SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર સરકારી વકીલ કે પબ્લિક સિકયુટર હોય, એ બધા કાયદાના જ્ઞાન સાથે મારેાપીને ગુનેગાર ઠરાવવાના જોરશેારથી પ્રયત્ન કરતા હોય, પણુ રાપી કાયદાના કશા જ્ઞાન વિના પોતે જ પેાતાના બચાવ કરવાની સ્થિતિમાં મૂકાયા હોય. આ પરિસ્થિતિમાં ન્યાય નથી. ખીજા શબ્દોમાં કહીએ તા. આમાં આપીએ અચાવ ન કરવા’ એવી માગણી થઈ. લે આપીને વકીલની મદદ ન મળે એવી માગણી કરે તે કરતાં પ્રજાકીય અદાલતા સ્થાપવી સારી. એમાં ન્યાય કરનારા વિદ્વાન ન્યાયાધીશેા હું હાય. એમાં કદાચ સામાજિક પરિસ્થિતિના જાણુકાર એવા માણુસા વધુ હશે. આ અદાલતાના ન્યાય કદાચ આપણી પરંપરિત અદાલતાના ન્યાય જેવા સાઇદાર નહિ હોય. તેમ છતાં એ અદાલતા બન્ને પક્ષેાની વાત તો સાંભળશે જ. એમાં વકીલ રાખવાની જોગવાઈ નહિ હોય તેા બન્ને પક્ષે નહિ હોય. સામાજિક કાય કરો કે મેવડીએ અમુક ચોકકસ ગુનાના મારેાપીને વકીલ ન મળે એવી માગણી કરે છે, ત્યારે તે એ ખૂલી જાય છે કે આવી માગણી કાઇ પણ ગંભીર ગુના માટે ગમે તે લેાકા ઊભી કરી શકે છે. એમણે સમજવુ જોઇએ કે આજે ખીજાના વાશ તા કાલે આપણા વારા. પણ માગણી કરતી વખતે કષ્ટક એવી લાગણી હોય છે કે ખરેખરા ગંભીર ગુના આ એક જ છે, અને એ ગુનાને આરેાપી વકીલની મદદથી પેાતાના અચાવ કરી જ ન શકે એવી સ્થિતિ પેદા કરવી. પ્રબુદ્ધ જીવત બચાવ પક્ષના વકીલ ગુનેગારને નિર્દોષ છેડાવી દેશે એવું પણ નથી. એણે ખરેખર ગુના કર્યો હોય અને એ સ્પષ્ટ રીતે સાખિત થઈ જાય એવું પણ હોય તા થૈ એણે એ ગુને અમુક સચાંગોને આધીન થઇને કર્યાં હોય, અમુક પ્રકારે ઉશ્કેરાઈને કર્યાં હોય, પાતે સ ંજોગોના શિકાર નીને લાચારીથી ગુનામાં સડાવાયા હોય એવું બધુ' પણ ખની શકે છે. એવે વખતે ગુના કરેલો હાવા છતાં આરાપી આછી સજાને પાત્ર છે એ બતાવવા પણ વકીલની જરૂર પડે છે. સામા વકીલ ન હોય તા સરકારી વકીલ કે રિયાદીને વકીલ આરેાપીને ભારામાં આકરી સજા કરાવે. રાપીને વકીલ ન મળે એવું કરવા ઇચ્છતાં માણસા ઋજાણપણે લોકશાહીના દુશ્મનાના હાથમાં 5મી જાય છે તે પણ તેમણે ખ્યાલમાં રાખવુ જોઇએ. લોકશાહીમાં પણ અતિશય સત્તાપ્રિય નેતાએ સત્તા પર આવે ત્યારે તેમનુ વલણ અનેક પ્રકારના ગુનાઆને અદાલતની સત્તાથી દૂર રાખી સજા કરવાની સત્તા પોતાના હાથમાં લઇ લેવા તરફ હાય છે. પછી આ સત્તાઓના ઉપયોગ સરકારી અમલદારે મારત થાય છે. અમુક અમુક ગુનામાં આરોપીઓને અપીલના ધિકાર ન મળે એવા કાયદા પણુ કરવાનું વલણુ સત્તાધારી રાખતા હોય છે. આવા વલણુ પાછળ આાપી કાઈ પણ રીતે નિર્દોષ ઠરીને છૂટી જાય નહિ અથવા એની સા ઓછી થાય નહિ તે પાક કરવાની ઇચ્છા હોય છે. સરકાર પોતાનાં કારણેાસર અને સમાજના મેાવડીએ પોતાનાં કારણેાસર અમુક અમુક ગુનાના રાપી છૂટી જાય નહિ એવુ* ચ્છતા હેાય છે. પણ આરપી અને ગુનેગાર વચ્ચેન ભેદ સ્વીકારવાની એમની અનિચ્છા નિર્દોષને પણ દંડી શકે એ તે એ ઘડીએ ભૂલી જાય છે. સરકારો તો વધુ ને વધુ સત્તા પેાતાના હાથમાં રહે એમ પ્રતી હોય, સરકારમાત્રનું એ સ્વાભાવિક વલણું': ડાય, એટલે એ તે આવી સ્થિતિ પેદા તા. ૧૬-૨-૨૪ ' કરવા પ્રયત્ન કરે. એને તે એટલુ જ જોઈએ કે એમણે એ માસ ઉપર અમુક આાપ મૂક્યા એટલે એને અદાલતની ઓછામાં ઓછી દરમિયાનગીરીથી સજા થવી જોઈએ, એ માષ નિર્દોષ નહિ જ ઠરવા જોઈએ. આરોપી નિર્દોષ રે તો સરકારની પ્રતિષ્ઠા ઘટે. આવા સરકારી વલણુનાં ખે ખતરનાક પાસાં છેઃ એ. નૈકરશાહી દ્વારા રખાતી વેરવૃત્તિનું અને બીજી પાતાની નિષ્ફળતા ઢાંકવા કાક નિર્દોષને ગુનેગાર તરીકે સાવી દેવાની પોલીસની મનોવૃત્તિનું. સરકારના કાક અમલદાર, અથવા એ અમલદારની હા તરીકે ઉપયોગ કરતા કાષ્ઠ પ્રધાન, તમને કાઈક ગુનાને નામે પકડીને જેલમાં પૂરી દે તે તમારી પાસે શે જીંલાજ ? અદાલત જ તમારા આશા રહ્યો. પણ અમુક ગુનાને આશપ મૂકીને તમને પકડે ત્યારે અદાલત વચ્ચે પડી જ ન શકે એવા કાયદા હાય તા? તે તમે એ અમલદારની કે આડકતરી રીતે પેશા પ્રધાનની યા ઉપર જ રહ્યા. એ લોકો એના કેટલા લાભ લઈ શકે તે ભારતમાં આજે દરેક નાગરિક જાણે છે. આવી પરિસ્થિતિ વધુ ને વધુ પ્રમાણમાં સજા'ય એવા પ્રયત્ન સરકારે ' કરતી રહે છે. મૂખ' પ્રધાના અને શઠ અમલદારોની જુગલ અંદીને પરિણામે અમલદારાના હાથમાં વધુ ને વધુ સત્તા મૂકાય છે અને અદાલતોની સત્તા આછી થતી જાય છે. આવી સ્થિતિમાં કોઈ પશુ અમલદાર કે પ્રધાન અંગત વેર વાળવા જી તમારી પાસે પોતાનુ" ધાયુ" કરાવવા તમને કાયદેસર હેરાન કરી શકે અને અદાલતા હાથ ધસતી રહી જાય. 4 વખતે પોલીસની રીત તે જાણીતી છે. એકાદ ખૂન કે લૂંટને કિસ્સા અન્યા હોય અને ગુનેગાર ન પકડાતાં ઍની પ્રતિષ્ઠાને ચ આવતી હોય ત્યારે એ જે હાથે જાયે તે માજીસ હાથકડી પહેરાવી લેક-અપ ભેગા કરી દે છે. શ્રાવ અદાલત નિર્દોષના આશરા અની રહે છે. સરકારના આવા વલણુ સામે સમાજના મેાવડીનુ” વલણ હુંમેશાં અદાલતની સત્તા વધારવાનું હોવુ જોઈએ, ઘટાડવાનું નહિ. અમુક ગુનાના આરોપીને વકીલ ન મળે એવી સામાજિક માગણી અદાલતના કામમાં દરમિયાનગીરી જેવી છે. એની પાછળની માવૃત્તિ આરાપી છૂટી ન જાય, આરાપ એટલે ગુનેગાર જ એ જાતની હોય છે. પશુ આડકતરી રીતે એ પેલા સરકારી વલણમાં જ પૂર્તિ કરે છે. તમે એ માણસની ઉપર અમુક આરાપ મૂકા એટલે થઇ રહ્યુ. પછી એ માણસ નિર્દોષ હોય તે ચે અચાવ ન કરી શકે એવી સ્થિતિમાં એને મૂકીએ તે નિર્દોષ ચોકકસ માર્યાં જાય. ** કાયદા વા કે તેવા છે એટલે ગુનેગાર છૂટી જાય છે એવે ડર સામાજિક કાય કર્તાઓને હાય એ સમજી શકાય તેવુ છે. અદાલતી કારવાઈ લાંખી ચાલે છે એ ફરિયાદ પણ ખાટી નથી. પણ એ માટે કાયદામાં સુધારા કરાવવા, મદાલતી કામકાજની પદ્ધતિ સુધારવી એ સાચા રસ્તા છે. કાઈ આરાપીના બચાવ કરવા માટે વકીલ જ મળે નહિ એવી માગણીથી ન્યાયપદ્ધતિ સુધરતી નથી. એનાથી તમે એક ખરા કે ખોટા આાપીને ગુનેગાર ઠરાવી ટ્વા છેા. પણ એથી ન્યાયનુ પ્રમાણ વધતુ નથી. આરાપીના બચાવમાં કાષ્ટ વકીલ ઊભેદ ન રહે એવી માગણી સામાજિક ઊહાપોહના આવેશમાં સાર્દ ને સમજી માણુસા પણ ઘણીવાર કરી બેસે છે, પણ એમાં ન્યાય નથી. સામાજિક જવાબદારી પશુ નથી.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy