________________
૨૪૦
તા. ૧૬-૨-૩
પ્રબુદ્ધ જીવન ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ
hemorazione delle ople w
as an article
et le falta
જ પન્નાલાલ આર. શાહ દ્વિતીય બેઠક : જૈન ઇતિહાસ–પત્રકારત્વ
અમૂલ્ય સંદર્ભ સાધન વિષે પ્રા. જયંત કોઠારી (અમદાવાદ) રવિવાર, તા. ૨-૧-૧૯૮૩ ના રોજ સવારના ૯-૦ કલાકે વગેરેએ સંશોધન લેખે રજુ કર્યા હતા. જૈન તત્ત્વજ્ઞાન’ અંગેની આગલા દિવસની બેઠકમાં બાકી રહેલાં
જૈન દર્શનમાં સ્ત્રીનું સ્થાન નિબંધનું વાચન થયા બાદ “જૈન ઇતિહાસ–પુરાંતવ, સ્થાપત્ય
જૈન સન નારી માવના' એ વિષય પરની રજૂઆતમાં શિલ્પ, કલા અને પત્રકારત્વ અંગેની વિભાગીય બેઠકમાં (૧) જૈન
આચાર્યા છે. શાન્તા ભાણુવર્ત હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં પત્રકારત્વ: એક ઝલક વિષે ગુણવંત શાહ, (મુંબઈ) અને (૨)
સ્ત્રીઓના સ્થાન અને અધિકાર આદિની તુલના દૃષ્ટિએ જૈન પ્રાચીન જૈન શાસ્ત્રોમાં વિજ્ઞાન અને વિદ્યાઓ વિષે શ્રી નાનાલાલ
ધર્મમાં શી પરિસ્થિતિ છે એ સદષ્ટાંત જણાવ્યું. જૈન દર્શનમાં વસાએ (મુંબઈ) સંશોધન લેખે રજુ કર્યા હતાં.
સ્ત્રી સન્માન અને સમાનતાની ભાવના ભગવાન ઋષભદેવના વિવિધ વિદ્યાશાખાઓનું જૈન દર્શનમાં ચિંતન
કાળથી છે. સૌ પ્રથમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને મેક્ષગમન શ્રી નાનાલાલ વસાએ પ્રાચીન જૈન શાસ્ત્રોમાં વિજ્ઞાન
ભગવાન ઋષભદેવની માતા મરુદેવીનું જણાવી, એમની પુત્રીઓ અને વિદ્યાઓ વિષે સંશોધન લેખ રજૂ કરતાં પ્રાચીન
બ્રાહ્મી અને સુંદરીને લિપિશાસ્ત્ર અને અંકગણિતનું જાગૃતિકાળ, જૈન ધર્મની તિહાસિકતા, ખગોળ, વાતાવરણ,
શિક્ષણ આપ્યાનું એમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં આકાર, દિશાઓ, ભૂગોળ, જંતુદર (Worm Tunnel),
કહ્યું : “ભગવાન મલિનાથ ઓગણીશમા તીર્થંકર થયા જંતુશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, ગણિત, પરમાણુવાદ, પદાર્થ વિજ્ઞાન,
એ દષ્ટિએ સ્ત્રીની પણ તીર્થંકર થવાની ક્ષમતા જૈન ધર્મ અવકાશ, રિમક રેડીએશન, મને વિજ્ઞાન, નાટય, સંગીત,
સ્વીકારી છે તેમ જ જૈન દર્શને દાસી પ્રથાને વિરોધ કરી નૃત્ય,, અન્ય કલાઓ, સામાજિક વિજ્ઞાન આદિ વિવિધ
સ્ત્રી સન્માન અને સમાનતાની ભાવના ચરિતાર્થ કરી છે. સ્ત્રીના વિદ્યાશાખાઓ અંગે આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સંદર્ભમાં
વિવિધ સ્વરૂપમાં જીવનની ઉન્નતિમાં એ કે મહત્ત્વનો ભાગ જૈન દર્શનમાં થયેલાં ચિંતનની ઝલક આપી હતી, અને એ
ભજવે છે એ એમણે સદષ્ટાંત સમજાવ્યું હતું. અંગેનું પ્રમાણ જા જા જૈન સૂત્રો અને ગ્રંથમાંથી બ્લેક ટાંકીને આપ્યું હતું. આ રીતે જૈન દર્શનની વૈજ્ઞાનિક
સંયમ-સાધનાના ઉપક્રમમાં સમાનતા અને સૂચને વિચારધારાને એમણે મહિમા કર્યો હતે.
વર્તમાન સમયમાં સ્ત્રીની ગ્યતા, સમાનતા અને અધિકારના જૈન પત્રકારત્વની ઝલક
સંદર્ભમાં કેટલાંક પ્રશ્નો એમણે રજુ કર્યા હતા. તદનુસાર શ્રી ગુણવંત શાહે “જૈન પત્રકારત્વઃ એક ઝલક' વિષેના
નવદીક્ષિત સાધુને દીક્ષાના સમયની દષ્ટિએ જયેષ્ઠ સાધ્વીએ
પણુ વંદન કરવું પડે અને સંયમ તેમજ સાધના પથમાં આગળ વક્તવ્યમાં જણાવ્યું હતું કે જૈન પત્રકારત્વની શારૂ આત ઈ. સ.
જવા છતાં ય સાધવીને વંદન કરવાનું યોગ્ય ગણ્યું નથી એ ૧૮૫૯ માં થઈ, ત્યારથી ભાષા અને પ્રકાશન સ્થળના સંદર્ભમાં
બાબત પુજ્યપ્રધાન ચતુર્વિધ સંધની વ્યવસ્થાનું પરિણામ પ્રગટ થતાં જૈન સામયિકોની માહિતી અને એનું પૃથક્કરણ
હોવાનું જણાવી એમાં ગુણવત્તા અને સંયમ–સાધનાને લક્ષમાં રજુ કર્યું હતું. સામયિકના પ્રકાશનની અવધિ અનુસાર પણ
રાખી પરિવર્તન કરવાનું સૂચન એમણે કહ્યું હતું. પૃથક્કરણ આપવા સાથે એમણે જૈન પત્રકારત્વના આધારભૂત
વધુમાં દીક્ષા આપવાને અધિકાર માત્ર સાધુઓને જ છે ઇતિહાસ માટેની સામગ્રી પૂરી પાડી હતી. જેના પત્રકારત્વના
અને અચાય'પદની પ્રતિષ્ઠા માત્ર સાધુ પૂરતી જ મર્યાદિત છે. વિકાસના તબકકા, ભીતરી રવરૂપ, પત્રકારત્વની ધર્મ અને
તેમાં પણ ગુણવત્તા અને સંયમ-સાધનાને લક્ષમાં રાખી, સમાજ જીવન પર અસર એમ વિવિધ દૃષ્ટિકોણથી એમણે
સાવીઓને એવા સ્થાન અને અધિકાર માટે યોગ્ય સમજી, અભ્યાસનિષ્ઠ નિબંધ રજુ કર્યો.
એમાં પરિવર્તન લાવવાનું સૂચન પણ એમણે કર્યું હતું. તૃતિય બેઠક: જૈન સાહિત્ય સંગાપ્તિ
- ભગવાન મહાવીરની વિભાવના રવિવારે બપોરના ૩-૦ કલાકે “જૈન સાહિત્ય સંગઠિ અને સમાપન’ અંગે તૃતીય બેઠકમાં (૧) જૈન તન ના ___ 'जैन साहित्य : संभावनाओंके नये क्षितिज' से विषे માવના વિષે આચાર્યા છે. શાન્તા ભાનાવત (જયપુર), વિચારો વ્યક્ત કરતાં છે. નેમિચંદજી જેને કહ્યું : (2) Economic History of India and Jain ભગવાન મહાવીરના સમયમાં સૌ પ્રથમ જૈન સાહિત્ય જન Community વિષે શ્રી ટી. શીડા (જાપાન, (૩) જૈન અભિમુખ થયું. એ પહેલાં એ વિદૂગ્ય હતું. ભગવાન પ્રતીકને પગલે પગલે વિષે છે. ભાઈલાલ બાવીશી (પાલીતાણું) . મહાવીરે ધર્મ, દર્શન, ન્યાય આદિ ગહન વિદ્યાશાખાઓને (૪) જૈન ઇતિહાસ વિષે શ્રી ગજસિંહ રાઠોડ (જયપુર) (૫) શ્રી જનજીવન સાથે જોડવાને અદ્વિતીય પ્રયાસ કર્યો, અને ધમને જિનાગમ અને જૈન સાહિત્ય વિષે પં. કપુરચંદ બારૈયા પણ સામાજિક સ્વરૂપ આપ્યું. વ્યકિત મુકિત અને સ્ત્રી-સ્વાતંત્ર્ય (પાલીતાણા) (૬) નેમિનાથ ફાગુઃ એક પરિચય વિષે ડે કનુભાઈ શેઠ સાથે સામાજિક વિષમતાઓને અંત લાવવાનું એમણે (અમદાવાદ) (૭) ઉપાધ્યાય યશવિજય કૃત સમાધિશતક: એક મહાભારત કામ કર્યું. એથી સમાજમાં ઐતિહાસિક કાંતિ અથષન વિષે ડે. શેખરચંદ્ર જૈન (ભાવનગર) (2) જૈન સાહિત્ય : થઈ. ધર્મનું પુનઃ વ્યવસ્થાપન અને યુક્તિયુકતકરણ તરફ સંમાનામો નવે ક્ષિતિગ વિષે છે નેમિચંદ્રદજી જૈન (ઇન્ચાર) વિશેષ ધ્યાન ભગવાન મહાવીરે ખેંચ્યું અને સરળતાનું (૯) ઉપાસક દશાંગસૂત્ર: એક અધ્યયન વિષે પ્રા. અણુ સમીકરણ રચીને સંપત્તિ તેમ જ સત્તા આદિનું દ્વિતીય જોષી (ભાવનગર), અને (૧૦) જૈન ગુજર સાહિત્યનું એક કક્ષાનું ગ્ય સ્થાન એમણે સમજાવ્યું એમ એમણે ઉમેર્યું હતું.
એને જ
અને આ સાધુ પર