________________
તા. ૧-૩-૮૩
પ્રબુદ્ધ જીવન
ધ્યાન : એક ચુવાચાય` મહાપ્રજ્ઞ * અનુ: ગુલામ રૃઢિયા
પરમ પુરુષાથ
એકાંગી રીતે કેટલાક એમ માની ખસે છે કે, યાન કરવાની પ્રવૃત્તિ સમયના બગાડ છે, શ્રમનેા જે માત્ર સમાજશાસ્ત્ર કે માત્ર અશાસ્ત્રની કરે તે કદાચ એમ બનવાની શકયતા છે. એકાગ્રતા અને શક્તિ એ બન્ને કાર્યની દક્ષતા માટે ખૂબ જરૂરી છે. માત્ર કામ કરવું એ એક વાત છે અને દક્ષતાની સાથે કરવુ એ બીજી વાત છે. કામ પહેલાં પણ થતુ હતું, દક્ષતાના વિકાસથી કલાકાનુ કામ મિનિટમાં થઇ શકે છે.
પણ
લેકા કહે છે કે જાપાને ખૂબ પ્રગતિ કરી છે તેનાં કારણાનાં મૂળમાં એકાગ્રતા છે. જાપાની લોકાએ યાન દ્વારા ખૂબ લાભ મેળવ્યે. છે. એમણે મનોબળ અને અનુશાસન એ અંતે ધ્યાન દ્વારા મેળવ્યાં છે. તેા કયારેક હડતાળ પાડે છે પણ ક્રમ બંધ નથી કરતાં. હડતાળનું પ્રતીક છે હાથ પર કાળા પટ્ટી બાંધી દેવી. આ કામ કરવાની પ્રખરતા કયાંથી આવી ? આ અધુ એકાગ્રતા અને ધ્યાનથી પ્રાપ્ત થયું છે
આજના વૈજ્ઞાનિક જે ઊંડાણથી સશોધન કરે છે તે વસ્તુત : યાની હોય છે. ધ્યાન વગર નવા તઘ્ન કર્યાથી મળે? ધ્યાનની એક નહિ, અનેક પદ્ધતિ છે.
ન્યૂટન નામના વૈજ્ઞાનિક ધાડા પર બેસી જઇ થી તા. ચઢાણુ આવ્યું', નીચે ઊતરી લગામ હાથમાં લઇ ચાલવા લાગ્યો. મગજમાં કાઇક પ્રશ્ન ઉદ્ભવ્યો. વિચારમાળા ચાલુ થઇ. ગતિ મંદ પડી ગઈ. કંટાળીને ઘેાડી લગામમાંથી માથુ' છેડાવી ઘર ભેગા થઇ સૈા ન્યૂટન તે ઘેાડાની લગામ પડી એજ ગતિએ શ્વ રહ્યો હતા. ધરે પહોંચ્યો ત્યારે ખાખી વાતની ખબર પડી.
અભાવ છે. તે દૃષ્ટિએ વિચાર
અતિ શું એકાગ્રતા નહિ કહીએ ? એનું મન અધા વિષય[થી હટીને એક જ વિષયમાં લાગી ગયું હતુ. ચેતનના એક જ પ્રવાહમાં પ્રવાહિત થઈ જવુ તે એકાગ્રતા છે. કાઇ વ્યક્તિ જયારે ગન સમસ્યામાં અટવાઇ જાય છે ત્યારે તે ધ્યાનની સ્થિતિમાં પહોંચી ાય છે. એકાગ્રતા સાધ્યો સૂક્ષ્મ સત્યનું જ્ઞાન થતુ નથી.
વગર
શક્તિ અને એકાગ્રતાના વિકાસ યાન વડે થઇ શકે છે. આપણી પાસે છે શક્તિઓ છે. એક જ્ઞાનની શક્તિ અને ખીજી ક્રિયાની તિ. આ શાંતાના વિકાસમાં ત્રણ વિધ્ન આવી શકે-શરીરની બીમારી, મનની બીમારી અને પ્રભાવની બીમારી,
જ્યારે શરીર બીમાર હોય છે ત્યારે જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક શક્તિ સૂઇ જાય છે. એનાથી ખતરનાક તા મનની બીમારી છે. એક માણુસ ખૂબ સારું કામ કરે છે. કાર્ય આવીને કહેશે ખેવકૂ છે. આ શું કામ કરવાની રીત છે ? આટલું સાંભળતાં જ એના મન[ ગ લાગી જશે. કામ કરવાની ભાવના તૂટી જાય છે. શક્તિ ક્ષીણું થઇ જાય છે. મોટા કમ ઠ મનુષ્ય પણ મન પર ચેટ લાગતાં અકર્મણ્ય બની જાય છે.
સર્વાંગીણ દૃષ્ટિએ જો વિચાર કરવામાં આવે તે જયાતિષશાસ્ત્રને પણુ એનું તથ્ય હોય છે. એને પ્રભાવ હોય છે. જૈન આચાયે' એક ગ્રંથ લખ્યા ‘ગણિવિજ્જા' (સ. ગણિવિદ્યા) આચાય'ને એના અભ્યાસ કરવા જરૂરી હોય છે. કયા મુતૅ અને કાં દીક્ષા આપવી જોઇએ? કયારે આપવી જોઇએ ? અધ્યયન કયારે શરૂ કરવું જોઇએ ? કઇ દિશા તરફ મેમ રાખી કરવુ જોઇએ ? આ વસ્તુ તે ગ્રંથમાં જણાવી છે.
4s
દેશ અને કાળ વગર કામ પ્રવૃત્તિ થઇ નથી શતી. એક આચાય' જંગલમાં જઈ રહ્યા હતા. સાથે દીક્ષાર્થી પણ હતા. આચાય મુદ્દતના જ્ઞાતા હતા શુભ મુદ્દત જોઇ દીાથી તે ગૃહસ્થ વેશમાં જ દીક્ષા આપી દીધી. દીક્ષાથી એ આભૂષણ પણ પહેર્યાં હતા, પરંતુ દીક્ષિત થયા પછી આગળના ગામમાં પહેોંચી ગૃહરથના વેશ અને આભૂષણ બીજા ગ્રસ્થાને સોંપી દીધાં.
જમણું મસ્તક લઘુ મસ્તક
સૌર મંડળમાંથી આવતા વિકિરણ આપણા દરેક સાય તે પ્રભાવિત કરે છે. જ્યાતિષની જેમ અધ્યાત્મનું પણ સૌર મળ છે. જયાતિષની જેમ અધ્યાત્મમાં પણ નવ ગ્રહૂ છે.
શક્તિ કેન્દ્ર આનદ કેન્દ્ર
વિશુદ્ધિ કેન્દ્ર
સ્વાસ્થ્ય કેન્દ્ર
ગુરુનું ક્ષેત્ર બુધનું ક્ષેત્ર
રાહુતુ' ક્ષેત્ર બુધનુ ક્ષેત્ર.
મંગળનુ કેન્દ્ર ચન્દ્રમાનુ’ કેન્દ્ર
શુક્રનુ ક્ષેત્ર
૧૪૯
સૂનુ ક્ષેત્રક રાનિનું ક્ષે
7
તેજસૂ કેન્દ્ર જ્ઞાન કેન્દ્ર
આખુ સૌર માઁડળ આપણા શરીરમાં છે. જો કુંડલીના આધાર પર એ ખબર પડે કે અમુક ગ્રહું અત્યારે શુજ નથી, એની ગતિ તિકારક નથી તેા એને ખુલવાના ઉપાય પણ પાસે છે. ન્યાતિષ એ ભાગ્ય-ભરેસે ખેસવાનું શાસ્ત્ર નથી: જ્યોતિષ ભાગ્યને બદલવાનું શાસ્ત્ર છે. જ્યોતિષ દ્વારા જાણી શકાય છે. અને પછી ભાગ્યને ખલાવી શકાય છે. પુરુષાથ'ને સિદ્ધાંત એટલા માટે મહત્ત્વપૂર્ણ` છે કે એના વડે ભાગ્યની પ્રત્યે રેખાને બદલી શકાય છે. જ્યાતિષ બતાવી શકે છે કે મુખ્ય ધટના બનશે એવુ નણી લીધા પછી ઉચિત ઉપાય કરવાનું પણુકે હાથમાં છે. જેમ જેમ ધ્યાનને વિકાસ થાય છે. તેમ તેમ આપણી પ્રજ્ઞા નિર્મૂલ બને છે, શક્તિ જાગૃત અને છે અને પુરુષાય પ્રબળ બને છે. ધ્યાનની સાધનાથી માણસ નામે નથી બનતા પરંતુ ભાગ્યને બદલનાર શ્રૃની શકે છે.
જે વ્યકિત ચેતન કૅન્દ્રો પર ધ્યાન કરે છે, માનુ ધ્યાન ક છે, તે પોતાના શારીરિક સ્વાસ્થ્યને પણ ખુલી શકે છે, માનસિક દુખ'ળતાને દૂર કરી શકે છે. માનસિક ગ્રંથિઓ, જેતે અલવી દુષ્કર અને સભવ હોય છે તેને પશુ તે ખદલી શકે છે.
અધ્યાત્મનું પોતાનુ જયાતિષ છે. એનાથી જાણી શકાય છે ૩, કયા મહિનામાં, કઇ રાશિમાં, કા ચૈતન્ય કેન્દ્ર પર ધ્યાન કરવુ જોઇએ; અમુક શક્તિના વિકાસ માટે કારે અને ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આ બૃધા તથ્ય અધ્યાત્મ જ્યોતિષના રિધમાં આવે છે. આ શકિત-જાગરજીનું પૂછુ વિજ્ઞાન છે.
ધ્યાન કરનાર નકામો નથી હોતા, આળસુ નથી હોતે, અક્રમણ્ય નથી હોતો. એનામાં એક અગ્નિ પ્રજવલિત જાય છે, એક જ્યોત પ્રકાશમાન થઇ હોય છે. એ પ્રકાશથી સાચી દિશામાં પેાતાની શક્તિનું નિયેાજન કરી શકે છે.
ધ્યાન માત્ર એકાગ્રતા નથી. ધ્યાનનું પ્રયાજન છે ચિત્તને નિમ અનાવવાનું ચિત્તમાં જામેલા કષાયના મેલને શ્રેષ્ઠ નાખવા. ચિત્તને એટલું નિમ ́ળ બનાવવાનું કે એમાં શત્રુતાને કાઇ પડછાયા જ ન રહે.
યાનથી વ્યક્તિમાં મજા શક્તિ જાગે છે. ચેતના અંગે છે અને દિશા બદલાઈ જાય છે. યાન કરનાર કલ્યાણકારી કમે કરશે, વિનાશકારી કર્માં તા નહી જ કરે.