________________
પ્રબુદ્ધ જીવન
1. તા ૧૬-૩-૮૩ માંથી ચારે બાજુ માનવહત્યાની મોટી આગ ફાટી નીકળે છે. માનવહત્યા ખુદ સરકાર તરફથી થયા કરી છે. જાસૂસી,. વેર અને પ્રતિવેરની પરંપરા ચાલે છે, જે અસંખ્ય મનુષ્યને દુશ્મનો સાથે મૈત્રી, સરકાર સાથે અસહકાર ઈત્યાદિ. ભોગ લઈને શાંત થાય છે.
પ્રકારના દેશદ્રોહના સાચા ખોટા આક્ષેપો મૂકી તેવા કહેવાતા. કયારેક બહુમતી વગ લધુમતી વર્ગની નિર્બળતાને લક્ષમાં
દેશદ્રોહીઓને વખતોવખત પકડી હારબંધ ઊભા રાખી લઈ એને ઉપર પિતાનું વર્ચસ્વ વધુ ને વધુ જમાવવા જાય
બંદૂકની ગોળીએ વીંધી નાખવામાં આવે છે. પિતાની સત્તા. છે. પરિણામે એના આક્રમક વલણ કે વર્તનને જરા
ટકાવી રાખવા માટે બહુ મોટા પ્રમાણમાં આ રીતે સરકાર. સરખો પણ પ્રતિકાર લઘુમતી વર્ગ તરફથી થાય છે ત્યારે
તરફથી જ માનવભોગ લેવાય છે. પરસ્પર અસહિષ્ણુતામાંથી ઘોર હિંસા અચાનક ફેલાઈ જાય છે.
માનવજાતિમાં વખતોવખત થતી સામુદાયિક હત્યાને મનુષ્યને માટે પિતાના અસ્તિત્વનો પ્રશ્ન સૌથી મહત્ત્વનો
કયારેય અંત નહિ આવે શું ? ઇતિહાસના પાને જગલી છે. જ્યારે એને વહેમ પડે છે કે અન્ય વર્ગની કઈક
આદિવાસીઓથી માંડીને સુધરેલી આધુનિક પ્રજાઓ: હિલચાલને કારણે પિતાનું સમગ્ર અસ્તિત્વ જોખમમાં આવી
સુધીમાં સામુદાયિક હત્યાના સેંકડે બનાવો નોંધાયા છે. પડશે ત્યારે તે પ્રાણુતે પણ પિતાના અસ્તિત્વને ટકાવી
માનવજાતિએ કુદરતે નિમેલા ભેદે ઉપરાંત અનેક પ્રકારના રાખવાનો પ્રયત્ન કરે છે. લડી લીધા વગર છૂટકે નથી,
કૃત્રિમ ભેદે પણ ઉત્પન્ન કર્યા છે. જ્યાં, અને એમાં જ કદાચ ઓછામાં ઓછું જોખમ રહ્યું છે
સુધી ભેદ છે ત્યાં સુધી વિગ્રહને સદંતર , નિવારી. એમ તેને લાગે છે. જે તે લડી નહિ લે તે પિતાનું
શકાશે નહિ. જ્યાં જ્યાં જ્યારે જ્યારે ભેદમાં પણ અભેદ બુદ્ધિનાં અસ્તિત્વ નિ:સંશય નાબૂદ થવાનું જ છે. પરંતુ જે તે લડી
અર્થાત એકત્વનાં કે ભ્રાતૃભાવનાં દર્શન માનવજાતિ કરી નહિ. લેશે તે કદાચ બચી પણ જવાશે. કહ્યું છે: મયુદ્દે થુંયમ્
શકે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે એ ભેદોના પ્રમાણમાં એનો ભોગ. કૃયુ. યુદ્દે કવિત સંગ્રાયઃ ! આવી પરિસ્થિતિ જયારે નિમય છે ત્યારે ઉભય પક્ષે વેરના દાવાનળને ભોગ ધણ માણસે બને છે.
લેવાતે રહેશે. મનુષ્યમાત્ર સમાન છે એવી દૃષ્ટિવાળા, માનવઆ ધરતીકંપ, પૂર, રોગચાળે દુકાળ વગેરે કુદરતી કલ્યાણની ભાવનાવાળા સમાજનેતાઓ, સંનિષ્ઠ કાર્યકરે. આપત્તિઓમાં એકસામટા ઘણા બધા માણસે મૃત્યુ પામે અથવા સંત પ્રકૃતિના ધર્માચાર્યો શાંતિદૂત બનીને પ્રચાર કરે છે, પરંતુ તે પરિસ્થિતિ જુદી છે. યુદ્ધભૂમિ પર ઘણું
તેટલા પ્રમાણમાં એવી હિંસા નિવારી શકાય. બધા સૈનિકો મૃત્યુ પામે છે, પરંતુ તેમની વાત જુદી છે,
અચાનક ફાટી નીકળતા દાવાનળ અને હત્યાકાંડને કારણ કે મરવા કે મારવા નીકળેલા માણસેની એ વાત છે. પોલિસ કે લશ્કરના શસ્ત્રની સહાયથી દાબી દઈ શકાય છે; પરંતુ નિર્દોષ સ્ત્રીઓ અને બાળક સહિત સામાન્ય મનુષ્યો પરિસ્થિતિ શાંત થતાં તપાસ પંચ નીમીને ગુનેગારોને શિક્ષા. પિતાનું નિરુપદ્રવી શાંત જીવન જીવતાં જીવતાં પિતાના પણ કરી શકાય છે. તે પણ શાંતિના મિશનરી નેતાઓ પેટને ખાડે માંડ ભરતાં હોય છે અને જેમને વર્ણ ધમ, અને કાર્યકર્તાઓ જેટલું દૂરગામી કાર્ય કરી શકે તેટલું શસ્ત્રની જાતિ, ભાષા, વગેરે માટે કશો જ આગ્રહ હોતે નથી
તાકાતવાળા પિલિસ કે લશ્કરના માણસો ન કરી શકે. જયાં એવા નિર્દોષ માનવસમુદાય ઉપર શકિતશાળી વિપક્ષ અચાનક
આવા હત્યાકાંડે પાછળ ખુદ સરકારને જ છૂપે હાથ હોય છે છાપે મારીને, હથિયારો વડે કે આગ લગાડીને અન્ય કોઈ
ત્યાં શાંતિસેના પણ કેટલેક અંશે લાચાર બની જાય છે. . રીતે તેમની કતલ કરી નાખે છે ત્યારે મનુષ્ય કેટલે બધે.
પિતાની અંગત મહત્ત્વાકાંક્ષા માટે કે પિતાના ધર્મ, કામ પાશવી બની શકે છે તેને ખ્યાલ આવે છે. કયારેક આવી
કે પક્ષના રક્ષણ કે વિજય માટે જેમના ચિત્રમાં સામુદાયિક ચિનગારી પ્રગટાવનારાઓને પિતાને પણ કલ્પના નથી હોતી કે એનું પરિણામ આટલું બધું ભયંકર આવશે.
માનવહત્યાને પાપમય વિચાર રફરે છે તે શાંત અને નિર્મૂળ બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના ઘણા દેશમાં સામુદાયિક
થાએ અને એમને સદબુદ્ધિ સદ્દવિચાર સાંપડી રહે એ જ માનવહત્યાની એક વિશેષ પ્રવૃત્તિ વજેર પકડતી જાય છે. જે આપણી પ્રાર્થના હોવી ઘટે. લોકોના હાથમાં પોતાના દેશની સર્વોપરી સત્તા આવે છે
. . . * વસંત વ્યાખ્યાનમાળા ** તેઓ એમ માને છે કે પોતાની સત્તાને આંચ ન આવે એ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૪, ૫, ૬ રીતે સરળતાથી રાજ્ય કરવું હોય તે વિરોધીઓને ખતમ
અને ૭ એપ્રિલ, ૧૯૮૩ના રોજ વસંત વ્યાખ્યાનમાળાનું કરી નાખવા જોઈએ. કાઈ બળવાન વિરોધી નેતા કે
આયોજન કરવામાં આવ્યું છે. એના મહત્ત્વના બે–ચાર સાથીદારોનું અને પાંચ-પચાસ મોટા
વિષય: Future of Centre and State અનુયાયીઓનું અસ્તિત્વ જે નાબૂદ કરવામાં આવે તે પછીના
Relationship in India. અનુયાયી વર્ગનું જોર નબળું પડી જાય છે. એને લીધે કશા
સ્થળ: તાતા ઓડિટોરિયમ, બ્રુસ સ્ટ્રીટ, કેટ, મુંબઈ, ૧પણ કારણ વિના અથવા જાહેરમાં પેટા આરોપ મૂકીને પરંતુ તટસ્થ દેટમાં કાયદેસર કામ ચલાવ્યા વિના, બંદૂકની
સમય: દરરોજ સાંજના ૬-૦ કલાકે ગોળીએ તેમની રીતસરની હત્યા કરી નાખવામાં આવે છે. આવા
વ્યાખ્યાતાઓ: શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, શ્રી બનાવો જયાં લશ્કરી સરમુખત્યારશાહી છે ત્યાં વધુ બને છે.
કુલદીપ નાયર, શ્રી રામકૃણ હેગડે. સામ્યવાદી દેશમાં પણ બીજા દેશે કરતાં આવા બનાવો
પ્રથમ દિવસે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વસંત વિશેષ પ્રમાણમાં બનતા હોય છે.
વ્યાખ્યાનમાળા' એ રીતે વ્યાખ્યાનમાળાની નામકરણ વિધિ તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ તરફથી માનવ અધિકાર
શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવશે. પંચને અહેવાલ પ્રગટ થયું છે અને તેમાં જણાવવામાં આવ્યું સવિગત કાર્યક્રમ હવે પછી જણાવવામાં આવશે. છે કે છેલ્લાં પંદરેક વર્ષમાં દુનિયામાં વીસ લાખથી વધુ માણસની અમર જરીવાળા
ચીમનલાલ જે. શાહ કાયદેસર કેસ ચલાવ્યા વિના હત્યા થઈ છે. તેમાં મુખ્યત્વે
સપેજક,
કે, પી. શાહ ઈરાન, દક્ષિણ આફ્રિકા, આજેન્ટિના, કોલમ્બિયાં, વાટેમાલા,
.. યુગાન્ડા, વગેરે દેશો છે. આ દેશમાં આવી સામુદાયિક
વસંત વ્યાખ્યાનમાળા મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ