________________
તા. ૧૬-૨-૮૩
પ્રબુદ્ધ જીવન પ્રાચીન શ્રાવક કવિઓ: એક ઝલક
૪ મુનિ વાત્સલ્યદીપ સાહિત્ય મહાનદ છે, એમાં તરનાર પ્રવાસી, જે એ સાચો એ સિવાય, “પાઈયલી નામમાળા' અને “સંસ્કૃત સરસ્વતી ઉપાસક હોય તે સ્વાન્તઃ સુખાય નાની-મેટી હેડી નામમાળા' રચ્યાં છે. એમણે સંસ્કૃત કોષ પણ રચ્ચે હશે, તરવા મૂકે છે. પછી, એમાંથી કઈક હોડીને સમગ્ર જનસમૂહને તેવું અનુમાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય” “અભિધાન માટે અનુભૂતિયુકત આનંદનું નિમિત્ત થવાનું સૌભાગ્ય પણ ચિંતામણિમાં કરેલા ઉલ્લોખથી થઈ શકે છે. વરે છે.
કવિ ધનપાલે શકવતી પ્રદાન કર્યુ છે. તેમણે પ્રારંભેલી ભારતવર્ષમાં યુગે યુગે સાહિત્યોપાસના થતી રહી છે. આ પરંપરા પછી ખેડાતી રહી છે. તેમના પછી, કવિ શિવનાગ, જૈન સાહિત્ય અને ધર્મની પરંપરાએ પણ, એ સરસ્વતીની કવિ પદ્વાનંદ, કવિ વાગ્લટ થયા. કવિ શિવનાગ (૯ મે અથવા ઉપાસનાનું પિત ઝળહળતું અને સુંદર રાખવામાં ઉત્તમ પ્રદાન ૧૧ મે સેક) અત્યંત ધનિક હતા. ધરણેન્દ્રનું તેમને વરદાન કર્યું છે, એ માટે, તેની ધર્મનિષ્ઠા અને નિઃસ્વાર્થ સેવા કારણભૂત મળેલું કે તું અડીશ તેને જે કાળા નાગનું ઝેર ચડયું હશે તે માનવા જોઈએ.
ઊતરી જશે. તેમણે ભકિતપૂર્વક ધરણેન્દ્ર દેવનું સ્તવન પણ જૈન સાહિત્યને ભંડાર વિપુલ છે.
રચ્યું છે. કવિ પદ્માન “જિનવલ્લભ ગુરુના “શાંત ઉપદેશથી
નાગેટામાં જિનમંદિર બંધાવેલું. કવિ વાલ્મટે (૧૦મો સેકા) ધાર્મિક સાહિત્યનું નિર્માણ મહદંશે ત્યાગીજનો દ્વારા થતું
“વાભટાલંકાર” રચ્યો છે. આ વાભટ, તે મંત્રી ઉદયનના પુત્ર હોય છે. નિવૃત્ત વ્યક્તિઓ એમાં વધુ ગતિ કરી શકે, એટલે સંસારવૃત્તિથી વિરક્ત ત્યાગીઓ એ સૃજન કરે તે વધુ શકય છે.
અને શંત્રુજોદ્ધારક વાટ (બાહડ) કે અન્ય તેને નિર્ણય
મળતો નથી. જૈન સાહિત્યના સર્જનમાં વ્રતધારી મુનિઓએ અનન્ય પ્રદાન કર્યું છે. અને તેમાં જૈન પરિભાષાએ ઓળખેલા દ્રવ્યાનુયોગ,
સંરકાર વારસામાં ઊતરે તો પિતે અને પરિવાર સહુ નામ ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ-એ તમામ ક્ષેત્રો
કીર્તિવંત કરે છે. સાહિત્યસેવી ગૃહસ્થમાં કેટલાંક પિતા-પુત્ર આવરી લેવાયા છે. એમ કહેવું જોઈએ કે મુનિઓ આ કરે તે
આ જ્ઞાનસેવાની પરંપરાનું સાતત્ય જાળવ્યું છે. સિદ્ધરાજ સહજ હતું, કેમકે, એમના આચારો અને જીવન તે મુજબના હતા.
જયસિંહના સમયમાં કવિ શ્રીપાળ (૧૨ મે સેકે) નામના મહાન પરંતુ સાહિત્યના આ જ માગે* મુનિઓની જેમ જ બહુ અલ્પ
કવિ થયા. તેમના બન્ને પુત્ર સિધ્ધપાળ અને વિજયપાળ પણ છતાંય ઉલ્લેખનીય છે કેટલાંક જૈન ગૃહસ્થ-શ્રાવકેએ
વિદ્વાન કવિઓ હતા. તે પછી દુર્લભરાજ (મહારાજા કુમારૂ સજનમાં ફાળો આપ્યો છે, આ સરસ્વત્યોપાસક ગૃહસ્થમાં
પાળના મંત્રી) નામના કવિ થયા. તેમના પુત્ર તે કવિ જગદેવ. વ્યવસાયી વ્યકિતઓ મુખ્યત્વે છે. રાજા, મંત્રી, શ્રેષ્ઠિ જેવા
આ કવિ, જગદેવની વિદ્વતાથી આકર્ષાદને કલિકાલસર્વાન લકાએ વિદ્યાવ્યાસંગ બતાવ્યો એ એક આશ્ચર્યજનક બીના
હેમચંદ્રસૂરિજીએ તેમને “બાલકવિ'નું બિરુદ આપેલું. છે. શ્રી અને સરસ્વતીને સુમેળ કેટલે દુર્લભ હોય છે!
કવિ શ્રીપાળ પ્રજ્ઞાચક્ષુ હતા. તેમણે, દેવબોધિ નમના નિરવધિ કાળમાં એ સજામાંથી કેટલાયનાં નામ પંડિતે મશ્કરી કરી તેના ઉત્તરમાં પિતાની વિદ્વત્તાથી સ્મરણશેષ રહ્યા નહીં હોય. કિંતુ જેટલાં મળે છે તે ધ્રુવતારક
પરાજિત કરે. કવિ શ્રીપાળે બૃહદ્ગછના હેમચંદ્રસૂરિ કૃત સમાં શોભે છે.
નાબેયનેમિદિસંધાન’ કાવ્ય તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાઆરંભે કવિશ્રેષ્ઠ ધનપાળ (૧૧ મે સૈકા ને સંભારવા ચાયના દયાશ્રયનું સંશોધન કરેલું. પિતાના “પ્રતિપન્ન બંધુ' જોષ્ટએ. જન્મ શૈવ, ધર્મે" જૈન. આજીવન સાહિત્યસેવી જીવ. કવિ શ્રીપાળને મહારાજા સિદ્ધરાજે કવીન્દ્ર' (અથવા એ સંસ્કાર એમને વારસામાં મળ્યા હશે, તેવું તેમણે નાધેલી
કવિચક્રવતી) નું બિરુદ આપેલું. કવિ શ્રીપાળનાં કેટલાંક કાવ્યો વંશપરંપરા ઉપરથી કહી શકાય. ધારાનગરીના રાજા મુંજ
મળે છે. તેમના મોટા પુત્ર સિધરાજ મહાકવિ અને ધર્મરસિક તેમને “સરસ્વતી’ ના માનભર્યા ઉપનામથી સંબોધતાં. જૈન
શ્રાવક હતા. તે વ્યાખ્યાનના શોખીન હતા. તેમના સ્થાનમાં મુનિવરોમાં યશસ્વી નામ ધરાવતા પંડિત શોભનમુનિ રચિત
રહીને સં. ૧૨૪૧માં શ્રી સમપ્રભસૂરિએ પૂર્ણ કરેલ “કુમારપાળ યમકઅલંકારમય ચતુર્વિશતિ નિતુતિ ઉપર તેઓએ સંસ્કૃત
પ્રતિબંધ’માં એવું એક વ્યાખ્યાન છે. તેમની પિતાની કોઈ ટીપ્ત ૫ણુ રચી . કવિ ધનપાલ, શોભનમુનિના સંસાર પક્ષે
કૃતિ ઉપલબ્ધ નથી. કવિ શ્રીપાળના નાના પુત્ર વિજયપાળે તે મોટાભાપ્ત થાય : કૃતરિય મૂવૈત વેદાઃ વરિત ઘનવારણ્ય.
સમયે અત્યંત લોકપ્રિય થયેલું દ્રૌપદી સ્વયંવર’ નામનું નાટક તેમણે નેપ્યું છે.
રચેલું. એ આજે લભ્ય છે. કવિ ધનપાલે અતીવ પ્રસિદ્ધિ ‘નિલકમંજરી” નામની કવિ દુર્લભરાજ એક નવા વિષયમાં પ્રવેશ્યા. તેમણે કીર્તિદા કૃતિ સજી: મુંજના અનુગામી ધારાનગરીના રાજા .
સામુદ્રિક શાસ્ત્ર વિષયક “સામુદ્રિક તિલક' (૧૨૧૬ માં) નામના ભોજે તેમને સિધસારસ્વત કવીશ્વર “Hચલ સરરવતી'-એ નામનું ગ્રંથની રચના કરી. તેમના પુત્ર “બલકવિ જગદેવે આ ગ્રંક બિTબાપેલું. તિલકમંજરી માટે એવી અનુકૃત છે કે તેમાં વિશે પુષ્ટિ આપી છે. આ કવિએ શુભ અને અશુભ નામના આવતાં પાત્રોના નામ બદલીને પોતાનું અને પોતાના કુળદેવનું
બે પ્રકરણયુક્ત અને જયોતિષશાસ્ત્ર વિષયક “રવનચિંતામણિ” નામ મૂકવું એ આગ્રહ રાજ ભોજન હતું. પરંતુ એ નામના ગ્રંથની રચના કરેલી. ધનપાલે અમાન્ય કર્યું ત્યારે જે તે કૃતિ સળગાવી મૂકી! રાજર્ષિ પરમાતંતકુમારપાળ (સં.૧૧૧૪૯ થી ૧૨૩૦) ખિન્ન ધનપળ ઘરે પહોંચ્યા ત્યારે તેમની પુત્રી તિલકમંજરીએ શ્રાવક તરીકે જેટલા પ્રસિદ્ધ છે તેટલા સર્જક તરીકે નથી. નિરાયાનું કારણ જાણીને આખે ગ્રંથ પિતાને યાદ છે તેમ કહીને તેઓએ “જિનેશ્વર સ્તુતિ” નામની એક કૃતિ રચેલી. તેમણે લખાવી આપ્યો. આથી ધનપાળે ગ્રંથ જાથે પુત્રીનું નામ જોયું. '}* એક જ કૃતિ[રચી હોવાનીયતા છે, કિંતુ એમના જીવનના