________________
૨૫૦
પ્રબુદ્ધ જીવન
તા ૧-૩-૮૩
સ્વ. મગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિધાસત્રમાં પ્રે. ભેાળાભાઈ પટેલનાં વ્યાખ્યાના
કવિતા અને ધમ સવેદના
* કૃષ્ણવીર દીક્ષિત
ના. ૦, ૧૧ અને ૧૨ મી જાન્યુઆરી ૧૯૮૩ એ ત્રણ દિવસ રાજ સારે સુપ્રસિદ્ધ વિવેચક પ્રે. ભેાળાભા પટેલે તાતા એડિટેરિયમમાં શ્રી મુંબઇ જૈન યુવક સૌંધને ઉપક્રમે સ્વ. મંગળ ઝવેરચ દ મહેતા પ્રેરિત સાતમા વિદ્યાસત્રમાં સુપ્રસિદ્ધ કવિ ડે. સુરેશ દલાલના પ્રમુખપદે ‘કવિતા અને ધમ' સંવેદના' એ વિષય ઉપર ત્રણ રસાત્મક અને અભ્યાસપૂણ વ્યાખ્યાને આપ્યાં તેમણે વાર્તાલાપ શૈલીમાં વિષયને વિસ્તારથી પણ ચેત્ય જાળવીને સરલ ભાષામાં ન્યાય આપ્યો તે કારણે સહય ભાત્રાને તે ઘણાં આસ્વાદ્ય નીવડયાં. પ્રથમ દિવસે તેમના વ્યાખ્યાનના વિષય હતા ઃ કબીર અને મીરા'
શ્રી મુ`બઇ જૈન યુવક સધના મંત્રી શ્રી કે. પી શાહે સહુનુ વાગત કર્યાં બાદ પ્રમુખપદેથી ડૉ. સુરેશ દલાલે વક્તાના પરિચય આપતાં કહ્યું હતું : 'ભાળાભાઈ ઔચિત્યના માણુક છે તે હિન્દીના પ્રાધ્યાપક છે, ખગાળી અને જમન ભાષાના જાણકાર છે. તેમના પ્રવાસ વર્ષોના વાંચતાં કહી શકાય કે તેમનામાં આપણને નવે રૂપે કાકા કાલેલકર મળ્યા છે, તે જે રીતે બંગાળી સાહિત્ય કૃતિઓના અનુવાદ કરે છે તે જોતાં તેમનામાં આપણને આજના ને આવતી કાલના નગીનદાસ પારેખ મળે છે. Àાળાભાષમાં નગીનદાસ અને કાલેલકર 'નેને સમન્વય થયો છે.’ કબીર અને મીરાં
પ્રે. બાળાભાઈએ 'કવિતા સાથે ધર્મ' સવેદૃાને સનત સબંધ છે' એ વિધાનથી વિષમાં પ્રવેશતાં કહ્યું : ‘ખીર અને મીશ અને પ્રથમ ભકત છે અને પછી કવિ છે. ...પણ બંનેનું ભાવવિશ્વ સામસામા છેડા ઉપર છે.
શ્રી અને મીરાં અને વિશ્વમાં વિરલ કહેવાય એવા *વિ છે, બંને વિરલ ઘટનારૂપ છે. કબીર એવા સંત કવિ છે જે કહે છે: 'જો ખાળે કર અપના વહી ચલે હમારે સાથ.' તે મીરાં સંસારયા વિરકત એવી જુદી જ ભૂમિકા ઉપર વિચરતી યિત્રી છે. કબીર અને મીરાં અન્ને વચ્ચે સેા વનું અંતર છે. કશ્મીર જન્મે બ્રાહ્મણ પણ ઉછેર વણકર જ્ઞાતિમાં ગ્યા. ખીર દ્રષ્ટા છે. કારણુ, એનાં પાતાના અંતરનાં દ્વાર ઊઘડી ગયાં હતાં. ધમ' એટલે ઇશ્વર સાથેા મનુષ્યના સ્થાપિત સબંધ એમ હીને શ્રી ભેળાભાઋએ કહ્યું હતું : ધમ' એ સ...સ્થાગત વસ્તુ સ્વરૂપે સંપ્રદાયમાં સીમિત બને છે, જેમ કે સુરદાસ પુષ્ટિમાગ'ના કવિ હતા...ખીર અને મીરાં અને એવાં વિ છે જે પોતાની સવેદના દ્વારા ધમના બંધનમાં બંધાયા વગર અંગત ભૂમિકા ઉપર પરમ તત્ત્વ સાથે સબંધ બંધ છે. ખીરની સાધના તે પોતાના સમયની સાધના પદ્ધતિ અનુસાર હતી. ખીરની કુંડલિની જાગ્રત થઈ ચૂકી હતી. સહસ્રાર સ્થાનમાં પહોંચી ગગનમ ડલમાં સ્થિર થઇ હતી. યૌગિક પ્રક્રિયા દ્વારા ખીર અનાહત નાની શ્રવણાનુભૂતિ સુધી પહેોંચ્યા હતા. એ જે વાત કરે છે તે યૌગિક પરિભાષામાં કરે છે. એને જે -અનાહત નાદ સભળાયા તેના અને આન'દ છે. ભેળાભાઇના વિશેષ
માળાભાઈના વાર્તાલાપ શૈલીના વ્યાખ્યાનના વિશેષ એ હતા કે પોતાનાં ઘણાં વિધાનને એમણે ખીરની અનેક પદા
વલિથી પ્રત્યયાત્મક બનાવ્યાં હતાં અને તેથી તેમનું વકતન્ય રસાળ નીવડયું" હતું. તેમણે કહ્યું': ‘મધ્યકાલીન ધમ ભાવનામાં સસારની ક્ષણિકતાનું આરે પણ થયુ છે. જ્યારે ઉપનિષદમાં જીવનના કર્યાય નકાર નથી જીવનના સ્વીકાર છે” મધ્યકાલીન કવિ શ્મીરનાં પદેમાં જે ઉપમાઓ છે તે પરપરાગત છે. તેમાં ધારદાર બ્યુગ પશુ છે. તેની કવિતામાં મિટ્ટીની ફિલસૂફી છે. માટી કહે કુંભારને એ પતિથી શરૂ થતી પદાવલિના ઉલ્લેખ કરી વકતાએ કહ્યું હતુ કે માટીના મુખમાં વિચાર મૂકીને કબીર પેાતાની પદાવલિને ઇન્દ્રિય ગ્રાહ્ય બનાવે છે. અને ત્યાં કવિના ચહેરા તે યોગીને ચહેરા બની રહે છે. ખીરને ધમ'ના બાહ્યાચારા સ્વીકાર્ય નથી. તેને ઇશ્વર સાથેતેા નાતા આત્મનિભ ર છે અથવા સ્વકલ્પિત છે. ખીર પોતાની પદાવલિમાં રહસ્યવાદી સ’ત તરીકે પ્રગટ થાય છે. એની પદાવલ તે એની અને પરમાત્મા વચ્ચેના સવાદ છે. એની ધમ' વેદના લૌકિક ભૂમિકા ઉપર છે. તેમાં એની પૃશ્વરના વિરહની યાતના છે. ા મિલનના આનંદ પશુ છે જે સંવેદના માનવીય ધરા ઉપર છે, તેને કબીરે પરાત્પર ધરા સુધી લઇ જવાની વાત કરી છે. કબીરની પદાવલ સાખી તરીકે ઓળખાય છે. સાખી એટલે સાક્ષી ખીરના ઇશ્વર સાથેના પ્રેમ સતીને તે શૂરવીરના છે. તેમાં એક બાજુ સતત સગ્રામ છે, તે ખીજી બાજુ પ્રેમની અભિવ્યક્તિ છે. પ્રેમ હમેઢાં સમણુ માગે છે. તે સાથે પ્રેમ ઇર્ષાળુ પશુ છે, એટલે જ કબીર કહે છે ઃ હે ઇશ્વર તું મારી આંખામાં આવ એટલે હું આંખેા બધ કરી દઉં.' કશ્મીર પોતાને ખુદ સમાન અને ઇશ્વરને સાગર સમા લેખે છે. આ આખા સમુદ્ર ખુદમાં આવીને સમાઈ જાય તેના કબીરને આનન્દ છે. તેને પરિણામે એનું મન દાઇ જળ મસ્તીમાં રમમાણ છે.
મીરાં
મધ્યકાલીન કવયિત્રી મી! મેવાડના રાજમહેલ છેાડીને સાધુ સતાની સાથે વસે છે. મીરાંની અનેક પ`ક્તિ ટાંકતાં શ્રી ભોળાભાઈએ કહ્યું : મીરાંએ પોતાનાં સુના જળથી પ્રભુપ્રેમની લતા ઉગાડી છે. પ્રેમ, આંસુ ડાર ડાર અમરવેલ ખાઇ' મીરાં સાધુ સંતાને જો રાજી થતી પણ જગત દેખીને રાઇ સંત દેખ હૅડ આઇ, જગત ખિ રાષ્ટ્ર' મીરાંની કરુણાના વ્યાપ અતિ વિસ્તૃત છે. મીરાંની કૃતિઓમાં તેની ધમ' સ વેદના જુદી જ રીતે પ્રગટ થાય છે. ક્ખીર અને મીરાં તે પોતાના શ્વરને પોતાની રીતે મેળવે છે. મીરાં કૃષ્ણ સ્વરૂપે ઈશ્વરને મેળવે છે. તે છેક બાળપશુથી કૃષ્ણ સાથે પ્રીતિ છે. હરિના સાક્ષાત્કાર તો ખીર અને મીરાં બંને કરે છે. મીરાં ગાય છે: મુખડાની માા લાગી રે મેહન પ્યારા, મુખડુ' મેં જાયું તારું, જગ લાગ્યું. ખારું સારું, પરણું તો પ્રીતમ પ્યારા.' કારણ, મીરાંને શ્રદ્ધા છે કે હરિનુ મૃત્યુ થવાનું હશે તા જ મારુ મૃત્યુ થશે. એને વૈધવ્યના ભય આપે।ાપ ટળી ગયા. આમ જોઇએતા મીરા પોતેજ રાધા છે. પેાતાના જીવનની જે જે ઘટનાનાં ઉદાહરણ આપે છે તેમાં મીરાં ઇશ્વરના મહિમા કરે છે, પ્રિયતમ જેનાથી રીઝે
∞