાવીર જયંતી નિમિત્તે કાર્યક્રમ
સંધના ઉપક્રમે શ્રમણ ભગવાન મહાવીરની જન્મ જયંતી નિમિત્તે રવિવાર, તા. ૨૪–૪–૧૯૮૩ ના રોજ સવારના ૯-૦૦ કલાકે એક કાય ક્રમનું આયેાજન કરવામાં આવ્યું છે. એ અંગેના સવિગત કાર્યક્રમ હવે પછી જણાવવામાં આવશે.
ચીમનલાલ જે. શાહ, કે. પી. શાહુ મંત્રીઓ
૧