________________
તા. ૧૬-૩-૮૩ પ્રબુદ્ધ જીવન
૨પ૭ અધિકારો પ્રાપ્ત કરે ત્યારે તેમ થતું રોકવાની બંધારણીય
પણ બબ્બે વર્ષ સુધી એ પ્રદેશની લગભગ સમગ્ર જનતા ફરજ એમની નહોતી શું ? વારુ, ૧૯૭૧ પછીના આવેલાઓને
અહિંસક માર્ગે આંદોલન કરતી રહી અને આપણું સરકાર કાઢવા તે એ સમંત થયાં છે. તે પછી એ બધામાંથી એમને અવગણતી રહી. લોકશાહીની રીત તો એ હતી કે જેમનાં નામો ગેરકાયદેસર રીતે મતદાતા સૂચિઓમાં ઘુસાડવામાં એમને સાંભળી એમને વાતને ઉચિત ફેંસલો લાવવો જોઈ આવ્યા હતા તેમને ચૂંટણી જાહેર કરતાં પહેલાં કાઢવાની
હતે ! તેને બદલે એમનામાં હિંદુ મુસ્લિમ અને આદિવાસીએમની બંધારણીય ફરજ નહોતી શું? આ બધા ઉપરાંત
એના ધોરણે ભાગલા પાડી એમને તેડવા મઠા. ભાગલા અગાઉ કહી ગયા તેમ તારકુડેજીએ એમાંથી નીકળવા રાજ્યમાં
પાડી ભાઈ ભાઈને એક બીજાના જાન લેવા ઉશ્કેર્યા. આ બધું મૂળભૂત અધિકાર અકબંધ રાખીને કટોકટી જાહેર કરી, બંધારણીય ફરજ જ હશે ને ?! ચૂંટણી ટાળવાને રસ્તો પણ બતાવ્યું. પણ તે પણ એમને કેટકેટલા ત્યાગ અને બલિદાન દઈ એ લોકે અહિંસક નહોતો લે; તે પછી શું કરવું છે ? કાયદેસરના અને શાંત
રહેવા મધ્યાં? એમને આટલું બધું શા માટે વેડવું નાગરિકને ગોળીએ દઈને જ ચૂંટણીની એમની બંધારણીય પડે ? એ લોકો આ દેશના કાયદેસરના નાગરિક નથી શું ? ફરજ એમને બજાવવી હતી ?
કે સાથે રહ્યા તે જ ગુને થશે ? એમને અહિંસાની દુહાઈ આખા પ્રશ્નને અત્રે આપણે નથી તપાસ. છતાં ટૂંકામાં
દેવાને આપણને અધિકાર નથી. એ બબ્બે વર્ષથી આદેલન જોઈએ કે આ અસમિયા લેકેનું શું કહેવું છે? બહારથી
કરતા રહ્યા અને આપણે એમને ન્યાય ન અપાવી શકયા તે
એક હકીકત છે. ઘેટાંઓ પર ત્રાટકી સિંહનું ટોળું કેટલાંક આવનારા આ લેકેને કારણે અસમિયાએ પિતાની ધરતીથી વંચિત થઈ રહ્યા છે. એમની ભાષા, એમની સંસ્કૃતિ, એમને
ઘેટાં ઉપાડી જાય અને બાકીનાં ઘેટાં બેં બેં કરતાં રહે તેવું ધમં બાજુએ હડસેલાઈ જાય તેવી દશા બહુ ઝડપભેર ઊભી થઈ
આપણું નથી થઈ રહ્યું શું? કે પછી આપણું ચિત્ત બહેરાશ
તે મારી ગયાં નથી ? આપણી સંવેદનશીલતા ખતમ તે રહી છે. મતદાતાઓની. ભાતમાં જે પરિવર્તન આવી રહ્યું
નથી થઈને ? છે, તેથી સ્થાનિક લોકોની ઈચ્છા વિરુદ્ધની સરકારે રચાય છે.
ના, ચિત્ત બહેરાશ મારી ગયાં નથી. સંવેદનશીલતા પણ આમ છતાં અસમિયા લેકની જે માગણું છે તેમાં કશી
ઓછી થઈ નથી. પરંતુ લેકશાહીના ખેલમાં એક પક્ષ નિયમ ભૂલ નથી એવું કહેવાને અમારો આશય નથી. વળી જે મરી
પ્રમાણે ખેલત નથી. એ અંચાઈ કરે છે, અને એને પ્રતિકાર રહ્યા છે તે બધા અસમિયા જ છે એમ કહી શકવા જેટલી
શી રીતે કરે તે આપણને સમજાતું નથી, તેથી આપણે માહિતી અમારી પાસે આજે નથી. પણ આજે માનવીઓનો
મુંઝાઈએ છીએ. દિલ ડગ ભરવા ઘણું તલપે છે, પણ પગને શિકાર ખેલાઈ રહ્યો છે તેને રોકવા આપણાં દિલો ચિત્કારી
કેડી કે રસ્તો જડતો નથી. રાષ્ટ્રપિતાના એ ચશ્મા તે દિ ઊઠવાં જોઈએ. થઈ રહેલી એ ભ્રાતૃહત્યામાં તમારી ને મારી
રાજધાટમાં ખેવાણુ હતા તે આજ દિન સુધી આપણને જડયા જવાબદારી છે. હા, એ જવાબદારી અદા કરવા સારુ જ
નથી. વગર ચશ્મ રસ્તે શી રીતે જડે? સત્યાગ્રહનો રાજમાર્ગ આપણે લેખો લખ્યા, સભાઓ કરી, ઠરાવ પસાર કર્યા, થેડા
ભલે ન જડે. કેઈકેડી જ ભલી ! ' લેક આસામ જઈ આવ્યા, અને ચેડા ત્યાંના લોકોને આપણે અહીં બેલાવી સાંભળ્યા અને સહાનુભૂતિ વ્યકત કરી.
એક કામ થઈ શકે. આખા દેશની વાત કરવા જેટલી
તે આપણી પહોંચ નથી, પરંતુ કહેવામાં સંકેચ પણ ન પણ આપણે જોઈએ છીએ કે લેકમતની એ અભિવ્યકિત
કરીએ. આખા દેશમાંથી પ્રદેશ પ્રદેશથી– સત્યાગ્રહીઓની ટુકએટલી પ્રભાવક ન નીવડી. ઊણી પડી. પણ હવે એથી આગળ
ડીઓ આસામ જાય. એક કાળે નાગપુર ઝંડા સત્યાગ્રહ માટે આપણી કઈ ફરજ ખરી? આપણે આપણું બનતું બધું કરી દેશભરમાંથી સત્યાગ્રહીઓ નાગપુરની ધરતી પર ઉતર્યા હતા. લીધું છે. હવે આપણે કરવાનું કંઈ રહેતું નથી એવી આત્મ
સત્યાગ્રહ કરતાં વેઠવું પડે તે વેઠયું હતું ; આજે ફરી એ સંતુષ્ટિને છાતીએ બાંધી અસમિયાઓને શિકારીઓની ગળીની જ પ્રસંગ આવી ઊભે તે પ્રદેશ પ્રદેશથી સત્યાગ્રહી ટુકડીઓ દયા પર છેડી છાંડી આપણે આપણું સંસારમાં પડી જઈએ આસામ જાય. તે તે બરાબર ગણાશે?
ગુજરાતની જનતાને આ સૂચન ઉચિત લાગે તે સૌ ભારતના ભાગલા વખતે અસમિયાઓએ ભારતમાં જ
પહેલો પ્રતિસાદ દે! એક સે સાથી તૈયાર થતા હોય તે રહેવાનો આગ્રહ રાખે અને રહ્યા. ઇતિહાસના જાણકારે
નીકળવાને વિચાર થઈ શકે. જે જવા તૈયાર થાય તે જાણે છે કે કોંગ્રેસની કારોબારીએ તો નકરા પહાડ અને
પિતાને ખર્ચ ઉપાડે અથવા મિત્ર કે કોઈ સંસ્થા પાસેથી જંગલ” ને એ પ્રદેશ પાકિસ્તાનને પધરાવવાનો વિચાર કરી
મેળવે. જવા આવવાનો ખર્ચ અને વાટ ખર્ચ મળી લીધો હતો. પણ ગોપીનાથ બેરોઈ ગાંધીજી પાસે
લગભગ પાંચ રૂપિયા થાય. આસામમાં આસામની જનતા દેડી ગયા અને ગાંધીજીના આગ્રહને ટાળી ન શકાય
ખાવાનું આપશે એ ભરોસો રાખીને ચાલીએ. એટલે આસામ આજે ભારતમાં છે. એ લોકોએ ભારતમાં રહેવાને આગ્રહ રાખે, કારણ કે એમાં એમને એમની ભાષા જવા ઈચ્છનારાઓ નીચેને સરનામે સંપર્ક કરે : સંરકૃતિ અને ધર્મનું રક્ષણ દેખાયું. પણ જેને માટે એ લોકે ભારતમાં રહ્યાઆજે એ જ બધું જવા બેઠું છે. ત્યારે એમને
સ્વરાજ્ય સંગમ, કેરઓફ ગુજરાત લોકસમિતિ-નશાબંધી આક્રોશ દેશને ચીરતે આવી આ કિનારે અફળાય છે. આજે
કમ્પાઉન્ડ, લાલ દરવાજા, અપના બજાર સામે આંદોલન હિંસક બન્યું છે. હિંસાને બચાવ ન થઈ શકે.
-અમદાવાદ ૩૮૦ ૦૦૧