________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૩
નથી,
(૬) પિતે જ પિતાને પ્રેરિત કરે, પિતે જ પિતાની
કમસિદ્ધાંતમાંથી આત્માનું અસ્તિત્વ, તેનું નિયંત્વ, પૂર્વભવ, ચેકીદારી કરે, આવી રીતે પોતે જ પોતાની રક્ષા કરે અને પુનર્જન્મ વગેરે ફલિત થાય છે. સદાચાર કે દુરાચારનું ફળ સ્મૃતિમાન બની ભિખુ સુખવિહાર કરી શકે.
એક ભવમાં જેવા કે ભેગવવા ન પણ મળે. માટે :(૭) યુદ્ધમાં સહસ્ત્ર મનુષ્યને જીતવાવાળા કરતાં, પોતે
આત્મા છે, તે નિત્ય છે, છે કતાં નિજ કર્મ, પોતાની જાતને જીતવાવાળો આત્મવિજેતા મોટો યુદ્ધવિજેતા છે.
વળ ભકતા છે, મેક્ષ છે, મેક્ષ ઉપાય સુધમ (૮) આ બધા લેકને જીતવા કરતાં પોતાની જાતને
આ સુધમ એટલે સદાચાર. "જીતવી શ્રેષ્ઠ છે. જેણે પિતાનું દમન કર્યું છે તે સંયમથી
આવે કમને સિદ્ધાંત ન સ્વીકારીએ તે જિંદગીને મેળ ચાલે છે.
મળતું નથી, આ જગતનું રહસ્ય સમજાતું નથી. કમ
સિદ્ધાંતથી જિંદગીને તાળો મળે છે. મનનું સમાધાન થાય છે. (૯) એના જેવા પુરૂની જાતને હાર કરવાવાળે કઈ
પિતાની સારીનરસી કરણીનાં કડવાંમીઠાં ફળ પિતાને ભોગવવા દેવ નથી, કોઈ ગંધવ નથી, અને બ્રહ્મા સહિત માર પણ
ન પડતાં હોય તે આ જિન્દગી એક અર્થહીન રમત છે.
(Blind play. Then there is not આ ગાથાઓ ધમ્મપદની છે. આવાં વચને અન્ય ભાર- left any meaning or purpose in life ) “તીય ધર્મો, જૈન અને હિન્દુ ધર્મ ગ્રન્થમાં મળી આવે છે. કમને સિદ્ધાંત અને તેને અમલ અતિગહન છે.
ભારતીય સંસ્કૃતિને આ સર્વમાન્ય વારસે છે. આ બધા ધર્મોએ સ્વાનુભવથી જ સમજાય. શ્રદ્ધાથી સ્વાનુભવની દિશામાં જવાય. ‘સદાચારને ઉપદેશ આપે છે. પણ તેને પાયો ભારતીય દર્શનાએ એ શ્રદ્ધા એટલે કે આમ જ હોય, આમ જ હોવું જોઈએ, જ શોધી કાઢયે છે. સદાચાર શા માટે? પાપ શું છે, પુણ્ય અને આમ જ છે. (It can be so, it must be શું છે, તેનું તાત્ત્વિક દર્શન ભારતીય ધર્મમાં મળે છે. so, it is so ) આમ ન હોય તે આ જિંદગી What is the metaphysical Foundation of
નિરર્થક છે. «ethical conduct ? why good Conduct ?
- સેક્રેટિસને દેહાંત-દંડની સજા થઈ. પછી અંતિમ
ઉધન તેણે કહ્યું ત્યારે છેવટે કહ્યું : 'આ વચને અનુભવની વાણી છે. માત્ર બુદ્ધિ કે તર્ક પર
Still I have a favour to ask of them (my - આધારિત નથી. આ અનુભવ થાય ત્યારે આત્મદર્શન judges). When my sons grown up I would ask થાય છે. આ સ્વાનુભવ પ્રમાણે સદાચારને પામે છે. કમસિદ્ધાંત you, O my friends, to punish them; and I would
have you trouble them as I have troubled you, if એ માત્ર વ્યહારનીતિ નથી. (Utility) એ સગવડિયે ધમ
they seem to care about riches or anything, more નથી. (Honestiy is the best holicy) માત્ર વ્યવ- than about virtue, or if they pretend to be something હારનીતિ છે. કમસિદ્ધાંત વિશ્વને અટલ નિયમ (Moral when they are really nothing - then reprove them,
as I have reproved you, for not caring about that Law of the Universe) છે. સકળ વિશ્વ તેને આધીન
for which they ought to care, and thinking that છે. બ્રહ્માંડ આ નિયમથી નભે છે. એ કઈ ભૌતિક આંધળ
they are something, when really they are nothing. "તત્ત્વ-Blind Material force નથી. It is a spiritual And if you do this, both I and my sons will have
received justice at your hands. and Moral Law.
The hour of departure has arrived and we ઉપરની ગાથાઓ આ સિદ્ધાંતનાં બે પાસા બતાવે છે. એક, go our ways. I to die and you to live, which is
better God only knows. "દરેક વે પિતાની કરણીનું સારુંનરસું ફળ અવશ્ય ભોગવવાનું છે.
મારે મારા ન્યાયાધીશ સમક્ષ હજ યે એક વિનંતિ તેમાંથી કોઈ છૂટી શકતું નથી, છૂટી શકે નહિ. પા૫ પાયું ન
કરવાની છે. મારા સંતાને મેટા થાય ત્યારે સદાચાર કરતાં હોય ત્યાં સુધી સારું લાગે. પાકે ત્યારે પાપ દેખાય. પુશ્ય પાકયુ
સંપત્તિને કે બીજી કોઈ ચીજને વિશેષ મહત્ત્વ આપતાં લાગે ન હોય ત્યાં સુધી પાપ જેવું દેખાય. પાકે ત્યારે પુણ્યની પ્રતીતિ
તે, અથવા વસ્તુતઃ તેને કશું જ ન હોવા છતાં પિતે કંઈક થાય. પણ સારુંનરસું કમ અવશ્ય ફળ આપે છે. અને
હોવાને દંભ આચરે છે, મારા મિત્રો, તમે એમને શિક્ષા કરજે પિતે જ ભેગવવું પડે છે. આ કમસિદ્ધાંત અતિ ગૂઢ છે.
અને જે રીતે મેં તમને પરેશાન કર્યા છે એ રીતે એમને પણ તેનું રહસ્ય પામવા ચિત્તની નિમળતા અને અંતમુખતા
પરેશાન કરજે. એ જ રીતે, જેને એમણે મહત્ત્વ આપવું જોઈએ જોઈએ. કમસિદ્ધાંતને જૈન ધર્મે વધુમાં વધુ ઝીણવટથી
એને મહત્ત્વ નહિ આપવા માટે અને તેઓ સાવ કંઈ જ નહિ હોવા જ છે, સમજાવ્યો છે.
છતાં પોતે કંઈક છે એમ મિથ્યાભિમાન સેવે ત્યારે જેમ મેં તેનું બીજું પાસું એ છે કે, આત્મા પોતે જ પોતાનાં તમને ઉપાલંભ આપે છે તેમ એમને પણ ઉપાલંભ આપજે. સુખદુઃખને કર્તા છે, પિતાના ભાવિને સ્વામી છે. કોઈ જે તમે આટલું કરશે તે મને અને મારા પુત્રોને તમારા પરપદાર્થ તેનું ભાવિ ઘડતું નથી, ઘડી શકે નહિ. મનઃ જીવ હાથે ન્યાય મળે ગણાશે. मनुष्याणाम् कारणम् बन्ध मोक्षयोः । आत्मैव आत्मनो बन्धुः, વિદાયની પળ આવી ચૂકી છે અને આપણે આપણા મામૈવ આરમનો રિપુ: કઈ આંધળું પ્રારબ્ધ તેનું ભાવિ માગે પ્રયાણ કરીએ છીએ. હું મૃત્યુ પામવા અને તમે જીવવા ઘડતું નથી. જેને પ્રારબ્ધ કહીએ છીએ તે પૂર્વકમ છે, માટે, આમાં કયું વધારે સારું છે એ તે ઈશ્વર જ જાણે છે. પિતાનાં જ છે. .
(અવગાહનમાંથી) માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ - મુંબઈ ૪૦૦ ૦૦૫. ટે. નં. ૩પ૦૨૬: મુદ્રસ્થાન : દેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ ૪ ફેન : ૩૫૬૮૩ર