SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૮૩ વિજ્ઞાનીએ તે પ્રેટીન અને ન્યુટ્રોન જેવા પરમાણુઓના અભ્યાસ પણ કરવા લાગ્યા છે. ડા, કાપ્રા: ખાખર છે તમે જયારે આ સૂક્ષ્મ પરમાણુ . કે ન્યુટ્રોન કે પ્રાાનના અભ્યાસ કરી ત્યારે તેને સમજવા હોય ત્યારે તેને અલગ પાથ' તરીકે સ્વતંત્ર રૂપે સમજી ન શકો. એ બધા સૂક્ષ્મ પરમાણુએ એકબીજા સાથે અવિભિન્ન રીતે જોડાયેલા છે. જુદી જુદી પ્રક્રિયાઓ વખતે કૅ તેમના માપ કાઢતી વખતે તમે ખે પરમાણુને અલગ રીતે ઓળખી ન શકો. અણુ, પરમાણુના બનેલા છે, અને પરમાણુ પાછા અનેક સુક્ષ્મ પરમાણુના બનેલા છે. તે તમારે સ્વીકારવું જ પડે અને જો કાઇ પરમાણુનું સાવ સ્વતંત્ર સ્વરૂપ ન હોય તેા પછી પ્રવાહી કે વાયુ વગેરે પણ સ્વતંત્ર નથી. આમ બધું જ એક્બીજાની સાથે જોડાયેલુ છે-ઇન્ટર કનેકટેડ છે, અને એ બધું જ પાછું એકત્રિત બનીને એક જ રવરૂપમાં આવે છે. રાઇડર સ્મિથ : તે પછી તમે જે કહા છે. તેથી એ વાત સિદ્ધ થાય છે, કે મિસ્ટીસીઝમ (અર્થાત ગુઢતત્ત્વવાદ કે આધ્યા મવાદ) બધી બાબતાને એકબીજા સાથે જોડાયેલી ગણે છે; તા જે વાત વિજ્ઞાની કહે છે, તે વાત પૂર્વ'ના ઋષિઓ પણ કહે છે? ડૉ. કાપ્રા: મારી મુદ્દો એ છે કે આ વિશ્વમાં તમે કાઇ એક ચીજને અલગ પાડી શકા નહિ અને તે પૂર્વના આધ્યાત્મવાદના બહુ જ મજબૂત મુદ્દો છે. યુદ્ધમ, હિન્દુ ધમ' અને તાઓ વગેરેના સિદ્ધાંતમાં જ નહિ, પણ પશ્ચિમમાં રે કાંઇ ફિલસૂફો થઇ ગયા તે પણ એ વાત કહે છે. આ. બધા લેાકા કહે છે કેઃ જગત એક પૂર્ણ' ચીજનું બનેલું છે અને એ પૂછ્યું'તામાવી તમે કઇં લઇ લેા તા પણુ એ ચીજ પૂણ' જ રહે છે. જો તમે એ ચીજમાંથી કાઢી લઈને જુદા સ્વરૂપે જોતા હો તે તે તમારી ભ્રમણા છે. અહી આપણે વિજ્ઞાનીઓ અને આધ્યાત્મવાદીઓના મંતવ્યને વ્યક્ત કરવામાં થાડા ભેદ જોઈએ છીએ. વિજ્ઞાની તરીકે હું કહુ. ધું કે કાઇ અલગ ચીજનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ ા તે એક આશ' પૂરતું છે. એક ધારણા તરીકે તે બહુ ઉપયોગી ચીજ છે. પણ મૂળભૂત રીતે તે ધારણા બહુ ટક્તી નથી. હવે કાઇ આધ્યાત્મવાદી હશે તે કહેશે કે પાથ'ને, અલગ રીતે જુઓ તા તે તમારી ભ્રમણા છે અને જ્યાં સુધી તમે ભ્રમણામાં હા ત્યાં સુધી તમે ખરી વસ્તુને પામી ન શકા પૂણ્ ત્ત્વને ઓળખી ન શકા. પ્રબુદ્ધ જીવન રાઇડર સ્મિથ : ઇનટીનના સાપેક્ષવાદના સિદ્ધતિ અને આશાત્મવાદ જે કહે છે તેમાં કાઇ તફાવત નથી એમ કહી શકાય. વળી આધુનિક પદાવિજ્ઞાનીઓ અને પૂના ફિલસૂફ઼ા બીજી એક વાતમાં પશુ મળતા આવે છે. બન્ને કહે છે કે તમે જે જગત જુઓ છે તેના દૃષ્ટા તરીકે તમે તમારી જાતને અલગ ન માની શકે. ડા.કાપ્રા : ખરાબર છે. વળી પૂર્વેનું જે આધ્યાત્મિક જ્ઞાન છે તે તમે માત્ર પુસ્તકમાં જ ન વાંચી શકા. તમે તે જ્ઞાનને સ્કૂલમાં જ ન શીખી શકે. જ્ઞાન એવુ છે કે તમારે અનુભવવું પડે છે. આ જ્ઞાન સાથે તમારે આખા અસ્તિત્વને એતપ્રાત કરી દેવુ પડે છે. અત્યારે વિજ્ઞાની પણ પ્રયાગાની વાત કરે છે ત્યારે તે પોતે નિરીક્ષક (ઓબ્ઝરવર) છે તેમ કહેતા નથી. પશુ સહભાગી (પાટીસીપેટર) તરીકે પ્રયોગ કરે છે. મધ્યાત્મજ્ઞાનમાં પણ તમારે ‘પાટીસીપેટ’ કરવું પડે છે. માત્ર દેષ્ટા રહીને દૂર ખેસી શકતા નથી. સહભાગી અનીને અનુભવ લેનારા બનીને તમે જે જ્ઞાન લે છે ૩૪૭ તે ખૂબ મહત્ત્વનું છે અને પૂર્વ'ના આધ્યાત્મ વિજ્ઞાનમાં ) પ્રણાલિકા છે--જાતે જ અનુભવ કરવો. રાઇડર - સ્મિથ : વાહ તમે સરસ વાત કરી. વિજ્ઞાન અને ગુપ્ત તત્ત્વવાદ આ પ્રકારે સમાંતર ચલી રહ્યા છે અને તેમાંથી મે આને સ્પષ્ટ તરી આવે છે. ડા. કાત્રા : એ બે બાબા શુ છે તે હુ કહુ : (૧) એક તે મૂળભૂત રીતે આ જગતમાં એકાત્મતા છે—યુનિટી છે. દરેક ઘટનાની એકાત્મતા છે અને ઇન્ટરડીપેન્ડન્સ પણ છે એટલે કાઇ પણ ઘટના ખીજી કાઇ ઘટનાના સબંધમાં જ ખતે છે. (ર) બીજી બાબત એ છે કે આ જગતમાં જે વાસ્તવિકતા છે તે પરિવત નશીલ છે. રાઇડર સ્મિથ : અહી મને એક પ્રશ્ન થાય છે. અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેનું આ સામ્ય ઊંડુ છે કે ઉપરછલ્લુ' છે.? વિજ્ઞાની અને અધ્યાત્મવાદીએ હવે સરખા શબ્દો વાપરવા માંડયા છે. તે તે કાંઇ ગહન સભ્યતાને કારણે છે? ડા. કાપ્રા: વાહ વાહુ તમે બહુ રસપ્રદ પ્રશ્ન ઉપાડયો. મારે પણ્ મૂત્ર કરવુ જોઈએ. શરૂઆતમાં હુ તે આ બધું વિચારતા હતા ત્યારે મને લાગ્યું કે વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેનું સામ્ય ઉપરછલ્લું છે. આપણે મારી-મચડીને તે ખેસાડી દીધું છે, પશુ પછી મને લાગ્યું કે જુદા જુદા ક્ષેત્રામાં વિજ્ઞાન અને આધ્યાત્મનું જે સામ્ય છે તે ઉપરછલ્લુ નથી, ઊંડુ છે, એકબીજાને 2। આપતારું' છે. અત્યારે હું દૃઢપણે માનું છુ કે આધુનિક વિજ્ઞાનનાં સિદ્ધાંત માટે, પરાપૂની જે ગૂઢતત્ત્વની ફિલસૂફી છે તે શ્રેષ્ઠ પાર્શ્વ'ભૂમિ પૂરી પાડે છે. રાઇડર સ્મિથ : તે પછી જે વિજ્ઞાની તમા વિચારાની સાથે સહમત થાય તે અગર ખીજાએ ધીરે ધીરે આયાત્મવાદી કે મીસ્ટીક બની જાવ તેવું અને ખરું? ડા. કાત્રા : તમે જોઇ શકા છે કે આઈન્સ્ટાઈન અને નીલ ખેહર વગેરે વિજ્ઞાનીએ આધ્યાત્મની બહુ નજીક આવી ગયા હતા. તે લેાકાનું જીવન વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે તાલમેળમાં હતું. વિજ્ઞાની હ ંમેશાં તેના વિજ્ઞાનના સિદ્ધાત પ્રમાણેને જ જીવનના રાષ્ટ્ર રાખતા નથી, તે જરૂરી પશુ નથી. પરંતુ આધ્યાત્મવાદી પુરુષ પેતાના સિદ્ધાંતને અનુરૂપ જ જીવન જીવે છે. કારણ કે તમે અમુક રીતે જીવે તે જ અતિરદૃષ્ટિ કેળવી શકા. પરંતુ વિજ્ઞાનીઓ તા પેાતાના સિદ્ધાંતાથી અલિપ્ત રહીને જીવી શકે છે. રાઇડર સ્મિથ : ગૂઢતત્ત્વ કે આધ્યાત્મનું જ્ઞાન આપણી પાસે ૨૫૦૦ વર્ષથી છે, જ્યારે સૂક્ષ્મ પર્દાથ’વિજ્ઞાનને જન્મ તે સદીમાં જ થયો. વળી વિજ્ઞાનનાં સિદ્ધાંતા તે અવારનવાર અથ્લે છે અને વિકસે પણ છે. તો પછી તમને નથી લાગતું કે વિજ્ઞાન અને આધ્યાત્મવાનું સામ્ય કામચલાઉ છે? વિજ્ઞાનીએ તો કયારે પણ તેમના મત બદલી નાંખશે ? ડા, કાપ્રા: આવી દલીલ તમે જરૂર કરી શકા અને ખરેખર તે એ બહુ પેચીદા–ટ્રીકવાળા સવાલ છે. વિજ્ઞાનમાં ભવિષ્યમાં શુ' બનશે તે કહેવાને મારી પાસે અત્યારે કસ્ટ માગ નથી; પરંતુ હું મારી અંગત માન્યતા શું છે તે સ્ત્રી શકું, મારી માન્યતા છે કે આપણી થિયરીઓ બદલાય તા પશુ ગૂઢ તત્ત્વવાદ સાથેનું સામ્ય વધુ જોરદાર થશે. બાલાજી, માનસશાસ્ત્ર, સામાજિક શાસ્ત્ર એ દરેકમાં આમ બન્યુ છે અને તે બધા જ આધ્યાત્મવાની વધુ નિકટ આવ્યા છે. મારી શ્રદ્ધા અટલ છે કે વિજ્ઞાન અને આધ્યાત્મવાદ અલગ નથી, બુદ્ધ અને અન્સ્ટિાઇનની વાતા એક જ સરખી છે.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy