________________
સર
જ છે.
વિશભાઈએ બહેન કરતા પતિ
તા. ૧-૩-૮૩
પ્રબુદ્ધ જીવન તે વેશ ધારણ કરવાની એ તત્પરતા ઘખવે છે. એ સાંવરિયા કે
પ્રેશરના વર્ગો અને સારવાર કેન્દ્ર દરશન પામું પહિર કુસુમ્બી સારી.” પ્રેમની પ્રેમની પ્રેમની રે
રે સંકલન: શાંતિલાલ ટી. શેઠ મને લાગી કટારી પ્રેમની. પ્રેમની કટારીની વાત પણ કરે છે.
ધ સંચાલિત “પ્રેમળ જાતિ” ના ઉપક્રમે શ્રી ચીમનભાઈ એ વૃંદાવનની વાત કરે છે અને મથુરાની વાટ પણ પકડે છે,
દવેના સંચાલન હેઠળ એકયુપ્રેશર દ્વારા ઉપચાર પદ્ધતિની દરેકને પિતાનું વૃન્દાવન ને પિતાનું મથુરા હોય છે.
તાલીમ માટેના વર્ગો છેલ્લા છ માસથી પરમાનંદ કાપડિયા શ્રી ભોળાભાઈએ પિતાના વાર્તાલાપમાં કવિ વિદ્યાપતિ, કવિ
સાગૃહમાં નિયમિત ચાલતા હતા. તેમાં બાવન ભાદ્-બહેને ચંડીસ, ટાગોર, સુરદાસ—એમ ઘણા કવિઓને ઉચિત જોડાયાં હતાં. સત્રાંત પરીક્ષા થતાં તેમાં ઉત્તીર્ણ થનાર દરેકને સંદર્ભમાં તે પ્રત્યેકની પંકિતઓ ઉપર પંકિતઓ ટાંકીને સંભાર્યા. પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. મીરાની ભકિત અનન્ય હોવાનું જણાવી તેનાં પદો ધાર્મિક
આ રીતે ઉત્તીણ થનાર અને આ પદ્ધતિની સારી જુણપ્રતિભાવ ઉપરાંત રસાનુભૂતિ પણ કરાવે છે એમ કહીને વકતાએ કારી ધરાવનાર ભાઈઓ-બહેનોમાંથી સમય આપી શકે એવા
સેવાભાવી ભાઈઓ-બહેનો દ્વારા શ્રી ચીમનભાઈ દવેના માર્ગદર્શન કહ્યું, મીરાંની વ્યથા એની પોતાની જ છે અને એ જ સમજે
હેઠળ દરદીઓની સારવાર માટે વિનામૂલ્ય પ્રાયોગિક ધોરણે છે. એટલે તે એ ગાય છે: શૂળી ઉપર સેજ હમારી' અથવા
કેન્દ્ર શરૂ કરવાનો સંઘે નિર્ણય કર્યો છે. તદનુસાર, ધાયલકી ગત ઘાયલ જાને.’ કબીર અને મીર બને ગુજરાતી
તા. ૧૩-૨-૧૯૮૩ ના રોજ સંધનો પ્રમુખ ડો. રમણલાલ ભાષામાં ઓગળી ગયાં છે. એમની વાણીથી આપણી ભાષા ચી. શાહના વરદહસ્તે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં “એકયુપ્રેશર સમ્પન્ન બની છે. મીરાંની કેટકેટલી, એકએકથી ચડિયાતી સારવાર કેન્દ્રનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન કરતાં ને મીરાંના હદયના કૃષ્ણલક્ષી વિવિધ ભાવને અસરકારક રીતે ડે રમણભાઈએ બહુજન સમાજ માટે આવી સારવારની ઉપ~ વ્યકત કરતી ભકિત રસિત પંકિતઓ ટાંકતાં ટાંકતાં વકતાએ
ગિઃid જણાવી, આ સારવાર પદ્ધતિથી બધાને રાહત થાય એવરે પિતાના વકતવ્યને અત્યંત રસાત્મક ને આસ્વાદ્ય બનાવ્યું હતું.
ભાવના સાથે આ કેન્દ્રની પ્રવૃત્તિ છે બહુ સારી રીતે ચાલે -
એવા આશીર્વાદ આપ્યા હતા. છે. સુરેશ દલાલે ટૂંકમાં વ્યાખ્યાનને ઉપસંહાર કર્યો હતો.
કેન્દ્રના માનાર્ડ સંચાલક શ્રી ચીમનભાઈ દવેએ એકયુપ્રેશરની (ક્રમશઃ)
સારવારના પરિણામે સમજાવી શ્રી મુંબઈ જૈન યુવક સંધ, આવા જ્ઞાન શિબિર
સાર્વજનિક કામમાં ઊંડો રસ દાખવે છે તે અંગે આનંદ વ્યકત સંધના ઉપક્રમે દેવલાલી (જિ, નાસિક) ખાતે તા. ૧૧, ૧૨ કરવા સાથે પ્રથમ, વર્ગો માટે અને હવે સારવાર કેન્દ્ર માટે સંઘે અને ૧૩ મી માર્ચ, ૧૯૮૩ ના રોજ “પંચ મહાવ્રત’ વિષે જ્ઞાન
મંજૂરી આપી તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. શિબિર યોજવામાં આવી છે. એક બસના પેસેન્જર જેટલાં નામે
સંઘના મંત્રી શ્રી કે. પી શાહે જણાવ્યું હતું કે શ્રી
ચીમનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આવી સારવાર અંગેના ૧e લખાઈ ગયા છેહવે નવા નામ નોંધાશે નહીં. વ્યકિત દીઠ
કેન્દ્રો ચાલે છે, અને બીજા પાંચ કેન્દ્રો શરૂ થવાનાં છે. આ રૂ. ૫૦= ચાજ' રાખવામાં આવ્યા છે.
બધા કેન્દ્રો પાછળ પ્રતિદિન ૧૬ કલાક પહાથે' મનાતું કામ દેવલાલી જવાની વ્યવસ્થાથી માંડીને અન્ય વિગતે માટે
કરનાર શ્રી ગીમાંઈ બષિકક્ષાની વ્યકિત છે. એમનું સં શિબિરાથીએાએ તા. ૭-૩-૮૩ની તા. ૯-૩-૧૯૮૩ સુધીમાં તરફથી સન્માન કરવાની વિનંતી કરતાં ડે, રણુભાઇએ ચંદન– કાર્યાલયમાં સંપર્ક સાધવા વિનંતી.
હારથી શ્રી ચીમનભાઈ દવેનું અભિવાદન કર્યું હતું. શ્રોતાઓએ
તાળીઓથી એમાં સૂર પુરાવ્યા હતા. વસંત વ્યાખ્યાનમાળા
શ્રી કે. પી. શાહે “પ્રેમળ જ્યોતિ’ની પ્રવૃત્તિઓ
ગૌરવપ્રદ છે, એમ જણાવી સજ કે તરીકે મળેલાં શ્રીમતી આગામી : વસંત વ્યાખ્યાનમાળા, તા. ૪ નિરૂબેન અને શ્રીમતી કમલબેન પીસપાટી તેમજ અન્ય બહેનના એપ્રિલથી તા. ૭ એપ્રિલ, ૧૯૮૩ સુધી, તાતા સારા સાથ અને સહકારની પ્રસંશા સાથે આ પ્રવૃત્તિનું , એસિરિયમ, બેખે હાઉસ, બ્રુસ સ્ટ્રીટ, મુંબઈ ૧ ખાતે ફિલક વિસ્તારવાની ભાવના વ્યકત કરી હતી. જાશે. વિષયે અને વકતાઓ અંગેની વિગતે યોગ્ય
" “પ્રેમળ જ્યોતિ” ના સંયોજક શ્રીમતી નિરુબહેને સભાની સમયે જણાવવામાં આવશે.
શરૂઆતમાં પ્રાર્થના કરી હતી અને સભાના અંતે સૌ પરત્વે
હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી. અલ્પાહાર અમર જરીવાલા ચીમનલાલ જે. શાહ
અને ચા-પાણીને ન્યાય આપી સભા સમાપ્ત થઈ હતી. સંયોજક કે, પી, શાહ
એકયુપ્રેશર પદ્ધતિથી સારવાર માટેના તાલીમ વર્ગોની નવી બેચ સમવાર, તા. ૭-૩-૧૯૮૩ થી શરૂ થશે. આ
તાલીમ કેન્દ્રને સમય દર સોમવારે બપોરના ૨-૩૦ થી અભ્યાસ વર્તુળ
૪-૦ સુધી રહેશે.
આ પધ્ધતિથી ઉપચાર માટેનું સારવાર કેન્દ્ર,
તા ૭-૩-૮૩ થી એ જ રીતે દર સોમવારે સાંજના વતા-શ્રી ડાહ્યાભાઈ કકલભાઈ શાહ
૪-૦ થી ૫-૦ દરમિયાન નિયમિત કામ કરશે. સર્વ વિષય–શાંત રાસ
પ્રકારના દરદીઓની સારવાર વિનામૂલ્ય કરવામાં આવશે. થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ સમય : બુધવાર તા. ૯મી માર્ચ ૧૯૮૩, સાંજે છ વાગે.
- આ પદ્ધતિથી સારવાર કરવા માટે, તાલીમ લેવા - રસ ધરાવતા સૌ સભ્યને સમયસર ઉપસ્થિત
ઉત્સક ભાઈ-બહેનોને તાલીમ કેન્દ્ર અને દરદીઓને,
સારવાર કેન્દ્રનો વિકાસ કેચ લાભ લેવા વિનંતી છે. રહેવા વિનંતી. * * સુધભાઈ એમ. શાહ ચીમનલાલ જે. શાહ
શ્રીમતી નિરૂબેન એસ. શાહ ચીમનલાલ જે. શાહ સંજક કે. પી. શાહ
શ્રીમતી કમલબેન પીસપાટી મંત્રીએ સંયેજ કે, “પ્રેમળ જ્યોતિ
મંત્રીએ
મંત્રએ.
પકડવા
મા કામ
મા
T]
-