________________
કરી
શકાય રીતે પણ એ
.
તો
છે
તા. ૧૬-૩-૮૩ પ્રબુદ્ધ જીવન
૨૫૯ નિર્દેશ કરીને ભોળાભાઇએ કહ્યું: “ગીતાંજલિમાં કવિની
એક વિકલાંગ વ્યકિત માટે ભગવચેતના રોજબરોજના અનુભવના સંદર્ભમાં પ્રગટ થાય છે. કહે છે: ઈશ્વર તમારા હૃદયમાં છે. ઈશ્વર સામા મનુષ્યના
સ્ટોલનું ઉદ્ઘાટન હૃદયમાં પણ છે. તમે સામા માણસને કટુ વચન કહેશે તે. તમારા ને પેલાના હૃદયમાં રહેલે ઇશ્વર દુભાશે.”
La નટુભાઈ પટેલ કવિ કહે છે કે તું મારા હૃદયમાં બેઠેલે છે પછી હું દુરિતને કેવી રીતે સ્થાન આપી શકું ? ગીતાંજલિ એ ઇશ્વરને પામવાની એક ભૂમિકા ચીંધે છે. એવી જ ઇશ્વરને પામવાની
BULGITUSI PRENA. JOS ભૂમિકા કવિ એનાં પ્રેમ કાવ્યમાં પણ નિર્માણ કરે છે. ઈશ્વર મનુષ્ય દ્વારા જ સિદ્ધ થાય છે. કવિ પૂછે છે હે અંતર દેવતા! મારા, હૃદયમાં વસ્યા પછી તારી બધી પ્યાસ સંતોષાઈ છે ખરી ?” એમાં કવિની પ્રેમભકિતને સંતોષ છે. એણે કયાંય રાધાનું નામ નથી આપ્યું. ટાગોરની કવિતામાં ઈશ્વર વિરહિણીરૂપે, અભિસારિકા રૂપે તેમ રાજાના કુંવર રૂપે પણ આવે છે. એ કહે છે : “બધા નવા અપરિચિતમાં તું એક પુરાતન બે લે છે. એની કવિતાની યાત્રામાં ઘણાં એરેડેકિઝસ” છે. કવિની કવિતામાં, પ્રકૃતિમાં અને મનુષ્યમાં જે ઇશ્વરને એને બોધ થાય છે તે જોવા જેવો છે. એ કહે છે: “આ પાંદડી ઉપર જે સોનેરી તડકે ઢોળે છે એ તું જ છે. આ આકાશમાં જે મેધ ગજે છે તે પણ તું જ છે, મનુષ્ય પ્રત્યેના પ્રેમમાંથી જ ઇશ્વરપ્રેમ પ્રગટે છે. ઈશ્વરને એ કહે છે, “તને હું ન પામું તે પણ હું તને ભૂલીશ નહીં, તું મને નહિ મળે તો યે હું તને ભૂલીશ નહિ.” ઇશ્વરને કવિ શુકલાભિસારિકા અને કૃષ્ણભિસારિકા રૂપે કલ્પ છે. ભગવદ ચેતના વ્યકત કરવા માટે લૌકિક ચેતનાનું
ડાબેથી જમણે: શ્રીમતી જયાબેન વીરા, શ્રી પ્રવિણભાઈ પ્રતીક કવિની વાણીમાં ઈશ્વરના અભિસારરૂપે
કે. શાહ (પાછળ) છે. તારાબેન શાહ, ડે. રમણલાલ શાહ, જાયું છે. રિકમાં ઈશ્વર સ્ટોમ–આંધી રૂપે આવે છે. કવિ
શ્રી. કે. પી. શાહ, શ્રીમતી કમલબેન પીસપાટી, શ્રીમતી રવીન્દ્રનાથ કહે છે કે “તારે આનંદ મારે લીધે છે માટે તું નીરૂબેન શાહ. નીચે ઊતરી આવ્યા છે.” “હરિવર મુજને હરી ગયે, મેં તે વહાલ કર્યું નહોતું તે પણ મુજને વરી ગયે.” તારો પ્રેમ
પ્રેમળ જાતિ અને રાષ્ટ્રીય અંધજન સંગઠનના
સંયુક્ત ઉપક્રમે તા. ૨૭-૨-૮૩ રવિવારે સવારે જોગેશ્વરી મારા વિના મિથ્યા છે: ભેળાભાઈએ કવિના “સ્વપ્ન” કાવ્યો
પૂર્વમાં, ઈસ્માઈલ યુસુફ કોલેજની બાજુમાં ઉભા કરાએલા તથા અલાકા' કાવ્યને નિર્દેશ કરીને કહ્યું હતું કે “જગતના.
સ્ટોલને ત્યાં જ પાસે રહેતા નેત્રહીન શ્રી બચુલાલને અર્પણ રહસ્યને આપણે ઉકેલી શકીએ એમ નથી. પ્રથમ દિવસના
કરવાને સમારંભ, આપણા સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. સૂર્યને અને સાંજના સૂર્યને પ્રશ્ન “તું કોણ છે? અને કયાં
શાહના પ્રમુખ પદે જાયે હતે. રાષ્ટ્રીય અંધજન સંગઠનના છે? સદાકાળ અનુત્તર જ રહ્યો છે. ઈશ્વર કયું છે? કયાં
પ્રમુખ શ્રી વિજય મરચન્ટ મુખ્ય મહેમાન હતા. છે? એની કેને ખબર છે? આપણે જ એનું સર્જન કરીને
પ્રેમળ જ્યોતિ તરફથી અંધ અને વિકલાંગજનેના પુનએને પામવાના પ્રયત્ન કરવાના છે.”
(કમશ:).
વસવાટ માટે અપાતો આ ચોથ સ્ટોલ હતો. લેખકોને સૂચના
કાર્યક્રમની શરૂઆત પ્રેમળ જ્યોતિનાં સંચાલક શ્રી પ્રબુદ્ધ જીવનમાં સામાન્ય રીતે કાવ્ય, વાર્તાઓ કનાટકો
નીરૂબેન શાહે પ્રાર્થનાથી કરી હતી. સંધના માનદ મંત્રી શ્રી લેવાતાં નથી. ધર્મ-આધ્યાત્મ, તત્વજ્ઞાન, સાહિત્ય સમાજ અને
કે. પી. શાહે હાજર રહેલા આમંત્રિતોને આવકાર આપે રાજકારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન આદિ જીવનના વિવિધ ક્ષેત્રે અને
હતો, અને શ્રી ગુણવંતભાઈ શાહ તરફથી આ સ્ટોલ માટે વિષય પરના લેખેને આ પત્રના ધોરણ અનુસાર સ્થાન અપાય છે.
મળેલાં દાનની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રગટ થતાં લેખેને યેગ્ય પુરસ્કાર આપવામાં આવે છે ,
માત્ર વ્યાખ્યાનેથી નહીં પણ સક્રિય રીતે સંધ, સમાજને લખાણ સારા અક્ષરે, ફૂલસ્કેપ કાગળ પર, શાહીથી, એક
મદદ કરે છે, અને આ માટે આવી રહેલા દાનના પ્રવાહની બાજ લખાયેલું હોવું જરૂરી છે, અરવીકૃત લખાણું પરત
વિગતે આપી હતી, અને દાતાઓની ઉદારતાને બિરદાવી હતી. મેકલાતું નથી.
આવી મદદરૂપ થવાની અન્ય પ્રવૃત્તિઓની પણ તેમણે વિગતે વિષયોનું વૈવિધ્ય અને પૃષ્ઠ સંખ્યાની મર્યાદા જાળવીને આપી હતી, અને પ્રેમળ જ્યોતિ તરફથી થઈ રહેલી સુંદર લેખે પ્રગટ કરવામાં આવે છે, લેખ કયારે પ્રગટ થઈ શકશે એ પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. ચોકકસ જણાવવું મુશ્કેલ છે.
રાષ્ટ્રીય અંધજન સંગઠનના મંત્રી શ્રી શીરાલીએ લેખ મોકલવાથી માંડીને તમામ પત્રવ્યવહાર સંઘના સંગઠનની પ્રવૃત્તિઓનું કેવી રીતે સંચાલન થાય છે તે કાર્યાલયના સરનામે કરવા વિનંતી.
સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાની મદદથી