________________
તા. ૧-૪-૮૩. પ્રબુદ્ધ જીવન
૨૬૭ અને પરિણામની પરવા કર્યા વગર એ પ્રકટ કરવાની છે.' જન્મભૂમિ-પત્રને કાચી ધડીએ સીલ લાગી જાય . અમૃતલાલ શેઠ. એક પ્રખર દેશભકત હતા.
સેંકડે કર્મચારીઓની રોજી રોટી, રઝળી જાય એવા દુઃસહ પત્રકારિત્વમાં પડવાનું મૂળ પ્રજેન દેશી રજવાડાઓની પરિણામની પરવા કર્યા વગર એમણે ઉપરોકત સામગ્રીને જૂલ્મજહાંગીરી ને અત્યાચારોમાં સબડતા દેશવાસીઓના
એમના બધા જ અખબારમાં એકી સાથે સચિંત્ર પ્રસિદ્ધિ દુઃખ-દર્દને વાચા આપવાનું, એને પ્રસિદ્ધિના પ્રકાશમાં લાવી
આપી તેમજ તેની નકલે પૂના કાંગ્રેસ કાર્યવાહક સમિતિની એના નિવારણ માટે ઝુંબેશ ચલાવવાનું હતું. એમણે પત્ર
બેઠકમાં ઉપસ્થિત ગાંધીજી, સરદાર, જવાહર આદિ નેતાઓના કારિત્વની હાટડી માંડી ન હતી. નફા-તેટાના સવાલને એમણે
હાથમાં ખાસ સંદેશવાહક મારફત પહોંચાડેલી. : - ગૌણ ગણ્યો હતો. માથે કફન બાંધીને દિલના શેણિતમાં રવ. અમૃતલાલ શેઠ જેવા પ્રખર દેશપ્રેમી ને સંનિષ્ઠ બોળીને એ દુલારે કલમ ચલાવી હતી. પત્રકાર તરીકેની પત્રકારના રાષ્ટ્રહિત અગેના અને પત્રકારિત્વની નીતિના એમની ફરજના પાલનમાં એમણે કયારેય પણ ન્યાય, નીતિ ખ્યાલ અંગે કંઈ ગેરસમજ ન ફેલાય તે માટે મારી અંગત તેમ જ રાષ્ટ્રહિતની ઉપેક્ષા કરી નથી. અલબત્ત, એ સાબરમતીના માહિતીની વાતે-વિગત અત્રે પ્રસ્તુત કરી છે. ગાંધી આશ્રમના અંતેવાસી ન હતા. દેનિક અખબારનું સંચાલન કરનારને વેદિયાવેડા કરવાનું પાલવે નહિં. પણ રાષ્ટ્રના લાભ-નુકસાન સાથે પત્રકારને કંઈ લેવા દેવા નથી,
યશવંત દેશીને ખુલાસો એવા અમૃતલાલ શેઠના કહેવાતા મત અંગેનું વિધાન સત્યથી
- શ્રી કાતિકાન્ત શેઠના પિતાને પત્રમાંથી પણ નીચેની સદંતર વેગળું, અન્યાયી ને એક પ્રખર પત્રકારની પ્રતિષ્ઠાને
હકીકત નીકળે છે. ઝાંખપ લગાડે તેવું છે.
(૧) અમૃતલાલ શેઠે ઝીણાના બે સેક્રેટરીઓને લાંચ અંગત લાભ કે પ્રતિષ્ઠા માટે રાષ્ટ્રને થતા પારાવાર આપી પત્રવ્યવહાર મેળવેલે અને પ્રગટ કરેલ. નુકસાનની પણ પરવા નહિ કરવાની, ને તેમ છતાં રાષ્ટ્રનેતા
(૨) લાંચરુશવતમાં અનીતિ છે એવા ગાંધીજીના મતથી થઇને કરવાની ને લોકોને, રાષ્ટ્રની ઉન્નતિ માટે ભેગો આપતા
ધૂંધવાઈને શ્રી અમૃતલાલ શેઠે કહેલું; “હું દૈનિક અખબારહેવાની છાશવારે ને છાશવારે હાકલ કરવાની પ્રણાલિ
રનું સંચાલન કરું છું, સાબરમતીના આશ્રમનું નહિ.” ગાંધીયુગમાં, એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીના યુગમાં ન હતી. એ પ્રણાલિ તે “સંજય ગાંધી-ઇન્દિરા
* આ હકીકતે મારા લેખથી જુદી પડતી નથી. આ રીતે નહેરૂ ગાંધી યુગની નીપજ છે. જ્યારે કહેવાતા રાષ્ટ્રનેતાઓના
પત્રવ્યવહાર પ્રગટ થયે તેમાં ગાંધીજીએ રાષ્ટ્રને નુકશાન થતું વિચાર, વાણી ને વર્તનની વિસંવાદિતા એના ભાતીગળ
જોયું. અમૃતલાલ શેઠને એમાં રાષ્ટ્રહિત શી રીતે દેખાયું સ્વરૂપમાં દિન દહાડે પ્રગટ થતી રહે છે.
એ શ્રી કીતિકાન્ત શેઠે પણ સમજાવ્યું નથી. મારો મત
એ છે કે અમૃતલાલ શેઠને તે વખતે રાષ્ટ્રહિત કરતાં ગમે તેમ કરીને હકીકતે મેળવવા “અમૃતલાલ શેઠે યુદ્ધ- વ્યવસાયી ઇમેજ વધુ અગત્યની લાગી હશે. એમને ખબરપત્રીને સ્વાંગ સજેલે ને જીવસટોસટની બાજી ખેલીને
પત્રકારને જીવડો “રંગડે’ રાખવા થનગની ઊઠ” એવું રંગૂન-બ્રહ્મદેશમાંથી આઝાદ હિંદ ફોજની પ્રવૃત્તિમાં ને
શ્રી કીતિકાન્ત શેઠે લખ્યું જ છે. સિદ્ધિઓની સનસનાટીભરી વિગતે, તસવી ને સાહિત્ય, આઝદ હિન્દ સરકારની કેબીનેટના એક પ્રધાન ને હાલ વિલેપારલેમાં અમૃતલાલ શેઠ પિતે કેવા દેશભકત હતા એ વાત આk વસતા ઉદ્યોગપતિ શ્રી મણિલાલ સુંદરજી દેશી પાસેથી ચર્ચામાં અપ્રસ્તુત છે, એમનું આ ચકકસ કાય દેશહિતનું મેળવીને ભારત લઈ આવેલા.
હતું કે દેશને નુકસાનકર્તા હતું એટલી જ વાત પ્રસ્તુત છે.
ગૃહસ્થાશ્રમનું ગૌરવ
જ હરિભાઈ કોઠારી પ્રગટાવે પ્રેમ પવિત્ર, વેરે સંસ્કાર સૌરભ;
દે તિતિ ઝુતિ રથ :- એ રીતે જોતાં ગૃહસ્થજીવન વખણાતું જગે તેથી ગૃહસ્થાશ્રમ ગૌરવ!
એ સ્થિર જીવનનું સૂચક છે જ્યારે “આશ્રમ” શબ્દમાં પ્રેમ -
અને પવિત્ર અપેક્ષિત છે. પ્રેમ ત્યાગને પ્રેરે છે, જ્યારે માનવ સમૂહને વ્યવસ્થિત આકાર આપી સમાજમાં રૂપાંતરિત કરનાર રાજર્ષિ મનુએ ગૃહસ્થાશ્રમનું ગૌરવ પ્રગટ
પવિત્ર તપશ્ચર્યા પર અવલંબે છે. પ્રેમ સહનશીલ હોય છે, કરતે એક સુંદર શ્લેક કહ્યો છે.
જ્યારે તપશ્ચર્યા ઘસાઈ છૂટવામાં ગૌરવ અનુભવે છે. with
all thy faults I love thee' –એ પ્રેમને જીવનમંત્ર 'यथा नदीनदा : सर्वे सागरे यान्ति संस्थितिम् ।
છે. આવી સમજદારી સંસારબાગને મહેકાવે છે. તવૈવામિળ : સર્વે 7 વારિત સંરિથતિમ ”
સંસાર તે પારદર્શક કાચ જેવો છે. કાચની પાછળ અર્થાત : “બધાં નદીનાળાંઓ જેમ સમુદ્રમાં આશ્રય જેવા રંગને કાગળ મૂકીએ તે કાચ લાગે, તે જ રીતે પામે છે તેમ બધાં આશ્રમે, પછી એ બ્રહ્મચર્ય હોય, સંસારની પાછળ જે જાતની સમજદારી રાખીએ તે સંસાર વાનપ્રસ્થ હોય કે સંન્યસ્ત હોય, ગૃહસ્થાશ્રમમાં આશ્રય ભાસે. પ્રત્યેક માણસે પિતપતાનાં સ્નેહ અને સમજદારીથી પામે છે.
પિતાના ગૃહસ્થાશ્રમને સજાવવાનું હોય છે. •