________________
૫૬
લખી અને રાજકાટના શ્રી શશિકાન્તભાઇ મહેતાના તથા પોતાના ગુરુ' પૂ. શ્રી મહાસેનવિજયજી મહારાજને આપી હતી. એમાં લખ્યું હતુ, ‘આ બીમારીમાં કદાચ હું મેભાન ખની જાઉં તે મારા ચારિત્ર્યધમ ને બાધક, એવી કાઇ પ્રવૃત્તિ, મારા શરીર અંગે કરશે નહિ.’
પ્રબુદ્ધ જીવન
પોતાની અ ંતિમ ક્ષણામાં પૂ. કુંદકુંદસૂરિજીના ઉદ્દગારા હતા કે “મારા દાદા ગુરુમહારાજ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે મને ચારિત્ર્યધમ આપ્યા, મારા પૂજ્ય ગુરુ મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે મને મૈત્રીભાવથી નવડાવી દીધા અને શ્રી સકળ સધે મને વાત્સલ્યભાવનું દાન કર્યુ. હવે મારે શી ખામી છે? મારી તમે જરા પણ ચિંતા ન કરશો. હું સારા સ્થાને જાઉં હ્યું,'
ત્યાર પછી બરાબર ૧૦-૦૨ ક્લાકે એમણે કહ્યું, મને પદ્માસને એસાડા અને ભગવાનનાં દર્શન કરાવો.' એટલે તેમને બેઠા કરી પદ્માસને બેસાડવામાં આવ્યા અને શ'ખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરાવવામાં
આસામના
છેલ્લા કેટલાય દિવસોથી સવારનું છાપુ કાળજા વીંધતી કારમી ખબર લઈને આવે છે. આસામમાં આટલા લેાકા ગાળીએ વીધાયા...આમ તો મરવાના સમાચારની કંઇ નવાઈ નથી. પરંતુ જે ક્રૂર નિયમિતતાથી આ સમાચારો આવે છે તેણે દેશ આખામાં અરેરાટી ફેલાવી દીધી છે. કાઈ હિંસક પ્રાણીની જાતને ઘટાડી દેવાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થયુ` હોય અને એના અમલમાં રાજ રાજ કેટલાને શિકાર થયે, તેના દૈનિક હેવાલ આવતા હોય તે રીતે આવતા આ હેવાલેા ખરેખર જ ખબર છે. આસામમાં બાર વર્ષ રહેવાનુ થયુ હોવાથી અને એ લેકાનાં સુખદુ:ખમાં ભળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ' હાવાથી કે ક્રમ પણ છાપાના મથાળા પર આંખ પડતાં જ એક ઊંડી ભેાંઠપ અનુભવી આંખા ત્યાંથી ઝટઝટ ખસી જવા માંગે છે. એક અપરાધની લાગણી ક્લિ અને દિમાગને ખિન્ન કરી મેલે છે. છાપું ફૂંકી દેવાની, છાપા પરથી મોઢુ' ફેરવી લેવાની ઇચ્છા થઈ આવે છે. પણ દિલના ગભારામાં ચઢી ખેસી દિલને શારડીથી વીંધતી એ અપરાધની લાગણીથી ભાગીને જવું તે કયાં જવું ? ભાગવું તે! શી રીતે ભાગવું ?
તા. ૧૬-૩-૮૩
આવ્યાં. એ ન કરતાં કરતાં તેઓ માલ્યા, નમા જિણાણુ” અને પછી તરત જ તેમણે આંખ ઢાળી દીધી. બરાબર ૧૦-૦૩ કલાકે એમણે દેહ છેડી દીધે. એક વિરલ પ્રકારનુ સમાધિમરણ તેઓ પામ્યા. આવું સમાધિમરણ માત્ર ઈચ્છાથી નથી આવી શકતું. દીધ' સમયની સાધના હોય તા જ તે સંભવિત છે. પૂ. કુંદ દસૂરિજીના જીવનમાં પરમાત્મા પ્રત્યેની અપાર ભકિત, નવકાર મહામ ત્રની દીધ સાધના, નૈષ્ઠિક બ્રહ્મચય નુ ચુસ્ત પાલન, પોતાના ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ, જીવમાત્ર પ્રત્યે મંત્રી, પ્રમાદ આદિભાવના, સ્વાધ્યાય, લેખન, મનનચિ ંતનમાં સતત અનુકિત, પોંચસૂત્રનું રટણચિ ંતન વગેરે જે હતા તેને લીધે તેઓ બહુ ઊંચી કાટિના શ્રમણ બન્યા હતા અને એમની આ આરાધનાએ એમને સમાધિમરણુ અપાવ્યું. એમણે છેલ્લે ‘સમાધિસુધા' નામનું પુસ્તક લખ્યું હતું, જાણે કે પેાતાની પૂર્વ તૈયારી તરીકે જ એ પુસ્તક ન લખાયું હોય !
સ્વ. પૂજ્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજીને આપણી કાટિશઃ સાદર વંદના હા !
આ નાદ
ચિત્ત સવાલ કરે છે-ધણધણાટી ખેાલાવતી ને માણસાના મડાં ઢાળી દેતી જલિયાંવાલા બાગની કતલેઆમની યાદ દેવરાવતી આ ગાળીએ માટે તારી કાઈ જવાબદારી ખરી કે નહીં ? એ ગાળીઓ ખરીદવામાં તારા પણ પૈસા નથી વપરાયે શુ? દેશની એકતાનાં ગાણાં ગાનાર તુ અસમિયાને ભારત માડીને જાયેા ગણે છે ને ? એને દેશબાંધવ માને છે ને? એ માડીજાયા અધુના શિકાર તારા દેશના બંધારણુના નામે ખેલાતા હોય અને g' નિષ્ક્રિય ખેડા હોય તેા એ અસમિયે જાણુશે શી રીતે કે તું એના ભાઈ છે અને એ તારા ભાઈ છે?
વડા પ્રધાન કહે છે કે ચૂંટણી કરાવવી એ બંધારણીય ફરજ હતી. તેના પાલન માટે આ બધું કરવું પડે છે. શું થાય ? ઉપાય નથી, લાચાર છીએ ! બંધારણીય ફરજ છે ને?
* ચુનીલાલ વૈદ્ય
તારકુંડેએ એમાંથી નીકળી શકાય તેવા એક બંધારણીય રસ્તા બતાવ્યો તે તેને પણ કઈ જવાબ નથી. તે પછી લેાકાની છાતીએ વીંધીને જ બંધારણીય ક્રુજ બજાવવી છે એમ માનીએ ને ?
દસકાથી બહારના લેાકાને આસામની ધરતી પર લાવી વસાવવાનાં કાવતરાં ચાલી રહ્યાં છે. સર શાદુલ્લા અને ક્કરૂદ્દીન અલી અહમદનાં નામે એમાં ખૂબ ગવાય છે. કયારેક અધિક અન્ન ઉત્પાદનને બહાને તે કયારેક સત્તાની આડ લખને પડેાશના દેશના લેાકાને વસાવતા ચાલ્યા જ ગયા. રેલવે કે રસ્તાઓના લગભગ સદંતર અભાવને કારણે દૂર દૂર ઊંડાણે વસતાં જતાં ને વધતાં જતાં એ ગામડાંઓના સમાચાર દેશની બાકીની આમજનતા સુધી પહેોંચી શકયા નહી, અને એમ આસામની વસ્તીના પાતમાં ધરખમ ફેરફારા થતા રહ્યા. ખીજાઓની બે ચાર ટકા વસ્તી વધી હોય ત્યારે આ લેાકાની પચ્ચીસ ટકા વસ્તી વધી જાય તે શી રીતે બન્યું ? અનેક મૌખિક અને લેખિત રજૂઆતા તરફ જરા પણ ધ્યાન ન દેવાયું. પ્રશ્ન વકરતા ગયા, પણ શાસક પક્ષને એ ફાવતુ રહ્યું હશે. (કરૂદ્દીન સાહેબને તે એ ખૂબ જ ફાલ્યુ' અને ફળ્યુ.) એમને માટે આ બધી વાટ એકા બનતી જતી હતી. બ્રહ્મપતની ખીણની આસામની એ કુંવારી ફળદ્રુપ અને રસે કસે ભરેલી ધરતી મતમાં પચાવવા દેનારને હાલ તરત વેટ આપવામાં આગ તુકાને વાંધો નથી, ન હોઈ શકે.
આજે ઇન્દિરાખેન કહે છે કે વરસાથી વસી ગયેલાઓને કાઢવા શી રીતે ? પણ એ પોતે જ તે આ દેશના પત પ્રધાન એક દાયકાથી વધારે વખતથી રહ્યા છે. શું આ વિશે એમને ખબર નહોતી ? કેમ નહી હોય ? પૂરી જાણકારી હશે. છતાં આ બધા વિદેશીઓને વસવા દીધા, જામી જવા દીધા, ફેલાઈ જવા દીધા અને હવે કહે છે, કે શું થાય ? શી રીતે કઢાય ? જાણ્યું ત્યારથી એ વિદેશી લોકાને અંદર આવતા રાકવા અને આવેલાને પાછા કાઢવા એમની બંધારણીય ક્રૂરજ નહોતી. શુ? એ બધા નકલી ભારતીય અની નાગરિક