________________
૨૩૮ પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૩ અભ્યાસી કહી શકે કે એ પણ એક વિશિષ્ટ પ્રદાન ગણાય. પરંપરામાં તેમણે કેળવેલી વિદ્યાબીતિ અને તેના દ્વારા મેળવેલી એઓએ સ્વાધ્યાય ઘણો કરે તેવું જણ્ય છે. પરંતુ તેથી ય પ્રતિષ્ઠા અનન્ય છે. વિશેષ શ્રી હેમચંદ્રસૂરિજીને સજનકાર્થમાં અત્યંત સહકાર
શ્રી નરેન્દ્રપ્રભસૂરિએ તેમના વિનદ માટે “અલંકારમહોદધિ” કરેલ, તે તેમની વિદ્યાપ્રીતિ સૂચવે છે.
ગ્રંથ હતા. એક બીજા મહારાજા, જેમણે પાલનપુર (મૂળ-કલાદનપુર)
તેમના પછી, નેમિચંદ્ર ભાંડાગારિક, સંગ્રામસિંહ, મંત્રીશ્વર ની સ્થાપના કરેલી, તે પ્રલાદનદેવે પણ પ્રાર્થપરાકમાયેગ’
યશવીર વગેરે કવિઓ થયા. નેમિચંદ્ર ભાંડાગારિકના પુત્ર દીક્ષા નામક ગ્રંથ રચે છે. કવિશ્રી સેમેશ્વરે તેમણે અન્ય કાવ્યગ્રંથ
ગ્રહણ કરેલી. તેઓ જિનેશ્વરસૂરિ નામે પ્રસિદ્ધ આચાર્ય થયા. રયાની ધિ કરી છે, પણ તે કશું જ ઉપલબ્ધ જણાતું નથી.
મંડન કવિ ૧૪માં શતકના અંતે થયાના ઉલ્લેખ મળે છે,
તેમ તેમની જ નધેિલી પ્રશસ્તિ દ્વારા તેઓ ૧૫માં શતકના મઢવંશના કવિ યશપાલે (૧૩ મે સેકા) મેહપરાજય
પ્રારંભ થયો હોય તેવું જાણવા મળે છે. વિદ્યા નાટકમાં મહારાજા કુમારપાળનું ધર્મરાજ અને વિરતિ દેવીની
અને ધન બને તે મેળવી શકેલા. તેમણે પુત્રી કૃપાસુંદરીની સાથે પાણિગઢણુ ભગવાન મહાવીર અને
પિતાના તમામ ગ્રંથમાં પિતાનું નામ પણ જોયું છે. તેમના હેમચંદ્રસૂરિ સમક્ષ થયેલું તેવી અદ્દભુત અને મનરમ્ય
તમામ ગ્રંથે વિશાળ ચિંતન અને અધ્યયનની ગવાહી પૂરે છે. અલંકારયુકત ક૯૫ના કરી છે. તેમણે રાજવી કુમારપાળે જેના
તેમના કાકા ધનદ (ધનરાજ, ધનેરા અથવા ધનદ) પણ ઉત્તમ ધર્મને સ્વીકાર કર્યાની તિથિ સં ૧૨૧૬ ના માગશર સુદિ ૨
કવિ હતા. કહી છે. આ ઉપયોગી બાબત છે.
સંસ્કૃત સાહિત્યમાં ખેડાણ કરનાર આ ઉપરાંત અન્ય ધર્મપ્રેમી વસ્તુપાળ મંત્રી સર્જક પણ હતા, તેવું કેટલાં વિદ્વાન કવિઓ પણ છે. અન્ય ભાષાઓમાં પણ જૈન સાહિજાણુતા હશે?
ત્યમાં પ્રદાન કરનાર ગૃહસ્થ કવિઓ મળે છે તેમ ગુજરાતી વસ્તુપાળ ધોળકાના મહારાજા વિરધવલાને ત્યાં સં. ૧૨૭૬માં
ભાષામાં પણ વિશિષ્ટ દેણગી કરનાર ગૃહસ્થ કવિઓ થયા છે. મંત્રીપદે નિયુક્ત થયા. ત્યારબાદ તેમની સાહિત્ય પ્રીતિ અને
તેમાં ખમ, લીંબે, હિરાણંદ, વાને, શાંતિદાસ, ગેડીદાસ સર્જકતાને નવી દિશાઓ મળી ગઈ. તેઓએ નરનારાયણનંદ'
જિનદાસ, યશુદાસ વગેરે ગૂર્જર કવિઓ મુખ્ય છે. આમાં નામનું કાવ્ય ૧૬ સગેમાં રહ્યું છે, પ્રણેતા તરીકે તેમણે
વિશેષ ખ્યાતિ કવિ ઋષભદાસની છે. પિતાનું નામ “કવિ હરહર’ તેમ નોંધ્યું છે. આ નામ પાછળ
કવિ ઋષભદાસની લોકપ્રિયતાના મૂળમાં શ્રી સેનસૂરિના કે ઈતિહાસ હશે? કવિ સોમેશ્વરે તેમને “વસંતપાલ” નામ
આશીર્વાદ કારણભૂત હતા. કવિએ શ્રી હીરસૂરિ, દેવસૂરિ, પણ આપેલું. તેમણે “આદિ જિનેશ્વર મનોરથમય’ કાવ્ય લખેલું
સેનસૂરિનાં નામનું મરણ પિતાના પદ્યોમાં ભકિતપૂર્વક અને ત્યારબાદ “નરનારાયણનંદ રચ્યું. "અંબિકાસ્તવન” પણ
કર્યું છે. રાસ સ્તુતિ, સ્તવન, સજઝાય વગેરે અનેક પ્રકારના તેમણે લખ્યું છે. તેની વિદ્વત્તા અને વિદ્યાવ્યાસંગની કીતિપતાકા
કાવ્ય અને દીર્ઘ કાવ્યોને ધોધ તેમણે વહાવ્યું છે. દેશ-વિદેશમાં લહેરાતી રહેલી અને તેને લીધે જ તે
આ તે એક ઝલક છે. કિંતુ સેનાની એક રેખા, કસટીના સમયમાં અને પછીથી રચાયેલા અનેક ગ્રંથોમાં તેમની
પથ્થર ઉપર અંકાઈ જાય તેમ આ કવિઓની સ્મૃતિ કાળના સક્તિઓને ઉપયોગ થયેલું જોવા મળે છે. “સરસ્વતીપુત્ર
પથ્થર પર અમીટ રહેશે તેમાં શંકા નથી. સમય અનંત છેઃ કાવ્યદેવીપુત્ર' વગેરે અનેક બિરુદ પણ તેમને મળેલી અને
પૃથ્વી અમાપ. સેમેશ્વર કવિએ તેમને શ્રેષ્ઠ કવિ કહ્યા છે.
(ત્રણ–રવીકારઃ ૧ તિલકમંજરી ૨ કુમારપાળ પ્રતિબંધ "વસ્તુપાળ રાજ્યના મુખ્યમંત્રી, શ્રીમંત, ધમી અને ૩ શ્રી જૈન સાહિત્ય પ્રકાશ વર્ષ-૭ ના દીપોત્સવી અંકમાં વિદ્યાપુના આશ્રયસ્થર સમાન હતા. સમગ્ર ગૃહસ્થ કવિઓની પૂ. મુનિશ્રી ચતુરવિજયજીને લેખ.)
રશિયન રીંછ માટે અમેરિકન અનાજ
૦ વિજ્યગુપ્ત મૌર્ય અમેરિકાના પ્રમુખ રેગને રશિયા ઉપર અને રશિયન છત્ર તૈયાર નથી. તેઓ કહે છે કે તમે અમને રશિયા સાથે નીચેના પૂર્વ યુરોપી સામ્યવાદી દેશ પર આર્થિક વિગ્રહનું આર્થિક વહેવાર બંધ કરવા દબાણ કરો છો ત્યારે તમે પોતે આક્રમણ કર્યું છે, તેમાં કેટલીક રમુજી પરિસ્થિતિ ઉભી થઈ રશિયાને અબજો ડોલરની કિંમતે તેને અનાજ વેંચે છે? છે. તેમણે આ દેશોને ગુંગળાવી નાખવા સંખ્યાબંધ આર્થિક રેગનનો પાંગળે બચાવ એ છે કે રશિયા વિદેશી હૂંડિયામણની નિયંત્રણ જાહેર કર્યા છે, અને પોતાના મિત્ર દેશ ઉપર પણ અછતથી પીડાય છે અને અમે તેને ઘઉં વેચીને તેની પાસેથી દબાણ કરે છે કે તમે પણ આ દેશ સામે આર્થિક નિયંત્રણ મૂકે, વધુ હુંડિયામણ પડાવી લઈ તેને વધુ ગરીબ બનાવીએ છીએ, કારણ કે તેઓ પિલેન્ડમાં લશ્કરી કાયદા વડે માનવ અધિકારોને જેથી તે શસ્ત્રો માટે વધુ નાણુ ખચી ન શકે. પ્રમુખ રેગને ભંગ કરે છે. પરંતુ રેગન પાકિરતાનમાં જનરલ ઝીલાને સૌથી વધુ ૧૯૮૨ માં રશિયાને લગભગ દોઢ કરોડ ટન અનાજ આપ્યું જુમી લશ્કરી કાયદા વડે માનવ અધિકારોનો નાશ કરવામાં હતું અને ૧૯૮૩ માં ૨ કરોડ ૩૦ લાખ ટન ઘઉં ખરીદવાની મદદ કરે છે. પશ્ચિમ યુરોપી દેશ પર રેગને એવું દબાણ છૂટ આપી છે, ત્યારે રશિયા કહે છે કે અમને તમારા ઘઉં કર્યું છે કે રશિયા પાસેથી ગેસ ખરીદવા અને તે માટે જોઈતા નથી. સાચી વાત એ છે કે રેગન, અમેરિકન ખેડૂતને ૫ હજાર કિલોમીટર લાંબી પાઈપલાઈન બાંધવામાં મદદ અને ઘઉંના વેપારીઓને ટેકે ગુમાવી ન બેસે, અને અમેરિકામાં કરવા કુલ અબજ ડોલરની કિંમતના તેણે કરાર કર્યા છે તે રદ અનાજના વેપારમાં મંદી ન આવે માટે રશિયાને અનાજ કરે. પશ્ચિમ યુરોપી દેશે રેગનને આ હુકમ માથે ચડાવવા