________________
શુદ્ધ થન
સત્યનું પરિણામ–નિરપેક્ષ પ્રકાશન યાગ્ય છે?
શ્રી યશવત દાશીના એ લેખના પ્રાંતભાવરૂપે આવેલાં લખાશે। અહી' પ્રકટ કરીએ છીએ. – ત‘ત્રી]
તા. ૧-૪-૮૩
[૧] અબુભાઈ શાહ્
પ્રબુદ્ધ વનના તા. ૧૬–૧૦-૮૨ ના અંકમાં શ્રી ન્યશવ તભાઈ દોશીએ સત્ય હકીકત પ્રગટ કરવા વિષે કેટલાક દાખલા આપીને પ્રગટ ચિંતન માટે છેલ્લે પ્રમાથ મૂકયા છે કે સત્ય એ માનવહિતથી પર એવુ કાઈ મૂલ્ય છે ?”
એમને લેખ, સમાચાર આપતી સંસ્થા કે માધ્યમાને કેન્દ્રમાં રાખીને લખાયા છે. અને એના અનુસધાનમાં કેટલાક ાખલાઓ આપીને પ્રશ્નો કર્યાં છે કે, “સત્ય હકીકત કાઈપણ માગે પૂરેપૂરી અને તે જ વખતે કહી દેવી જરૂરી છે? વળી આપણે અપૂર્ણ છીએ એટલે આપણું દર્શન પૂર્ણ સત્ય હોય જ એમ' ન યે બને. એ દૃષ્ટિએ એમણે એમ પણ કહ્યું છે કે, આપણા ખડક્શનને સત્ય માનીને તેને તત્ક્ષણ અને પરિણામની પરવા સિવાય પ્રગટ કરવાને આગ્રહ રાખ કેટલે અંશે યોગ્ય છે??
એમના આખા લેખમાં સત્ય હકીકત પ્રગટ કરવામાં દેશકાળ અને પરિસ્થિતિ મુજબ સત્ય કયારે, કેટલું અને ાની પાસે પ્રગટ કરવું, તે બાબત વિવેક વાપરવે જોઈએ કે કેમ ? એ મુદ્દો મુખ્ય છે. આ આખતમાં મારા નમ્ર મતે, સામાન્ય રીતે મતભેદ ન હોય, નથી. કેટલીક હકીકત એવી હોય કે તે પ્રગટ કરવી તે વખતે જરૂરી ન હોય, એટલે ન કહેવાય. પણ ન કહેવા તેથી તે અસત્યાચરણુ બનતું નથી, કે સત્યવાદીપણામાં કઇ દાષ લાગી જાય છે એમ માનવાની જરૂર નથી.
એટલે તેમના આ લેખમાં, સત્ય હકીકતને પ્રગટ કરવામાં. વિવેક વાપરવાની વાતને લાગેવળગે છે ત્યાં સુધી, તે મુદ્દા પૂરતા કાઈ પ્રશ્ન ઊભો થતો નથી. પણ છેક છેલ્લા પેરામાં લેખકે વ્યવહારમાં ‘સત્યને હંમેશાં જય થાય જ છે એવું આપણે જોતા નથી અને ધરમીને ઘેર ધાડ'ની કહેવત ટાંકી સત્યના વિજય એ વાક્યને સૂત્ર તરીકે સારું ગણી, ‘હકીકત હંમેશાં એવી નથી હાતી' એમ વિધાન કરી છેલ્લે પ્રશ્ન ઊભા રાખ્યા છે કે સત્ય એ માનવહિતથી પર એવું કાઈ મૂલ્ય છે ?”
એક મિત્ર, લેખના આ છેલ્લા પેરાના લખાણ બાબત માતાના પ્રતિભાવા આપતાં કહેતા હતા કે સત્યનો વિજય હું મેશ ન થતા હોય કે ધરમીને ત્યાં ધાડ પડતી હોય તેથી શુંં અસત્ય ખાલવું અથવા અધમનું આચરણ કરવું વાજ્કી કરે છે?
આ મુદ્દાઓ પર થાડુ પ્રગટ ચિંતન કરવા જેવું છે. એક તરફ સત્ય મેવ જયતે' ‘સત્ય એ જ 'ઇશ્વર', 'સત્ય એ જ ધમ વગેરે સૂત્રેા છે.
વેરથી વેર શમતુ નથી' એ સૂત્ર ખુદ્દ ભગવાને આપ્યુ. અહિંસા પરમો ધમ” એ સૂત્ર ભગવાન મહાવીરે આપ્યું. પ્રેમ એ જ પ્રભુ' એ સૂત્ર ઈશુ ભગવાને આપ્યું. આ બધા છે તેા સૂત્રા, પણ એની પાછળ જે તે મહાપુસ્મેની વનભરની સાધનાની અનુભૂતિ રહેલી છે. એટલે માત્ર સૂત્ર નથી, અનુભવસિદ્ધ આચરણ છે
૫
અલબત્ત, સામાન્ય જનસમાજ એ પ્રમાણે આચરણ નથી કરી શકતા. પણ એથી જ અસત્યાચરણનાં કુળ પણ આજે માનવ સમાજ ભોગવી જ રહયા છે ને?
સત્યને ભોગે સ્વરાજ પણ ન લઉં એમ ગાંધીજીએ કહ્યું, તેમાં ગાંધીજીની સત્ય ઉપરની નિષ્ઠા અને સત્યનું આચરણુ કરવાની તેમની તેયારી હતી. આપણે એવું ન ખાલી શકીએ કે ન કરી શકીએ, એ આપણી નબળાઇ કે અપૂણુતા છે. બીજી તરફ મહાભારતના નરો વા કુંજરો વા’ ના ધમ રાજાના દાખલા ઉપરથી સ્થુળ રીતે તો એમ જ સમજાય છે. ક ભગવાન જેવા ભગવાન કૃષ્ણે પણ ધર્મરાજા પાસે અધ સત્ય ખોલાવરાવ્યું ત્યારે જ દ્રોણુ મરાયા, અને પાંડવાને વિજ્ય થયા. આમ વ્યવહારમાં તા અસત્યનો વિજય થતા જોવામાં આવે છે. પણ મહાભારતકાર ભગવાન વ્યાસે એ પણ કહ્યું જ છે કે, ધમરાજાએ દ્રોણને ભ્રમમાં રાખવા અધ સત્ય ઉચ્ચાયુ, અને પરિણામે એમને રથ જમીનથી અહર ચાલતા હતા તે નીચે ઊતરી ગયા. મતલબ ધર્મરાજાની પ્રતિભા, પ્રતિષ્ઠા, પ્રભાવ, ધટયા જ, આમ સત્યને જેટલે અશે ત્યાગ કર્યાં તેટલે અશે, ધમરાજા જેવા ધમરાજા નીચા જ પડયા. કિંમત ચૂકવવી જ પડી. ભગવાન કૃષ્ણે આમ અધ સત્ય ખાલાવરાવ્યું તેને અથ સત્ય મેવ જયતે' સૂત્ર ખોટુ છે, એમ થતા નથી.
અલબત્ત, સત્યનું આચરણ દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ થઈ શકે. વ્યક્તિ અને સમાજની જેટલે અંશે અપૂર્ણતા એટલે અંશે સત્યાચરણમાં પણ અપૂર્ણતા રહે. મહાભારતકાળમાં જે સમાજ અને જે સજોગા હતાં તેમાં સત્યનું આચરણ કરવાની એક માઁદ અને વાસ્તવિકતા હતી પણ તેથી સત્ય આચરવાતી માણસમાં રહેલી શક્તિ ત્યાં જ સીમિત થઈ જાય છે, અને એથી આગળ જઈ શકાય નહિ, એમ માનીને ત્યાં જ ઊભા રહેવું, એ પણ ખરાખર નહિ ગણાય.
પેલા હરણના દાખલા આપીને વિધાન કયુ" છે કે શિકારીને ખેાટે માર્ગે ચડાવીને હરણુને વધુ ચેકસપણે અચાવી શકાય.
સ ંભવ છે તે હરણુ તેટલા સમય પૂરતું બચે, પણ શિકારી તા હતા તેવા જ શિકારીવૃત્તિના જ રહ્યો. પરિણામે એક હરણ અચ્યું પણ અનેક હરણને મારનારા શિકારી તે એવા જ રહયા. અને તેથી પ્રત્યક્ષ લાભ એક હરણુ ખચવાના થયા એમ ગણીએ, પરંતુ ધણાં બધાં હરણુ મરી જવાના ગેરલાભના સંજોગો પણ ઊભા જ રહયા એમ નહિ ? આમ સરવાળે લાભ કરનાં નુકશાન વધુ થયું એમ ન ગણાય ?
માત્ર માનવહિત જ નહિ, સમગ્ર જીવનસૃષ્ટિના હિતથી સત્યનું જુદું કે સ્વતંત્ર કોઈ મૂલ્ય હોઈ શકે નહિ. કારણ કે દરેક જીવ-સૃષ્ટિમાં એક જ તત્ત્વ રહેલુ છે. એકના હિતમાં અધાતુ હિત અને બધાના હિતમાં એકનું હિત એ સર્વોદયના સિદ્ધાંત એ જ સત્યધમ