________________
તા. ૧-૧-૮૩
પ્રબુદ્ધ જીવન * “વિરાટ વ્યકિતત્વ–વિશાલ કૃતિત્વ *
૯ પરમપૂજ્ય મહાસતી શ્રી ધમશીલાજી વિશ્વવાટિકામાં અનેક પુષ્પ ખીલે છે અને પિતાની સૌરભ and High thinking આ તેમને આદર્શ હતા. તેમનું દુનિયાને આપીને કરમાઈ જાય છે. એવી જ રીતે અનેક માનવ જીવન સાદુ અને વિચારો ઉચ્ચ હતા. એક બાજુ તેઓ મહાન આ અવનીતલ પર જન્મે છે અને પિતાના સમુજજવેલ તત્વજ્ઞાની હતા તે બીજી બાજુ તેમનામાં નાના બાળક જેવી જીવનની સૌરભ સંસારમાં ફેલાવીને ચાલ્યા જાય છે.
નિર્દોષતા, સરળતા અને નમ્રતા હતી. તેમાં વિદ્વત્તાની સાથે તત્વચિંતક, પ્રતિભાસંપન્ન લોકપ્રિય સ્વ. ભાઈ ચીમનભાઈ
વકતૃત્વલો પણ ખીલેલી હતી. પણ આ વિશ્વવાટિકાના સુગંધિત સુમન હતા. તેઓ પિતાના
- તેમના સ્વભાવમાં નમ્રતા, વ્યવહારમાં વિવેક, વાણીમાં સુમધુર જીવનની સૌરભ સમાજમાં ફેલાવીને આપણે વચ્ચેથી મધુરતા, મુખ પર સૌમ્યતા, હૃદયમાં ગંભીરતા, મનમાં મૃદુતા, તેમનો નશ્વર દેહ ચાલ્યા ગયે છે. પરંતુ તેમને આમ અજર
ભાવમાં ભવ્યતા, આત્મામાં દિવ્યતા અને નિર્ણયમાં દઢતા હતી. અમર છે, અને તેમની સુમધુર સ્મૃતિઓ આ પણ જીવનને કરે માનવે જન્મે છે અને મૃત્યુ પામે છે પરંતુ કોઈ આજે પણ સુવાસિત કરી રહી છે. '
એવા વિરલા હોય છે કે જે મરીને પણ અમર રહે છે. જેમ અગરબત્તી અને મીણબત્તી પિતાના દેહના કણ કણને
ચીમનભાઈનું જીવન પણ વીરલ માનની જ શ્રેણીમાં છે. ‘બળીને વાતાવરણને સુવાસિત અને પ્રકાશિત બનાવે છે તેમ
તેમની અંતિમ ભાવના મેં અખથી પ્રત્યક્ષ જોઈ હતી. એટલે
એમ લાગે છે કે હવે તેઓ જ્યાં પણ હશે ત્યાં આત્મધ્યાનમાં જ સમાજસેવક ભાઈ ચીમનભાઈએ પિતાના જીવનની પ્રત્યેક ક્ષણ
મગ્ન રહેશે. કારણ કે તેઓ જીવનમાં અત્યંત જાગૃત હતા. -સમાજને સમર્પિત કરીને સમાજમાં જ્ઞાનને પ્રકાશ અને પ્રેમની
મૃત્યુને તેઓએ આંખથી જોયું હતું. તેમને મૃત્યુનો ભય ન સુવાસ પ્રસરાવી છે. લાગે છે કે કવિની આ લીટીએ તેમને જ
હતો. તેમના જીવનની ક્ષણ ક્ષણ અને મનના કણે કણ અત્મિઉદ્દેશીને કહી હશે.
જાગૃતિથી યુક્ત હતા. તુમ જીવનકી દીપ શીખાહે, જીસને કેવલ જલના જાના,
તેઓ “અપૂર્વ અવસર કયારે આવશે’ અને ‘સહજાનંદી તુમ જલતે દીપકકી લો હે, જીસને જલનેમેં સુખ માના,
શુદ્ધ સ્વરૂપી” તથા “નવકારમંત્ર સાંભળતા હતા ત્યારે એકસ્પ તેમનું જીવન, દયા, કણું અને અનુકંપાથી ઓતપ્રેત બની જતા હતા, અને પિતાના દેહની વેદનાને ભૂલી આત્મલીન ‘તું. તેમના વાણી, વિચાર અને વર્તનના અણુ અણુમાં બની જતા હતા. મધુરતા હતી. તેમના વ્યકિતત્વનિર્માણમાં ‘ નિસ્પૃહતા, અનાસક્તિ”
તેમને પરિવાર તથા જૈન સમાજ આવા મહાન આત્માને - આ પાયાની ચીજ હતી. નિસ્પૃહતા એ જ તેમને જીવનમંત્ર
પ્રાપ્ત કરીને ધન્ય ધન્ય બની ગયું હતું. તેઓ સમાજના ભૂષણ અને સાધના સૂત્ર હતું.
તથા રત્ન હતા. તેઓ અનેક ગુણોના સમુદ્ર પણ હતા. તેઓ સૌજન્યમૂર્તિ ભાઈ ચીમન માઈમાં સૂર્યનું પ્રખર તેજ માનતા હતા કે-Birth is nothing where Virtue પણું હતું અને ચંદ્રની શીતળતા પણ હતી. તેઓ સિદ્ધતિમાં
is not. વજ સમાન હતા, તે વ્યવહારમાં પુષ્પ સમાન હતા. પાખંડ,
ભાઈ ચીમનભાઈ માટે આ કાવ્ય પંકિતઓ યથાર્થ છે. આડંબર, વહેમને તોડવામાં તેઓ ભીમની ગદાનું કામ કરતા
જગ કહતા હે તુમ રહે નહીં, ‘હતા. તેમનામાં નમ્રતાની સાથે નિર્ભયતા પણ હતી. તેમનું
મન કહેતા હૈ, તુમ હટે નહીં, જીવન રંગબેરંગી પુષ્પની વાટિકા સમાન હતું. તેઓ ઉદાર
જગ ભી સચ્ચી, મન ભી સચ્ચા, વિચારક, સાચા સુધારક અને પ્રખર ક્રાંતિકારક હતા અને .
તુમ ગયે સહી, પર મિટે નહીં, ‘સ્પષ્ટ વકતા હતા.
જ્ઞાન કમ કે યોગી થે તુમ, તેઓ માનવતાની મૂતિ હતા. સહાનુભૂતિ અને સહયતા
અંતમેં બને ભકિતયોગી તુમ, -તેમનામાં ઠાંસી ઠાંસીને ભરી હતી. કોઈ પણ દીનદુઃખી તેમની
નવકારમંત્ર કે, પાકર તુમને, પાસે આવે તે સંતોષ પામીને જ જતા. simple Living
સફલ બનાયા જીવનકે. ચીમનલાલ ચકુભાઈ શાહ: થોડું અંગત મરણ
હ ગુલાબદાસ બ્રોકર તા. ૨૦-૧૧-૧૯૮૨ ને દિવસે મારું કામ કરતે બે
ત્યાંથી–મુરબ્બી ચીમનલાલભાઈ ચાલ્યા ગયા છે. રમશાનયાત્રા હતા ત્યાં ઓચિંતે ટેલિફોન રણકયે. બેલનાર કહેઃ “હું મુંબઈ સવાપાંચે તેમને ઘરેથી નીકળશે.” જૈન યુવક સંધમાંથી પન્નાલાલ બોલું છું. ચીમનલાલભાઈનું ‘તમને બહુ દુઃખ થતું હશે, તારાબહેન” મેં કહ્યું. અવસાન થયું છે. સાંજે સવા પાંચે સ્મશાનયાત્રા એમને
“મારા બાપ જેવા હતા.' ઘરેથી નીકળશે.” અરર,’ મેં કહ્યું: “હું ત્યાં આવી પહોંચીશ.”
“શું થાય ?” કહ્યું: ” સમયસર આવી પહોંચીશ.” ‘મન આખું ચીમનભાઈ વિશેના વિચારોથી ભરાઈ ગયું.
પછી તો આખું મન ચીમનભાઈનાં સ્મરણોથી ભરાઈ હજી એ વિચારો વાગોળતું હતું ત્યાં જ બીજો ટેલિફોન ગયું. વર્ષો પટ તે જાણે આમ વીંધાઈ ગયે, યુવાન સેલિસિટર -આગેઃ “હું તારાબહેન બેલું છું, રમણલાલ સી. શાહને ચીમનભાઈ યાદ આવ્યા, હમામ સ્ટ્રીટની ઓફિસમાં બેસનારા