________________
પ્રઢ જીવન
તા. ૧-૪-૮૩ જગતમાં એકય લાવવું એ આપણું લક્ષ્ય છે, પરંતુ છે અને એ ગદ્ય-પદ્ય સંગ્રહનું નામ જ છે દાંપત્ય જીવન! તેની શરૂઆત ઘરથી થવી જોઈએ. કુટુંબ એ સમાજનું નદી જેમ પિતાનાં રંગ, રૂપ, આકાર કે સ્વાદને ત્યજીને નાનકડું ઘટક છે. ઘરમાં જે પ્રેમસ્વરૂપ પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા
સાગરમાં ભળી જાય છે તેમ સ્ત્રી પણ પિતાનું સમર્મ થાય તે ઘરનું જ રૂપાંતર મંદિરમાં થઈ જાય અને એક
વ્યકિતત્વ પુરુષમાં ભેળવી નાખીને સંસારમાં અત સાથે સાચા મંદિરમાં મળતાં રહેલાં ઉત્સાહ, આનંદ, સમાધાન
છે. દૂધમાં, ભળી ગયેલી સાકર દેખાતી નથી અને છતાં દૂધની વિગેરે ઘરમાં જ મળવા લાગે. તેથી એક સાચા સંસારીની
મીઠાશને વધારે છે. તે જ રીતે સ્ત્રી પણ ગુપ્ત રહીને ગૃહસ્થાપ્રભુ પાસે પ્રાર્થના હોવી જોઈએ કે
શ્રમની મધુરતાને વધારે છે. વ્યંજનમાં ભળેલો સ્વર દેખાતે . પ્રભુ આનંદરૂપે આપ મારા ઘર વિષે વસ,
નથી પણ સ્વર વગરને વ્યંજન લંગડે છે. સ્ત્રી પણ સ્વરરૂપે.. બને ઉત્સાહનું એ સ્થાન ને સૌને વિસામો હે;
પુરૂ-વ્યંજનમાં ભળી જઈને તેને પૂર્ણ બનાવે છે. પુરુષના સુખીને સાથ એમાં હે, દુઃખીને પણ દિલાસો હા,
જીવનમાં રહેલા શૂન્યાવકાશને ભરી નાખતી હોવાથી જ કદાચ પ્રભુ, નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો !”
તે ભાર્યા કહેવાતી હશે. સાહિત્ય, સંગીત અને કલાની સાચા અર્થમાં ઉપાસના
મિત્રમ- આપણા મિત્ર પણ ખાનદાન અને ખમીરવંતા તેમજ ધમની જીવંત સાધના એ ઘરને પાવન કરનારાં હોવા જોઇએ. A man is known by the તવે છે. નિષ્પા૫ બાળકે, પ્રેમાળ ગૃહિણી, સમજદાર પતિ company he keeps” દોષમાંથી જે તારે તે દોસ્તાર, એ સંસારને સાચે વૈભવ છે. સંતને સંગ, સચ્ચાઈની જે આપણને પાપથી નિવારે અને પુણ્યકાર્યમાં જે; આપણું લક્ષ્મી અને પવિત્ર દષ્ટિ, કુટુંબમાં સંસ્કારની સૌરભ ફેલાવે છે.
એબને જે ઢાકે અને ખૂબીઓને પ્રગટ કરે; આપાલે છે
ન દેતાં જે સહયેગી બનીને ઊભો રહે તે જ ખરો સન્મિત્ર. એક સંસ્કૃત સુભાષિતમાં ચાણકયે ગૃહસ્થાશ્રમની ધન્યતાને
જેને એકાદ પણ આવો સાચો મિત્ર સાંપડયે નથી, તેના થાચિત શબ્દોમાં પ્રગટ કરી છે.
જે કંગાલ આ જગતમાં બીજે કઈ નથી. "सानन्दं सदनं सुताश्च सुधीयः कान्ता मनोहारिणी
કુવન-વિનોપાર્જન એ એક ખૂબ જ મહત્ત્વની બાબત सन्मित्रं सुधनं स्वयोषिति रतिश्चाज्ञापरा सेवकाः ।
છે. વિત્ત એ એક શકિત છે. આપણા શાસ્ત્રકારોએ લક્ષ્મીને आतिथ्यं प्रभुपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे ।
મા કહીને બિરદાવી છે. મા ભગ્ય નથી તેમજ ત્યાજ્ય પણ साधोः संगमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः ॥"
નથી, એ તે પૂજ્ય છે. એ રીતે જોતાં મા લક્ષ્મી સાથે
આપણે સંબંધ પવિત્ર રહેવું જોઈએ. આપણું ઘરમાં આવતી સાનઃ જનમ-ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ હોવું
લક્ષ્મીમાં અનાચાર કે ભ્રષ્ટાચારને અંશમાત્ર પણ ન હો જોઇએ. “Home! sweet home ! However
જોઇએ. પરિશ્રમ અને પરસેવાથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને પ્રસાદરૂપે humble it may be, there is no place
સ્વીકારી માણસે સતિષપૂર્વક જીવતાં શીખવું જોઈએ. like home!” પૃથ્વીને છેડે ઘર! પશુપંખીઓને સાંજ પાયે જેમ પિતાનું ઘર યાદ આવે છે તેમ માણસને પણ
સંતોષ એ સાચા સુખને ખજાને છે. એ વાત જેને ઘરનું તેવું જ આકર્ષણ રહેવું જોઈએ. ગૃહસ્થ સ્વસ્થ હો સમજાઈ ગઈ તેનું જીવન સદા સભર બની રહે છે. ઘરમાં રહેલા જોઈએ. ઘરમાં પ્રવેશ કરતાં જ માણસે બહારની ચિંતાઓ સ્ત્રીવર્ગને અસતેષ ઘણીવાર પુને વધુ અર્થોપાર્જન માટે કે વ્યાવસાયિક ઉપાધિઓને પગરખાંની પેઠે બારણે ઉતારી અનીતિના માગે પ્રેરે છે. પરંતુ અનીતિથી મેળવેલું ધન અશાંતિ નાખવી જોઈએ. ઘરમાં માણસ નિશ્ચિત હવે જોઈએ. જ્યાં અને અસુખનું કારણ બને છે. અનીતિને પૈસે કદાચ છત્રપલંગ માણસ સહજ રીતે જીવી શકે અને મોકળે મને વિચરી શકે લાવી આપશે, પરંતુ તેના પર સૂનારની ઊંઘ હરામ થઈ
જશે. વિપરીત માગે મેળવેલ વૈભવ પત્નીને સોનાની તે જ સાચું ઘર !
બંગડી પહેરાવશે તે કયારેક પતિના હાથમાં તે લેખંડની સુતા સુધી: પરિવારનાં બાળકે શુભ બુદ્ધિનાં હોવા
બેડી પણ પહેરાવી દેશે. પિતાના સુખોપભોગને માટે પિતાને જોઈએ. તેમનામાં સંસ્કારોનું સિંચન કરવાને જાગૃત પ્રયાસ છે
પતિ નિસ્તેજ બને કે બહારના લેક પાસે લાચારી કરતે જોઈએ. રેગન પ્રસાર સ્વયં થાય છે જ્યારે સદ્દગુણોને પ્રચાર
ફરે તે કોઈ જ સ્વમાની સ્ત્રીને ગમતું નથી. પતિનું તેજ કરવું પડે છે. મra1 રાકૂ પિતા વૈ યે ન વાટો ન પાટિતઃ |
ટકાવવું એ સ્ત્રીના હાથની વાત છે. જે માબાપ પિતાના બાળકને એગ્ય દિશાસુચન કરતાં નથી. કે એના જીવનને સુગ્ય ધ્યેય જોડે બાંધતા નથી, તે જાણે
થોજિતિ જીત :-પ્રતિપક્ષે પતિને પણ પોતાની પત્ની પ્રત્યે અજાણે તેના હિતશત્રુ બની રહે છે. સંતાનને યોગ્ય માર્ગ નિરપેક્ષ અને નિઃસંશય પ્રેમ હો જોઈએ. વિત્ત કરતાં દર્શન આપનાર માબાપ દેવ સમાન ગણાય છે. આવાં માબાપને વ્યકિતનું મૂલ્ય અનેકગણું વધારે છે, એ વાત જેને માટે જ શાસ્ત્રોમાં માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવ એમ કહેવાયું છે. સમજાઈ ગઈ, તેનું ધ્યાન પછી દહેજ જેવી ક્ષુલ્લક બાબતે
તરફ જતું જ નથી. મફતનું ન લેવામાં ગૌરવ અનુભવે તે જાતા મનોહાળિ-ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીનું સ્થાન અજોડ
જ સાચે ગૃહસ્થાશ્રમી! તેમ જ અનુપમેય છે.– જ જમવાદુ: દિળી કુથ 1 ગૃહિણીથી જ ઘર, ઘર કહેવાય છે. તેના વગરનું ઘર, જંગલથી
ભોગવિલાસ માટે પરણતાં લોકોના જીવનમાં પણ ભયંકર હોય છે. લગ્ન એટલે પુસ્જના કર્તત અને સ્ત્રીના સંવાદિતા જોવા મળતી નથી. એમના સંસારની મહેદીને સમર્પણનું સુભગ મિલન ! સમર્પણની સુગંધથી સ્ત્રી, સંસારની રંગ થોડા જ વખતમાં ફિકકે પડી જાય છે. સમજદારીનું ફૂલવાડીને મહેકાવે છે. પુરુષ જો ગઇ હશે તે સ્ત્રી એ પદ્ય સંગીત ન હોય ત્યાં જિદ્દ, અહંકાર, દંભ અને દુરાગ્રહને.
જેમાં અનાચાર રહેવો જોતા મા લ , પણ