________________
Regd. No. MH. By/South 54 dlcence No. : 37
દ, f
/
પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણું . વર્ષ:૪૪ અંક:૨૨
PETY
,
મુંબઈ, તા. ૧૬-૩-૮૩.
મુંબઈ જૈન યુવક બંધનું મુખપત્ર : પાક્ષિક વાર્ષિક લવાજમ રૂ. ૨૦ પરદેશ માટે શિલિંગ ૬૦
છૂટક નકલ રૂા. ૧-૦૦ તંત્રી : રમણલાલ ચી. શાહ સામુદાયિક માનવહત્યા ર રમણલાલ ચી. શાહ
પ્રાણીઓમાં, હિંસક પ્રાણીઓમાં સુદ્ધાં મહેમાહે ખાસ કલહ આ તે આસામમાં ચૂંટણીઓ યોજાઈ ગઈ. પરંતુ એ
નથી હોત અને હોય તે તે ક્ષણિક હોય છે. પરંતુ મનુષ્ય રકતરંગી ચૂંટણીઓની કિંમત ઘણું મેંધી ચૂકવવી પડી છે.” પાસે બુદ્ધિ છે અને એ બુદ્ધિ વડે ઉપજાવેલાં ઘાતક શસ્ત્ર ચૂંટણીને કારણે નેગૉગ, દારંગ, આલપરા, કામરૂપ વગેરે છે. પિતાના પરિવાર, સમાજ કે રાષ્ટ્ર માટે મમત્વની ઉત્કટ જિલ્લાઓનાં ગામડાંઓમાં બે હજારથી વધુ માનવેની હત્યા
લાગણી એનામાં છે. દૂરના ભવિષ્યને તે વિચાર કરી થઈ છે.
શકે છે. પિતાના હિતાહિતને તે સમજે છે, અને આસામમાં થયેલી સામુદાયિક માનવહત્યા એ આ પ્રકા
મનુષ્ય મનુષ્ય વચ્ચેની સ્થળ ભેદરેખા તે તરત શોધી કાઢી રની હત્યાને દુનિયામાં પહેલો પ્રસંગ નથી. માનવજાતના શકે છે. પરિણામે જેના પ્રત્યે પિતાને વેરભાવ હોય તેવા ઇતિહાસમાં સામુદાયિક માનવહત્યાના પ્રસંગે વખતોવખત બીજા મનુષ્યોના આખા વર્ગનું નિકંદન કાઢી નાખવાની બનતા રહ્યા છે. ખુદ ભારતમાં પાકિસ્તાન અને ભારતના વેરવૃત્તિ તેનામાં બહુ જોર પકડતી હોય છે. યુદ્ધ સમયે આ વિભાજન વખતે ઘણું મોટા પાયા ઉપર સામુદાયિક વૃત્તિ વધારે વ્યાપક બને છે અને અનેક નિર્દોષ માનની માનવહત્યાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા. બીજા કતલ થઈ જાય છે. વિશ્વયુદ્ધ વખતે જર્મનીમાં લાખો યહૂદીઓની હત્યાનો સામાન્ય મનુષ્યમાં કુદરતી રીતે જ બીજા મનુષ્ય સાથે ઇતિહાસ કમકમાટીભર્યો છે.
સુસંવાદી જીવન જીવવાનું વલણ રહ્યું હોય છે. જેમ વેરની વર્ણ, જાતિ, ધર્મ, ભાષા, કેમ, પ્રદેશ વગેરેના ભેદને ભાવના ઈતર પ્રાણીઓ કરતાં મનુષ્યમાં સૌથી વિશેષ રહેલી કારણે જયાં જયાં રાષ્ટ્રમાં, જિલ્લામાં, નગર કે નાના ગામડાંની હોય છે, તેમ દયા અને કરુણાની લાગણી, પ્રેમ અને સહશેરીઓમાં સામસામા બે સમાન પક્ષ પડી જાય અથવા કારની ભાવના, ત્યાગ અને પરગજુપણાની વૃત્તિ પણ મનુષ્યમાં એક વર્ગ બહુમતીમાં હોય અને બીજો વર્ગ લઘુમતીમાં હોય જ સૌથી વિશેષ રહેલી હોય છે. પરિણામે સાધારણ ત્યાં કઈક વખત પરસ્પર હિતના મોટા સંઘર્ષના કારણે મનુષ્ય એકંદરે દુનિયામાં સર્વત્ર સુસંવાદી અને શાંતિમય અચાનક અથડામણ થાય છે, અને હિંસાનો દાવાનળ ફાટી જીવન જીવતા હોય છે. ધરતીને એવો કોઈ પ્રદેશ નીકળે છે. વેરની વૃત્તિ ત્યારે એટલા વેગથી પ્રજવલિત નથી, એ કઈ ખૂણે નથી કે જ્યાં કેટલાક મનુષ્ય. બને છે અને વિશાળ સામુદાયિક જેને કારણે એક યા બીજી દષ્ટિએ લઘુમતીમાં ન હોય અને છતાં એટલી બધી પિવાય છે કે ઘડીકમાં સેંકડે પહજારે નિર્દોષ બહુમતી વગ સાથે સહકારભયું, પ્રેમમય અને શાંતિમય માણસોની કતલ થઈ જાય છે. આવા અત્યાચારોની વાતમાં જીવન જીવતા હોય. પરંતુ જ્યારે દુષભર્યા કૃત્રિમ પરિબળે નિમિત્ત કયારેક કઈ એકલકલ વ્યકિતની અવળચંડાઈ તેને ઉશ્કેરે છે ત્યારે તેનું શાંતિમય, સુસંવાદી જીવન હોય છે, કયારેક કોઈ કેમી, પ્રદેશવાદી, રાજદ્વારી કે સામા- ખળભળી શકે છે. પરસ્પર ભ્રાતૃભાવ અદશ્ય થવા જિક નેતાની વૈરવિષયુકત વાણી હોય છે; કયારેક કઈ કહેવાતા
લાગે છે અને વૈમનસ્યની ઉન્માદયુકત લાગણી પ્રવર્તી ધર્મઝનની નેતાને પ્રકેપ હેય છે, તે ક્યારેક સમગ્ર રહે છે. કયા પક્ષે કેટલી હાનિ થઈ છે તેની તુલના થાય છે સમુદાયની સામુદાયિક તીવ્ર લાગણીને જોરદાર પડ હોય છે. અને અન્ય પક્ષને વધુ હાનિ પહોંચાડીને રાજી થવાય છે.
માનવ સમુદાયમાં “આપણા લેક' ની સ્વાથી સંકુચિત કોઈકવાર કોઈ એક વગરની રાષ્ટ્રમાં લઘુમતી હોય છે, ભાવના સમયે સમયે, સ્થળે સ્થળે બદલાતી રહે છે. પણ એને કઈ એક જિલ્લામાં બહુમતી હોય છે; કયારેક જ્યારે એ ઉત્કટ બને છે અને પિતાનું હિત અથવા પ્રતિષ્ઠા જિલ્લામાં લઘુમતી હોય છે, પણ એના કેઈક શહેરમાં જોખમમાં છે એવી ઉશ્કેરાટભરી લાગણી કેઈ એમનામાં બહુમતી હોય છે અથવા શહેરમાં લઘુમતી હોય છે, પણ એના ‘પ્રવર્તાવે છે ત્યારે તેવા લોકે વગર વિચાર્યું તરત ઘાતક કેઈક વિસ્તારમાં બહુમતી હોય છે, ત્યારે આ લઘુમતી વગર હથિયારને આશ્રય લે છે. અસામાજિક તત્ત્વ પણ પિતાના વધુ પડતા આત્મવિશ્વાસથી અથવા પિતાને કોઈને ડર નથી અંગત વેરને બદલે લેવા આવી તક ઝડપી લે છે.
એવી સભાનતા બતાવી દેવાના આશયથી ઉશ્કેરાઈને બહુમતી - પૃથ્વીનાં સર્વ પ્રાણીઓમાં એક મનુષ્ય જ એવું પ્રાણી વર્ગ ઉપર આક્રમણ કરે છે. પરંતુ બીજા પ્રદેશ ઉપર એના છે કે જે બીજ નિર્દોષ મનુષ્યની કતલ કરી નાખે છે. બીજા પ્રત્યાધાતો અવળા પડે છે અને એક નાના સરખા છમકલા