SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ તેમની વચ્ચે માનવીય સંબંધનો સેતુ છે, તે માણુસની દુનિયાને જીવંત નકકરતા આપે છે. તેવી જ રીતે સમગ્ર બ્રહ્માંડ આપણી સાથે સંકળાયેલુ છે, તે માનવીય બ્રહ્માંડ છે. રવીન્દ્રનાથ બ્રહ્માંડને માનવસ'દ'માં જ જુએ છે, ત્યારે આઇન્સ્ટાઇન માનતા હતા કે સત્ય માનવબુદ્ધિથી નિરપેક્ષ છે. વૈજ્ઞાનિક સત્યમાં માનવીય સૌંદર્ભ અનિવાય' નથી. એમણે કહ્યું હતું કે ભૂમિતિના પાયથાગે રાસના પ્રમેય માનવ અસ્તિત્વ સાથેના કશાય સંબંધ વગર પણ સત્ય છે, તેમ માનવીય સદા વગર પણુ સત્યને ખ્યાલ હોવા જોઈએ. આઇન્સ્ટાઈન એમ માને છે કે વિજ્ઞાનના સનાતન નિયમો માનવ-સંદર્ભથી નિરપેક્ષ છે, માનવબુદ્ધિ એ નિયમે સમજે કે ન સમજે તા પણુ. પ્રકાશની ગતિ સામાન્ય માનવીય છ દ્રિયથી પામી શકાય નહી; તેને માટે એકસ્ટ્રા સેન્સરી પર્સેપ્શન—અતીન્દ્રિય આકલન' અનિવાય' છે, એમ આઇન્સ્ટાઇન માનતા હતા. ઇન્સ્ટાઇનની ખામાં અમ્બે વિશ્વયુદ્ધોની અસીમ વેદના હતી. જમ'નીમાં યહૂદીઓ માટેના રાષ અને ધિકકારને લીધે તેમનું મન ખાટુ થઇ ગયું હતું. પોતે યહૂદી હતા. એ માનતા હતા કે યહૂદી કામે પેલેસ્ટાઇનમાં એકઠા થઇને યહૂદી રાજ્યની સ્થાપના કરવી જોઇએ. જે જમનામાં પેાતાની ક્રમ સામે ધિકકાર હાય તે જમ'નીમાં હવે રહેવાની તેમની ઇચ્છા નહોતી, ગેસચેમ્બરમાં ચાલીસ લાખ યહૂદીએને મેતને બાટ ઊતારી દેનારાનુ જમ'ની તેમને ધ લેન્ડ ઓવ ધ માસ મડ'રસ'-સામૂહિઁક હત્યારાઓની ભૂમિ-લાગે તે સ્વાભાવિક હતુ. એટલે પાતે ઉત્તરાવસ્થામાં અમેરિકા જઈ વસ્યા. એમના મનમાં ખટ્રાંન્ડ રસેલ જેવું વિશ્વવ્યવસ્થા ઊભી કરી શકાય તેવુ યુરોપના દેશોનુ સમવાયતંત્રનું સ્વપ્ન હતું. એમનુ જીવન એ અથમાં કણુ હતુ કે એ એકાકી હતા અને એમને કોઇ પોતીકા દેશ ન હતા. વળી એમના મહાન સ`શાધનની ફિલસૂફી સમજવાને ખલે અને જીવનને પ્રકાશ તથા અથ આપવાને બદલે રાજ્યકર્તાએ તેમના સિદ્ધાંત પરથી વિનાશક અણુખોમ્બ સર્યાં હતા. પણ આ મહામના મનીષીએ છેક સુધી સાગોથી જીવીને પોતાની કમાણી જરૂરતમંદ લોકાને આપ્યા કરી હતી. ‘વિઝિબલ પાઇપર’—અદૃષ્ટ એવા પરમાત્માને ચરણે તલ્લીન થઈ જવા તેમણે વિજ્ઞાનમાં ખુબ જિજ્ઞાસાપૂર્વક કામ કર્યુ. મનુષ્ય પરના અપાર અનુરાગ, શ્રદ્ધાપૂત જીવન અને વિજ્ઞાનની અપૂર્વ` સિદ્ધિઓને લીધે આઇન્સ્ટાઇન વીસમી સદીના જ નહીં પણુ માનવ-પ્રતિહાસના અનન્ય મનીષી અને વિજ્ઞાનપુરુષ સિદ્ધ થયા છે. મને આઇન્સ્ટાઇનની ખે વાત ખૂબ મહત્ત્વની લાગે છે : કુદરતના મૂળભૂત સિધ્ધાંતા ખૂબ જ સરળ હશે; અને આખુ બ્રહ્માંડ સવાદિતામાં છે—તે આ મુદ્દા પર ભવિષ્યમાં વિજ્ઞાન અને ધર્મ બન્ને સાથે મળીને ઊંડું કામ કરશે ત્યારે તેમાંથી પૂણ' પ્રબુધ્ધ સમાજની સ્થાપના થશે. એ નવા જાગરણુવાળા સમાજની પ્રતીક્ષામાં આપણે મુિિનષ્ઠાથી અને સચ્ચાઇથી કામ કરીએ એ જ મનીષી ઇન્સ્ટાઇનને સાચી પ્રેમાંજલિ હશે. પ્રબુદ્ધ જીવન તા. ૧–૩–૮૪. આઇન્સ્ટાઇન અને યુધ્ધ ધ સકલનઃ કાન્તિ ભટ્ટ લ ડનના બી. બી. સી. નામના ક્રિયા ઉપર જાણીતાવિજ્ઞાની ડા. ફ્રીજોક્ કાત્રાની એક મુલાકાત લેવામાં આવી હતી. મુ બ/માં, ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સ ભરાઇ ત્યારે આપણે પ્રથમવાર ડૉ. કીજો ગ્રાનું નામ જાણ્યુ હતુ. તેમણે ધી તાએક એ ફ્રિઝિકસ' નામનું પુસ્તક લખ્યુ છે. તેમાં વિજ્ઞાની તરીકે તેમને આધ્યાત્મના કેવા અનુભવ થયા છે તે લખ્યુ છે. ડી. કાપ્રા સાથે ખી. બી. સી.ના વિદ્વાન શ્રી રાઈડર રિમથે વાર્તાલાપ કર્યાં હતા. એ પ્રશ્નોત્તરી નહોતી પણ વાર્તાલાપ હતા, એટલે તે સ્વરૂપે હુ ડા. ક્રીજો કાત્રા અને શ્રી રાઇડર સ્મિથની ચર્ચા નીચે રજુ કરું છું, જેમાં આ સામયિકના પ્રમુદ્ધ વાચાનેજરૂર રસ પડશે:-- ડા, ફ્રિોફ કાપ્રા : હકીકતમાં મારા પુસ્તક ( ધી. તાઓ ઓફ ફિઝિકસ )માં ત્રણ મહાન પદાથ‘વિજ્ઞાનીઓની પંક્તિઓ ટાંકીને જ પ્રથમ પ્રકરણ શરૂ કર્યુ” છે. તેઓનાં નામ છે સવ"શ્રી વન'ર, હૅઝનબગ', રાખટ' એપનહેમર અને નીલ માહર. આ ત્રણેય આ સદીના બહુ જ પ્રતિભાશાળી વિજ્ઞાનીએ છે અને તેમણે એ વાત ઉપર ખૂબ ભાર આપ્યા છે કે આધુનિક પદા'વિજ્ઞાન, પૂર્વના આધ્યાત્મના વિચારી સાથે બહુ જ તાલમેળ અને સરખાપણું ધરાવે છે. રાઇડર સ્મિથ : જગતમાં ધણા લેકે પૂર્વ'ના ગૂઢ તત્ત્વાની માન્યતામાં કે સ્પૃધ્યાત્મવાદમાં વિજ્ઞાનના દર્શન કરે છે. ડા. કાગ્રા જેવા વિજ્ઞાની પણ પોતાના મત વ્યકત કરીને તે માન્યતાને દૃઢ બનાવે છે. ડા. કાપ્રા કહે છે કે, તમે જે વિચારો છે તે જ ખરું છે અને તમે જે વિચારા છે. તે મહત્ત્વનું છે. કારણુ કે વિચારા થકી જ જીવન લડાય છે'. પરંતુ સાથે એ વાત પશુ છે કે આપણે તમામ અનુભન્ન આપણી પંચન્દ્રિય વડે કરીએ છીએ. સ્પશ', રૂપ, રસ, ગંધ અને શ્રવણુ. આપણી આ પાંચ પન્દ્રિયા જે કાંઇ કહે તેના કરતાં વિશેષ પશુ બીજી કઈ છે ? આપણી પશ્ચિમની સ’કૃતિ તો ક ંઇ જી. જ માને છે ખરું' ? ડૉ. કામા : આપણને ફલૂ થયે! હાય કે શરદી થઈ હોય તે આપણે કહીએ છીએ કે શાક જંતુએ આપણા ઉપર હુમલા કર્યાં છે, તે કામ માક્રોખતુ છે, પણ બ્રાઝિલના કાઇ અભણ માણુસ હશે અને તેને ફલૂ થશે તે તે માનશે કે તેણે કુટુંબના લેાકાને ગા દીધા એટલે તેને તાવ આવ્યા. અગર તે માનશે કે ભૂત વળગ્યું. શ્રમ માંદગી વિષેનુ અથ'બ્રટન જ જુદી જુદી રીતે જુદા જુદા દેશોમાં થાય છે. રાઇડર સ્મિથ : પરંતુ જે કેટલીક ચિરકાળ ટકતી ચીજો આપણે જોઇએ. જેવી કે ખડક, વૃક્ષા, ટેબલ, મકાન વગેરે બાબતમાં વિશ્વમાં જે માન્યતા છે તે વિષે કાઇ અલગ મત હાઇ શકે ખરા? ડા, કાપ્રા : ચોકકસ. તમે મધ્યયુગને વિષે જ જુએ ત્યારે દરેક વસ્તુને ભૂતપ્રેત કે સ્પિરિટને નામે જ એ.ળખવામાં આવતી હતી. ત્યારે કોઈ યંત્ર વિષે કલ્પના પણુ નહોતી. અત્યારે તા આ બધી ચીજોને આપણે કામનસેન્સથી ઓળખી શકીએ છીએ. ૧૭મી સદીમાં વિજ્ઞાનના ઉદય થયા ત્યારથી સૂર્ય' અને ચંદ્ર વગેરે કાઈ જાદુવાળી ચીજો લાગતી નથી. રાઇડર સ્મિથ: એ કબૂલ કરવા જેવુ" છે કે આધુનિક પદાથ—વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે. અત્યારે પદા
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy