________________
તા. ૧-૩-૮૩
“આખુ બ્રહ્માંડ
•
પ્રબુદ્ધ જીવન
સંવાદપૂર્ણ છે”
ૐ । યરાવત ત્રિવેદી
ઓગણીસમી અને વીસમી શતાબ્દીમાં વિશ્વને ઘણી મેોટી પ્રતિભા મળી. એમનાં કાર્યાંથી વિશ્વ અનેક ડગલાં આગળ ગયું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇન આવી વિરલ વિભૂતિ હતા. એમનાં વૈજ્ઞાનિક સંશાધનાને લીધે વીસમી સદીના પ્રારભમાં ખૂબ મોટી હલચલ મચી ગઇ. ૧૮૭૯ માં એમના જન્મ થયા હતા . શાઇન્સ્ટાઇનનાં વૈજ્ઞાનિક સંશાધનાએ વિજ્ઞાનન ઉત્ક્રાંતિની યાત્રામાં ઘણા મોટા કાળા આપ્યા છે. ભૌતિક વિજ્ઞાનમાં અગાઉ જે સશાષના થયાં હતાં તેમાં આઇન્સ્ટાઇનના સિદ્ધાંતને લીધે આમૂલ પરિવત'ના આવ્યાં. અગાઉ ગેલિલીએ, ન્યૂટન વગેરેએ ધણું કામ કર્યુ” હતું, પણ ઈિન્સ્ટાઈનનાં સ'શેાધનાને લીધે તેમાં ા ફેરફાર કરવા પડયા. ૧૯૦૫ માં ઇલેકટ્રા-ડાયનેમિકસ એક મુવિંગ ખેડૂડીઝ' નામના તેમના ત્રીજા નિબન્ધ તેમને વિશ્વખ્યાત કર્યાં. સ્થળ અને સમય સાંભે તેમણે નવા સિદ્ધાંત આપ્યા.
ગેલિલી અને ન્યૂટનની ભૂલેને તેમણે સુધારી. જ્યારે એમને સાપેક્ષવાદના સિદ્ધાંત વિષે હાન્સ રિશનબાએ પ્રશ્ન પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે મે એ સિદ્ધાંત શોધી કાઢયા, કારણ કે મને નિશ્ચયપૂર્વક પ્રતીતિ થઇ ગઈ હતી કે આખુ બ્રહ્માંડ સવાદપૂર્ણ છે.' વળી તેમણે કહેલુ કે મારા પૂર્વ સૂરિઓની ખધિ ખેસીને જ આ શકય બન્યુ છે. કાઇ પોતે માત્ર પોતાના જ દ્વીપ ટાઇ શકે નહીં”. એમણે ગેલિલીએ, ન્યૂટન, મેકસવેલ અને લારેન્જના ઋણુતા વારંવાર સ્વીકાર કર્યાં છે.
આઇન્સ્ટાઇન ખુખ જ મોટી પ્રતિભા ધરાવનાર વૈજ્ઞા નિક હતા એ માનતા હતા કે પ્રયોગશાળામાં સિદ્ધ થાય તે સિદ્ધાંત જ ટકી શકે. વળી તેઓ એમ પ માનતા હતા કે કુદરતના મૂળભૂત સિદ્ધાતા ખૂબ જ સરળ હશે. જે સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું હોય તેને વિષે પૂરી વિશદતા હાવી જોઇએ. સાપેક્ષવાદના સિદ્ધાંત, જે વિશ્વવિખ્યાત થયે તેની તારવણી તેમણે ફકત ઇંદ્ર પાનામાં સમાવી હતી.
આઈન્સ્ટાઇને આખા બ્રહ્માંડનાં સજન, તેની સ્થિતિ અને અંત વિષે મમ પૂણ' સંશાધના કર્યાં છે. આ મનીષી વૈજ્ઞાનિકને આખું બ્રહ્માંડ નિયંતાએ યથાસ્થાને ગોઠવેલુ લાગ્યું. ‘હ્રામ'ની એવ ધ યુનિવસ’–પરિક્ષાની સંવાદિતાની એક જબરદસ્ત કલ્પના એ કંઇ નાનીસૂની વાત નથી. તત્ત્વજ્ઞ કે ધમ'પુરુષ જે કલ્પનાશીલતાથી પરિબ્રહ્મ વિષે વિચારે તેવી કાવ્યમય કલ્પનાશીલતાથી તેમણે વિશ્વ વિષે ત્રિચાર કર્યાં છે. પરમાત્માની ગોઠવાયેલી સૃષ્ટિના સ્વીકાર કરીને આ વૈજ્ઞાનિક મનીષીએ શ્વરના અસ્તિત્વને સ્વીકાયુ” છે. પ્રકાશની ગતિને મૂળભૂત (એબ્સોલ્યુટ) માનીને તે આપણા ઈશાવાસ્ય ઉપનિષદના મ ંત્રનું રમરણ કરાવે છે.
‘પૂણુ†મદઃ પૂર્ણન પ્રદ` પૂર્ણાત્ પૂર્ણ" ઉચ્યતે; પૂસ્ય પૂર્ણમાદાય, પૂર્ણ મેવાવશિષ્યતે'
એટલે કે પૂણુમાંથી પૂર્ણ બાદ જાય તે પૂશુ` જ *બાકી રહે એમ ઉપનિષદે કહ્યુ છે. આઇન્સ્ટાઇન પણુ કહે છે કે પૂર્ણાંમાંથી કશુંય ખાદ થાય કે પૂછ્યુ†માં ઉમેરાય તે ય પૂર્ણ' પૂણુ' જ રહે છે.
openg é
W
HORAR
૪૫
આઈન્સ્ટાઈન
સાપેક્ષવાદ એમના સિદ્ધાંત એ છે કે સ્થિર પાથ'ના દ્રવ્યરાશિ કરતાં ગતિશીલ પદાથના દ્રવ્યરાશિમાં ક્રક પડે છે.
આઇન્સ્ટાઇનનું સ”શાધન એ છે કે અવકાશ કે સમય પણ સાપેક્ષ છે. એમણે વિશિષ્ટ સાપેક્ષવાદના સિદ્ધતિમાં ત્રણ વસ્તુ તારવી આપી. (અ) કામ પણ પદાર્થ' પ્રકાશની ગતિની નિકટ આવે તા તેનુ કદ ઓછું થાય છે. (અ) ઘડિયાળ ધીમી ચાલે; અને (ક) પદાથના દ્રશ્યમાં વધારો થાય. સાપેક્ષવાદની આધારશિલા સ`બંધ-સાપેક્ષતા છે. માણસ જે કંઇ જુએ છે ત્યારે તે દૃશ્ય પદાથ જોડે કેવા સંબંધ રાખે છે તેના પર બધુ આધારિત છે. સ્થિર ૪ ગતિશીલ પદાથ' સાથે એ ભિન્ન સંબંધથી જુએ છે, તે તેને તેને અનુભવ જુદા છે. જો રાઇ વ્યક્તિ પોતે સ્થિર હોય અને તે ઝડપી ગતિથી જતા યાનમાં પદાર્થાને જુએ તો તેને તે ખૂબ જુદા સ્વરૂપે દેખાય. એને લાગે કે કદ ઓછુ' થઇ જાય છે, ઘડિયાળ ધીમી ચાલે છે અને યાનમાં બેઠેલી વ્યક્તિની ઉમર ધીમી ગતિએ આગળ વધે છે. આ વસ્તુને રસપ્રદ રીતે મૂકીએ. યાનમાં ખેડૂલા માણસ પૃથ્વી પર પાછા કરે ત્યારે તેની જ ઉંમરના પૃથ્વી પર રહેલા માણસા કરતાં તેની વય ઓછી હાય છે.
એમણે એમના સિદ્ધાંતમાં પ્રતિપાદન કર્યુ કે દ્રવ્યરાશિ (માસ) અને શકિત (એનર્જી)નુ એકમેકમાં રૂપાંતર કરી શકાય છે. દ્રશ્યમાન અને શકિત વચ્ચેના સબંધ એમણે રજૂ કર્યાં. શક્તિ એ દ્રવ્યમાન × (પ્રકાશની ગતિ) ૨ છે. આ સિદ્ધાંત પ્રમાણે અણખામ્ભતી યોજના કરવામાં આવી હતી. દ્રવ્યરાશિના વિરાટથી જબ્બર વિનાશક શકિત ઉત્પન્ન થઇ અને ખીજા વિશ્વયુદ્ધમાં હિરોશિમા અને નાગાસાકીના ધાણુ નીકળી ગયા.
સમય અને દિશાએના અનેલા એક ચતુપરિમાણી પટની કલ્પના એમણે કરી છે. આ પપિતા સાથે સાહિત્યસર્જનને ધણા સંબંધ છે. લંબાઇ, પહેાળા અને ઉંચાઇવાળા એક એરડામાંથી નાસી છૂટવુ શકય છે પણ સમયની ચતુષ્પરિમાણી દીવાલમાંથી નાસવું અશકય છે. કવિ એલિયટ વગેરેએ આ પ્રશ્નને પોતાની રચનાઓમાં નાનાવિધ પ્રકારે આવકાર્યાં છે. એલિયટ સમયને ઝુએલાજિલ શો-કેસમાં પતંગિયાને ખાસેલી ટાંચણી સાથે સરખાવે છે. અને એમાંથી મુકત થવાના માર્ગ દર્શાવે છે-જીવનમાં સમાધિભાવ કેળવીને સંગીત એટલા માય થી સાંભળ્યુ હોય કે જાણે 'િગીભર તેની સમાધિ ખંડિત જ ન થાય !
આઈન્સ્ટાઈન પ્રારબ્ધનું નિર્માણુ કરનારા ઇશ્વરમાં માનતા નથી. પણ બ્રહ્માંડની રચના પાછળ કોઇ પરમ બુદ્ધિ કમ માણુ છે, તેને, જે સનાતન નિયમેાના ખાધારે બ્રહ્માંડનું સંચાલન કરે છે, એ ચૈતન્યરૂપ ઇશ્વરને માને છે. ૧૯૩૦ના જુલાઇની ૧૪મી એ ઇન્સ્ટાઇન અને રવીન્દ્રનાથ ટાગાર વચ્ચે થયેલા વાર્તાલાપ ખૂબ રસપ્રદ હતા. આઇન્સ્ટાઇને રસીન્દ્રનાથને પૂછ્યુ` હતુ` કે તમે જગતથી અલિપ્ત એવી દિવ્યતામા માના છે? રવીન્દ્રનાથે કહ્યું હતું કે પદાથ' શલે પ્રેટાન, ઇલેકટ્રોન અને તેમના વચ્ચેના અવકાશના ખનેલા છે; છતાં પદાથ નકકર લાગે છે. તેવી જ રીતે માનવતા વ્યક્તિઓની બનેલી હોવા છતાં