________________
તા ૧૬-૩-૮૩
પ્રબુદ્ધ જીવન સોરઠની લોકક્રાન્તિને આલેખ
૬ ગુલાબ દેઢિયા (સેરની લેકક્રાન્તિનાં વહેણ અને વમળ ઈતિહાસ અને સ્મરણકથાનું સુભગ મિલન અહીં થયું છે. ભાગ-૧ લેખકઃ રતુભાઈ અદાણી પ્રકાશક: રાજુલ દવે, પ્રજાના પ્રચંડ જુસ્સાની અને સાથે સાથે એ લડતમાં નવરંગ પ્રકાશન ૧૩, જાગનાથ પ્લેટ રાજકોટ ૩૬ ૦૦૦૧ ભાગ લેનાર મહારથીઓના વિચારો અને કાર્યોની સુંદર કિ. રૂા. ૩૦.)
ઝાંખી આ પુસ્તકમાં થાય છે. એમાં દરબાર ગોપાળદાસ, ઇતિહાસ અનેક રીતે લખી શકાય છે. સુલભ બધી ઉછંગરાય ઢેબર, બળવંતરાય મહેતા, રસિકભાઈ પરીખ, માહિતી મેળવીને અભ્યાસી-સંશોધક ઇતિહાસકાર તટસ્થ નાનાભાઈ ભટ્ટ, અમૃતલાલ શેઠ, મોહનલાલ મહેતા-સોપાન, તવારીખ લખી શકે. એના લાભાલાભ તે હોય છે, પણ એ જેઠાલાલ જોશી, શામળદાસ ગાંધી, મણિલાલ દોશી, નરેન્દ્ર બનાવની વચ્ચે રહીને જેણે કાર્ય કર્યું હોય, કાર્ય થતું જોયું નથવાણી, ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, ઘનશ્યામહોય, પ્રત્યક્ષ સાક્ષી હોય તેવી વ્યકિત જ્યારે કલમ ભાઈ ઓઝા, ગોકુળભાઈ ગગલાણી, જસુભાઈ મહેતા વગેરે ઉપાડે ત્યારે સ્વકીય મુદ્રાથી વિગતેને વધુ સાચી રીતે, નેતાઓ અને કાર્યકરોની વતન પરસ્તી અને સમર્પણભાવનાને તલસ્પર્શી રીતે અને રસપ્રદ રીતે રજૂ કરી શકે છે.
પણ સરસ પરિચય આ પુસ્તક દ્વારા આપણને થાય છે. - સોરઠની લકઝાન્તિનાં વહેણ અને વમળ ભાગ-૧ એ આખું પુસ્તક વસ્તુગૂંથણી, સંવાદ અને પ્રસંગેના એવું પુસ્તક છે, જેમાં ભારતને આઝાદી પ્રાપ્ત થઈ ત્યાર પછી આલેખનથી એક રસિક કથા વાંચ્યા જે અનુભવ વાચકને સરદાર વલ્લભભાઈ પટેલ કુનેહથી દેશી રજવાડાંને સાર્વભૌમમાં કરાવે છે. તે સમયના પ્રજા માનસને ચિતાર એ પુસ્તકની એક ભારતમાં ભેળવી શકાયાં. તે વખતે જૂનાગઢ રાજ્યના નવાબે વિશેષ નોંધપાત્ર લાક્ષણિકતા છે. સોરઠના પ્રદેશને પાકિસ્તાનમાં જોડવાની જાહેરાત કરી હતી. " શ્રી રતુભાઈ અદાણીએ તેત્રીસ વર્ષ પહેલાંનાં પિતાનાં આ અયોગ્ય જાહેરાત સામે લડી લેવા માટે તે સમયે આરઝી સંસ્મરણોને જે કડીબદ્ધ રીતે આલેખ્યાં છે તે બનાવમાં પોતે હકૂમતની સ્થાપના થઈ હતી. એ ઐતિહાસિક ઘટના સુપ્રસિદ્ધ છે. કેટલાં ઓતપ્રોત હશે! . " આ આરઝી હકુમતે લેક સંગઠનથી જે રીતે મુકાબલો આ પુસ્તકને બીજો ભાગ પ્રસિદ્ધ થતાં એ લેકક્રાંતિ કરીને અને સોરઠમાં લોક ક્રાંન્તિ સજીને એ પ્રદેશને ભારતને પૂરો ચિતાર મળી રહેશે. ભાગ તરીકે બચાવી લીધે તેની વિસ્તૃત, રસિક કથા આ
પ્રજાના ખમીરને બિરદાવતા અને આજના યુવા વર્ગને પુસ્તકમાં છે. આરઝી હકુમતના એક અગ્રણી રતુભાઈ અદાણી આઝાદીને મર્મ સમજાવતાં આવાં રસિક, તટસ્થ, અને તે આ પુસ્તકના લેખક છે એમણે પિતાની પ્રશંસા કર્યા વરદુનિષ્ઠ વિચારણા રજૂ કરતાં પુસ્તકોનું મૂલ્ય વર્તમાન વગર ઘટનાઓનું તટસ્થ રીતે આલેખન કર્યું છે. એથી સમયમાં સવિશેષ છે. "
વિશ્વને અટલ નિયમ
છે સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના અવસાનને હજુ ચાર માસ થયા. તેમની સ્મૃતિ તાજી જ છે. ૧૧ મી માર્ચના રોજ તેમને ૮૨ મે જન્મદિન ગયે. જન્મ અને મૃત્યુ કાળના પ્રવાહ સાથે ઓગળી જતાં હોય છે. પરંતુ ચીમનભાઈની અનેકવિધ પ્રવૃત્તિઓને કારણે ચિરકાળ સુધી તેમની સ્મૃતિ જળવાઈ રહેશે. તેમના જન્મદિનના પુણ્ય સ્મરણ તરીકે સૌને બેધપ્રદ એr તેમને લેખ અહીં પુનમુદિત કરવામાં આવે છે. पापो पि पस्सति भद्र याव पापं न पच्चति
(૧) જ્યાં સુધી પાપ પાકતું નથી (તેનું ફળ મળતું નથી) यदा च पच्चति पापं अथ पापो पापानि पस्सति ।
ત્યાં સુધી પાપ કરવાવાળાને તે સારું લાગે છે. જ્યારે તે भद्रो पि परसति पापं याव भद्रं न पच्चति
(પાપ) પાકી જાય છે, ત્યારે પાપ કરવાવાળાને પિતાનું यदा च पच्चति भद्र अथ भद्रो भद्राणि पस्सति ।
પાપ દેખાય છે. न अन्तलिक्खे न समुहमज्झे न पचतानं विवरं पविस्म
(૨) જ્યાં સુધી પુણ્ય પાકતું નથી, ત્યાં સુધી પુણ્ય न विज्जती सो जगति पदेसो यत्र ठिजो मुत्रचेश्य पापकम्पा કરવાવાળાને પુણ્ય પણ પાપ જેવું લાગે છે. પરંતુ જ્યારે अत्तना व कतं पाप अत्तज अत्तसंभवं
પુણ્ય પાકે છે ત્યારે પુણ્ય કરવાવાળાને પિતાનું પુણ્ય अभिमन्यति दुम्मेथं वजिरं वम्हमय मणि ।
દેખાય છે. अत्ता द्वि अन्नो नायो को हि नाथो परो सिया ।
(૩) સંસારમાં એવું કેઈ સ્થાન નથી, નથી અંતરિક્ષમાં, अत्तना हि सुदन्तेन नायं लभति दुल्लभं ।
નથી સમુદ્રમાં કે ગર્ભમાં, નથી પર્વતની ગુફાઓમાં કે જ્યાં अत्तना चोदयेत्तानं पटिमासे अत्तमत्तना
ઘૂસીને-છુપાઈને માણસ પાપકર્મથી (તેના કડવા ફળથી) सो अत्तगुत्तो सतिमा सुख भिक्खु विहाहिसि ।
બચી શકે. यो सहस्सं सहस्सेन. सम्मामे मानुसे जिने
(૪) જેમ જ પથ્થરથી પેદા થઈ પથ્થરને કાપે છે, તેમ एक च जेय्यमत्तानं स वे सड-ग्रामजुत्तमो ।
દુબુદ્ધિમનુષ્યનું પાપ, જેને પિતે જન્મ આપે છે અને પોતે अत्ता ६ वे जित सेग्यो या चायं इतरा पजा
ધારણ કર્યું છે, તેને પિતાને જ નાશ કરે છે. अत्तदन्तस्स पोसस्स. निच्चं संयतचारिनो ।
(૫) પુરૂ પોતે પિતાને સ્વામી છે. પિતાને नेव देवो न गन्धयो न मारो सह बहाना
સ્વામી બીજે કશું હોઈ શકે ? પિતાનું ઠીક દમન નિતં વનિતં ચા તથા સુનો રે
- કરે તે તે સુદાન્ત આત્મા દુર્લભ સ્વામી બની જાય છે,