SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૦ પ્રબુદ્ધ જીવન - તા ૧૬-૩-૮૩ આર્થિક રીતે પગભર થએલા નેત્રહીને તેમની કમાણીમાંથી જીવન જ અન્ય નેત્રહીનેને આર્થિક પુનર્વસવાટમાં મદદ કરે છે તે જે જન્મે છે તે મરે જ છે. પણ જે પોતાના જીવનની અમારે માટે ગર્વની વાત છે. સુવાસ મૂકી જાય છે તેનું જીવન સફળ ગણાય. મુખ્ય મહેમાન શ્રી વિજ્ય મરચન્ટે તેમના પ્રવચનની જીવનની સાર્થકતા, સદ્દવિચાર, સદાચરણ પર આધારિત શરૂઆત ટેસ્ટમેચની વિગત આપીને રમુજી શૈલીથી કરી હતી. છે. માનવનું ડહાપણ એમાં જ છે. અહીં ખૂબ-શાન્તિ રહે પ્રેમળ જતિની પ્રવૃત્તિને તેમણે હૃદયપૂર્વક બિરદાવી હતી. એવી રીતે જીવવું એ જ ડહાપણભર્યું જીવન છે. એ જ ઉપસ્થિત પ્રેક્ષકોને જગા માટે અપીલ કરતાં તેમણે જણાવ્યું સાચી જીવનકળા છે. હતું કે મુંબઈમાં જગાની ખૂબ તંગી હોવાથી ખાનગી ઈશ્વરની સાચી પૂજા આપણું જીવનને સદ્દગુણ, સદાચારી મકાન, સોસાયટી, કોલેજ, રફૂલે કે ચોગાનમાં એક કેબીન બનાવવામાં છે. જે સત્કર્મોના રૂપમાં ઈશ્વરને ભજે છે તે જ જેટલી જગા મળે તે એક નેત્રહીન અથવા વિકલાંગને તેની જીવિકા આપી શકાય. શહેરમાં ૨૫૦૦ જાહેર ટેલીફેન સિદ્ધિ પામે છે. દુનિયાના તમામ ધર્મો આપણને આ જ સ્ટેલ માટે તેમને પરવાનગી મળી છે, અને અત્યાર બાબત સમજાવે છે. –નાનચન્દ્રજી મહારાજ સુધીમાં ૩૫૦ સ્ટોલ ઉભા થઈ શકયા છે. પ્રમુખપદેથી સંઘના પ્રમુખ શ્રી રમણલાલ શાહે આ સ્વ. ચીમનભાઈને લોકસભા તેમ જ બંને સંસ્થાઓના સંયોજનથી થતા કાર્યને આવકાર્યું હતું રાજ્યસભાની ભવ્ય અંજલિ તેમણે કહ્યું હતું કે દેશમાંસશકત લેકોની બેકારી છે, પણ વિકલાંગ તા. ૧૮-૨-૮૩ના રોજ દિલ્હી ખાતે સંસદના અને નેત્રહીનનનું પુર્નવસવાટનું કામ સમાજ ઉપાડી લે તે શરૂ થયેલા અંદાજપત્ર સત્રની સંયુકત બેઠકને યોગ્ય જ છે, તે માટે સરકારની રાહ જોઈ બેસી રહેવાય નહીં. રાષ્ટ્રપતિએ સંબોધી, ત્યાર બાદ લોકસભા અને સમાજની અનેક સમસ્યાઓ વચ્ચે પ્રેમળ જ્યોતિનું” કાર્ય રાજ્યસભાએ તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલ આચાય સાગરમાં બિન્દુ સમાન છે. તેમણે સ્ટોલ મેળવનાર શ્રી વિનોબા ભાવે, પ્રેસિડન્ટ બ્રેઝનેવ આદિ કટાક બચુલાલને શુભેચ્છા પાઠવી હતી. મહાનુભાવોને હાદિક કાંજલિ આપી હતી, પ્રવચનો બાદ શ્રી વિજય મરચન્ટ સ્ટોલનું વિધિપૂર્વક ઉદ્દઘાટને કર્યું હતું, અને નેત્રહીન શ્રી બચુલાલને તે અર્પણ કર્યો હતો. જેમાં આપણા સંઘના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. ચીમનરાષ્ટ્રીય અંધજન સંગઠનના શ્રી મન્સુલીકરે આ કાર્યમાં લાલ ચકુભાઇ શાહના નામને પણ નિદેશ હતો, - લોકસભાના સ્પીકર શ્રી બલીરામ જાખરે મદદ કરનાર દાતા, અધિકારીઓ અને પ્રેક્ષકોને આભાર સ્વ, ચીમનલાલ ચકુભાઈ શાહને શ્રદ્ધાંજલિ માન્યો હતો. આ પ્રસંગે એક નેત્રહીન મહિલાના આર્થિક આપતાં, તેમણે બજાવેલી સેવાઓનો ઉલ્લેખ પુર્નવસવાટ માટે એક સિલાઈનું મશીન ખરીદવા કરી કહ્યું હતું કે, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ રૂ. ૧૦૨૫ ને ચેક શ્રી કમલબેન પીસપાટી મારફતે શ્રી વિજય મરચન્ટને અર્પણ થયો હતો. ૧૯૪૮ થી ૧૯૫૭ દરમિયાન બંધારણ સભા, વચગાળાની જોકસભા અને પ્રથમ લોકસભાના પ્રબુદ્ધ જીવને સભ્ય હતા. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના સરક (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રૂલ્સ અન્વયે ૧૯૫૬ ના) વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા.' (ફાર્મ નં. ૪). ભાતીગળ વ્યકિતત્વ ધરાવતા ચીમનભાઇએ પ્રબુદ્ધ જીવન સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ત્યારની મુંબઈ સરકારના સેલિસિટર તરીકે ૧. પ્રસિદ્ધિનું સ્થળ : રસધારા કો. ઓ. હા. સેસાયટી સેવા બજાવી હતી, તેઓ મુંબઈ મ્યુનિસિપલ ૩૮૫, સરદાર વી.પી. રોડ મુંબઈ-૪. કેર્પોરેશનના પણ સભ્ય હતા અને સંખ્યાબંધ ૨. પ્રસિદ્ધિનો કમ : દર મહિનાની પહેલી અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સેળમી તારીખ. સંકળાયેલા હતા, ૧૯૫૭માં ન્યુઝીલેન્ડમાં ૩. મુદ્રકનું નામ ; ચીમનલાલ જે. શાહ કયા દેશના યોજાયેલી કોમનવેલ્થ પરિષદના અને વોશિંગ્ટનમાં ; ભારતીય ઠેકાણું ; રસધાર કો. ઓ. હા. સોસાયટી મળેલી આંતર સંસદીય પરિષદમાં તેમણે ૩૮૫ સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪. ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૧૯૯૩માં ૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ સંયુકત રાષ્ટ્રની આઠમી પરિષદમાં ભારતીય કયા દેશના : ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય હતા, તેમનું અવસાન ઠેકાણું : રસધારા કો. ઓ. હા. સોસાયટી, : ૩૮૫, સરદાર વી.પી. રેડ, મુંબઈ-૪. મુંબઇમાં તા. ૨૦ મી નવેંબર ૧૯૮૨ ના દિને ૫, તંત્રીનું નામ ; ડો. રમણલાલ ચી. શાહ એંસી વર્ષની વયે થયું હતું.' કયા દેશના : ભારતીય સંસદે ઊભા થઈને એ વિદેહી મહાનુભાવોને કેકાણું : રસધારા કે. એ. હા. સોસાયટી એક મિનિટનું મૌન પાળી અંજલિ આપી હતી, ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪, આપણા સંઘના ભૂતપૂર્વ પ્રમુખશ્રીને ૬. માલિકનું નામ અને ; શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ભારતની લોકસભા તેમ જ રાજયસભા દ્વારા || સરનામું ; ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪. આવી ભવ્ય અંજલિ આપવામાં આવી તે હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. આપણા સૌ માટે ભારે ગૌરવની વાત છે. તા. ૧૬-૩-૮૨ " રમણલાલ ચી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy