SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 2_ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૮૩ તરીકે ઉત્તમ હોય છે અને માનવ તરીકે પણ ઉત્તમ હોય છે જેમાં તેમણે સ્વાનુભવના આધારે સામ્યવાદની નીતિરીતિને બનશે, રવીન્દ્રનાથ, ટોસ્ટોય વગેરે એ કેટિના લેખક છે. સખત વિરોધ કર્યો. સર્જક કરતાં વ્યકિત તરીકે મહાન બનવું ઘણું દુષ્કર છે. કેસ્લરે નવલકથાઓ, નિબંધ, ચિંતનાત્મક લેખે,આત્મકથા ઇત્યાદિ પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે.બે ભાગમાં લખાયેલી - આર્થર કેસ્લરને જન્મ ઈ. સ. ૧૯૦૫માં હંગેરીમાં બુડાપેસ્ટ એમની આત્મકથા એ ઈન ધી યૂ” અને “ધી ઈન્વિઝિબલ નગરમાં એક યહુદી કુટુંબમાં થયો હતે. કુટુંબની આર્થિક સ્થિતિ રાઇટિંગ”—એ આ સૈકાની મહત્વની આત્મકથાઓમાં સ્થાન બહુ સારી ન હતી. એમની માતા બહુ ઉગ્ર સ્વભાવની હતી પામે તેવી છે. . . અને કેસ્લરને વારંવાર કડક શિક્ષા કરતી. એને લીધે કેલરે ધ યેગી એન્ડ ધ કમિસાર” “સૂઝસાઇડ ઓફ , કિશોરાવસ્થામાં જ કેસ્લરને આપધાતને વારંવાર આ નેશન” ધ ડાકનેસ ઓફ ઇન્ફિનિટી', વગેરે ચિંતનાત્મક - વિચાર આવતા હતા. તેઓ એકાંતપ્રિય અને ધૂની પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. એમણે મૃત્યુ વિશે ‘રવભાવના બની ગયા હતા. પરંતુ નાની ઉંમરથી જ વારંવાર વિચાર કર્યો છે. “ડાયલેગ વિથ ડેથ” નામના * તેમનામાં તેજસ્વિતાનાં લક્ષણ જણાતાં હતાં. તેમણે પુસ્તકમાં તેમણે પિતાના એ વિશેના કેટલાક સ્વાનુભાવોનું વિયેનાની પોલિટેકનિકમાં જઈને વિજ્ઞાનને અભ્યાસ વર્ણન પણ કર્યું છે. આ કર્યો હતો. પરંતુ વિજ્ઞાન કરતાં સામાજિક અને ધાર્મિક કેસ્લરે પિતાના ગ્રંથોમાં જુદા જુદા વિષય પરત્વે જે બાબતમાં તેમને વિશેષ રસ રહ્યો હતે. ૧૮ વર્ષની વયે તે જે વિચારો વ્યક્ત કર્યા તે બધા સાચા જ હતા એમ ન તેઓ એક રાષ્ટ્રીય નેતાના અંગત મંત્રી બન્યા હતા, કહી શકાય. કોસ્લરે કેટલીક બાબતમાં તારવેલા અભિપ્રાયનું ઇતિહાસકારો, વૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રીઓએ ખંડન અને ત્યાર પછી તેમણે વૈજ્ઞાનિક થવા કરતાં લેખક અને પત્રકાર તરીકેની જાહેર કારકિદી વધુ પસંદ કરી હતી. કેર નૈતિકતાના ચુસ્ત આગ્રહી હતા. મનુષ્ય માત્રના તેમણે પદાર્થ વિજ્ઞાનથી માંડીને પેરાસાઈકોલેજ સુધીના ઘણું કલ્યાણની ભાવના એમના હૃદયે વસેલી હતી. માનવ ઉપર બધા વિષને ઊંડે અભ્યાસ કર્યો હતે. વ્યકિતગત કે સામુદાયિક રીતે માનસિક કે શારીરિક અત્યાચાર કસ્તરે યુવાન વયથી જ વખતોવખત પિતાની વિચાર ગુજારવામાં આવે તેવી સ્થિતિ તેઓ સહન કરી શકતા નહિ. એમાં પણ જેઓ માનવ ઉદ્ધારની ડાહી ડાહી વાત કરે અને સરણી બદલાવ્યા કરી હતી. પરંતુ જે વિચારસરણી પતે એટલા માટે જ કેટલાક માણસને કચડી નાખે એવા વિચક્ષણ સ્વીકારતા તેને પ્રામાણિકપણે પૂરી નિષ્ઠાથી વળગી રહેતા પણ દંભી રાજદ્વારી કે સામાજિક નેતાઓ પ્રત્યે તેમને અત્યંત અને જ્યારે એમાંથી પિતાને વિશ્વાસ ડગી જતે ત્યારે તેઓ ધિકાર હતો. તે જાહેરમાં તેને સકારણ એકરાર પણ કરતા. તેઓ કેટલીક ટેનેસી વિલિયમ્સ અને આર્થર કોસ્લર બંનેના જીવનમાં ગ્રંથીઓથી પીડાતા, પરતું હમેશાં નિર્દભ રહ્યા હતા. કેટલેક સામ્યભેદ જોવા મળશે. બંને ઊંચી કોટિના સર્જક હતા, પરંતુ અંગત જીવનની દૃષ્ટિએ વિલિયમ્સ કરતાં કેસ્લર કસ્તુરે હિટલરના ફાસીવાદનો વિરોધ કર્યો હતો. વિશ્વયુદ્ધના ઘણી ચઢિયાતી કટિના માનવી હતા. વિલિયમ્સનું જીવન આરંભમાં તેઓ જ્યારે પેરિસમાં હતા ત્યારે કાન્સ ઉપર અતિશય શરાબ, મુક્ત સજાતીય અને વિજાતીય સંબંધે, કેફી વર્ચસ જમાવી બેઠેલા નાઝીઓએ તેમને કેદમાં પદાર્થોનું અતિ સેવન ઈત્યાદિ બદીઓથી ભરપૂર હતું. તેમને પૂર્યા હતા. ફાસીવાદને સામનો કરનાર કેસ્લરની અંગત સિદ્ધિ પ્રસિદ્ધિની મહાત્વાકાંક્ષા હતી. પિતાને આથમતે શ્રદ્ધા તે સમયે સામ્યવાદમાં કરી હતી. તેમણે માનવ- કાળ તેઓ જીરવી શક્યા નહોતા. નરી નિરાશા અને નિવેદને કલ્યાણ માટે સામ્યવાદની હિમાયત કરી. તેઓ કારણે પિતાના જીવનનો અંત આણવા તરફ વળ્યા હોય એમ રશિયામાં જઈને રહ્યા અને ત્યાં ઉચ્ચ અધિકારીનું લાગે છે. કેલર શાણા અને વિચક્ષણ મહાપુરુષ હતા. તેઓ પદ પ્રાપ્ત કર્યું. સોવિયેત યુનિયન તરફથી તેમને સ્પેનમાં અત્યંત બુદ્ધિશાળી, સંવેદનશીલ, નીડર અને નિર્દભ હતા. લેકજનરલ કાનો અને જર્મની તથા ઇટલીની દખલગીરીને કલ્યાણને અર્થે જેલમાં જતાં પણ તેઓ અચકાયા નહોતા. જુદા જુદા વિષયોને તેમને અભ્યાસ ઘણો વિશાળ અને ઊંડે હતો. વિરોધ કરવા મોકલાયા હતા. કેપ્લરે તે કામ જોરશોરથી જ્યાં જ્યાં જીવનનાં ઉચ્ચ મૂલ્યોને હૂાસ તેમને જણાત, કર્યું. તેમની ધરપકડ થઈ અને મોતની સજા થઈ, પરંતુ એ ત્યાં ત્યાં તેમને પુણ્યપ્રકોપ પ્રજવલિત થ. માનવના કલ્યાણની સામે આખા યુરોપમાં બહુ ઉહાપોહ થયે. એને કારણે ભાવના તેમના હૈયે વસેલી હતી. પરંતુ જગતની વાસ્તવિકતા કેલરને છોડી મૂકવામાં આવ્યા. એ સમયે એમણે સ્પેનિશ તે સદૈવ સ્વાર્થ, પ્રપંચ, દંભ, રુશ્વતખોરી, પક્ષાપક્ષી, ટેસ્ટામેન્ટ’ નામનું પુસ્તક લખ્યું, જેમાં એમણે પિતાના નિર્દયતા ઈત્યાદિથી ભરેલી રહે છે. જીવનની અને જગતની અનુભવ અને વિચારને સચેટ રીતે વ્યકત કર્યા. ત્યાર પછી આવી વાસ્તવિકતા જીરવવી કેરલરને વૃદ્ધાવસ્થામાં કેસ્લર સેવિયેત યુનિયનમાં પાછા આવ્યા. પરંતુ સ્તાલિનના કદાચ અતિશય દુષ્કર લાગી હશે. વળી, શારીરિક શાસનમાં તેમણે જે અત્યાચાર નજરે નિહાળ્યા તે જોઈને વ્યાધિઓની વેદના અને નિરાશામય જગત વિશેની તેમનું હૃદય કંપી ઊઠયું. તેમણે સેવિયેત યુનિયન છોડ્યું. માનસિક વ્યથાને કારણે જ કદાચ તેમણે પિતાના જીવનને પિતાના અનુભવને તેમણે નવલકથારૂપે વાચા આપી. અંત આણ્યો હોય એ સંભવ છે. ડાર્કનેસ એટ મૂન' (૧૯૪૧) નામની પિતાની એ એમ કહેવાય છે કે દુનિયામાં કઈ એ ડાહ્યો પુરુષ નહીં હોય જેને જિંદગીમાં એકાદ વખત પણ આપઘાતને, રાજદ્વારી નવલકથામાં તેમણે સ્તાલિનના સમયના સેવિયેત વિચાર નહિ આવ્યો હોય. આપધાતને વિચાર માત્ર દુ:ખી કે યુનિયનને આબેહૂબ વાસ્તવિક ચિતાર આપે છે. મૂર્ખ માણસને જ આવે એવું નથી. ડાહ્યા અને સંવેદનશીલ કેસ્લરની આ નવલકથા ખૂબ પ્રખ્યાત થઈ ગઈ અને દુનિયાની માણસને પણ એ વિચાર એટલે જ આવતા હોય છે. પરંતુ ઘણી ભાષાઓમાં એનું ભાષાંતર થયું. આ નવલકથા ઉપરાંત એનું ડહાપણ એને એમ કરતાં અટકાવે છે. કોસ્લરે ધ ગોડ ધેટ ફેઈલ્ડ' નામને એક ગ્રંથ પણ લખે, (અનુસંધાન પૃષ્ઠ ર૭૧)
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy