________________
તા. ૧૬-૨-૮૩
પ્રબુદ્ધ જીવન આપીને બચાવને હક લઈ લેવાય ?
યશવંત દોશી
કે એ માણસે પિતાના વકીલને, એટલે કે લિંકનને, બેટી ગયા નવેમ્બરની પહેલી તારીખના “ઈડિયન એકસ
વાત કરી હતી અને માણસ ખરેખર ગુનેગાર હતા. લિંકને પ્રેસ'માં એક સમાચાર પ્રગટ થયા હતા. શિવસેનાના બે અડધેથી જ એ કેસ છોડી દીધું અને આરોપીને સજા થઈ. નેતાઓએ વકીલોને એવી વિનંતિ કરી છે કે માહીમ ડિપના ગાંધીજીએ આફ્રિકામાં એક માણસે ગુને કરેલ તેને અદાલતમાં માછીમાર કોલોની ખાતેના બળાત્કારના કેસમાં જેમની ઉપર
બચાવ કરવાને બદલે તેને ગુને કબૂલ કરી લેવાની સલાહ આપી " આરોપ મૂકાય છે તેમને બચાવ કરવાનું કાઈ વકીલે .
હતા. આ બન્ને મહાપુએ જાણી જોઇને બેટા કેસે નહિ સ્વીકારવું નહિ, આ દેશમાં આ પ્રકારની માગણી અવારનવાર
લેવાનું વલણ રાખેલું. વકીલને પિતાને આરોપી પાસેથી ખબર થતી રહી છે. બે-અઢી દાયકા પહેલાં રાજકોટમાં બનેલા એક
પડે કે તે ગુનેગાર છે અને તે પછી એ ગુનેગારને બિનગુનેગાર બનાવ અંગે ત્યાંની જાહેર સભામાં સ્થાનિક નેતાઓએ વકીલે કરાવવા માટે કેસ લડવાને ઇન્કાર કરે તે તે નીતિમત્તાની વાત પાસે આવી જ માગણી કરતે ઠરાવ કરાવ્યા હતા એ મને યાદ
થઈ. એ માટે કંઈ એ વકીલોને દોષ ન દઈ શકે આવે છે. એ પ્રસંગ એટલા માટે યાદ આવી ગયા કે મુંબઈથી
૫ણું ઉપર આપણે જે જાહેર માગણીઓની વાત કરી શ્રી ચુનીલાલ મડિયાએ એ નેતાઓને અભિનંદન આપતે તેમાં વકીલે બેટા કેસ ન લે એવી માગણી નથી. વકીલેએ "તારકરેલો અને તે પછી શ્રી મડિયા સાથે મારે એ મુદ્દા અમુક ચોકકસ વિષયને કેસ ન લેવો એવી માગણી છે. ઉપર સારી એવી ચર્ચા થયેલી. જુદે જુદે વખતે જુદા જુદા કોઈ પણ ચોકકસ વિષયમાં આરોપીને બચાવની તક ન પ્રકારના ગુનાઓના આશપીઓને વકીલેએ બચાવ ન કરે આપવી હોય તે કાયદામાં જ એની જોગવાઈ કરવી જોઈએ. એવી જાહેર માગણી થતી હોય છે. આથી આ વિષય જાહેરમાં
કઈ જાતના ગુના માટે આરોપીને બચાવનો અધિકાર ન • ચર્ચા કરવા યોગ્ય છે.
આપો? બળાત્કાર, ખૂન, કાળાં બજાર, દહેજની માગણી, વકીલે આરોપીને કેસ ન લે એનું પરિણામ એ આવે પુત્રવધૂની બિમણી, નફાખરી, ભેળસેળ, લાંચરુશવત, દેશો, કે મોટે ભાગે અરોપી ગુનેગાર ઠર્યા વિના રહે નહિ. આપણું બળ વગેરે ગુનાઓમાંથી ક્યા ગુનાના આરોપીને બચાવને ન્યાય વ્યવસ્થામાં ન્યાયાધીશ પિતાના મેળે સત્ય હકીકત અધિકાર આપ અને કોને ન આપવો? શોધવાની જવાબદારી લેતા નથી. બે પક્ષના વકીલો જે સરકાર ઘણુંખરું દેશદ્રોહ કે બળવાના ગુનેગારોને વગર -રજૂઆત કરે તેની ચકાસણી અને તુલના કરીને ન્યાયાધીશ બચાવે શિક્ષા કરવાનું છે. રાજકારણ માણસ કાળાં બજાર, -ચૂકાદો આપે છે. આ સંજોગોમાં ફરિયાદ પક્ષે વકીલ હોય
નફાખોરી વગેરેના આરોપીઓને બચાવની છૂટથી વંચિત અને આરોપીને પક્ષે કોઈ પણ વકીલ ઊભો ન રહે તે એનો રાખવા ઇચછે. સામાજિક કાર્યકરે લાંચરુશવત અને ભેળસેળ બચાવ લગભગ થઈ જ ન શકે એવી પરિસ્થિતિ પેદા થાય.
જેવા ગુનાઓ માટે ત્વરિત આકરી શિક્ષા માગે. સ્ત્રીઓ અને આપણી ન્યાયપ્રથાને એક સ્વીકૃત સિધ્ધાંત એ છે કે
સ્ત્રીઓની સંસ્થાઓ બળાત્કાર જેવા કેસેમાં આરોપીને ગુનેગાર ' જયાં સુધી અદાલતમાં આરોપીને ગુને સાબિત ન થાય ત્યાં ગણી લેવાનું વલણ રાખે. સુધી આરોપીને ગુનેગાર ન ગણવે. આપણે અમુક આરોપીને
મોટે ભાગે આવા લેકે તરતમાં બનેલા કોઈક બનાવથી બચાવ કોઈ પણ વકીલે ન કર એમ કહીએ છીએ ત્યારે ઉશકેરાઈ જઈને આવી માગણી કરતા હોય છે. ઉશ્કેરાટ શમી આરોપીને ગુને સાબિત ક્યાં પહેલાં જ તેને ગુનેગાર જાહેર જતાં એમને પિતાને પણ કદાચ પિતાની ભૂલ સમજાતી હશે. કરી દઈએ છીએ.
એટલે તરતમાં આવે કઈ બનાવ બનેલ ન હોય એવા જ્યારે અદાલતના ન્યાયાધીશ સિવાયના બીજા માણસે સામાન્ય સંજોગોમાં આવી માગણી થતી નથી. અથવા એકવાર . ગમે તેટલા શુભ ઈરાદાથી પણ ન્યાયનું કામ પિતાના હાથમાં થયેલી આવી માગણી વિષે અમુક સમય વીત્યા પછી આગ્રહ લઇ લેતા હોય ત્યારે તેઓ અદાલતની સત્તા પિતાના હાથમાં
ચાલુ રખાતે નથી. લઈ લેતા હોય એવું બને છે. એક માણસ અદાલતમાં વકીલે અમુક અમુક ગુનાના આરોપમાં આરોપીને કેસ ન બચી શકે જ નહિ અને અવશ્ય ગુનેગાર ઠરે એવી રીતે
લે એવી માગણી કરવામાં આપણે ઘણુ બધા ખેટા ખ્યાલો કે ન્યાયવિધિ કરવાનું હોય તે અદાલતની જર જ શી ?
સ્વીકારીને ચાલીએ છીએ. અમુક પ્રકારના ગુના માટે ખોટા આપણી આજની ન્યાય પ્રથાને જ નહિ પણ જગતભરના આપે કદી મુકાતા જ નથી એવું આપણે જાણે માની ' સર્વ યુગના ન્યાય વિધિને એ સિદ્ધાંત છે કે ફરિયાદીને ફરિયાદ લઈએ છીએ. એવું પણ માની લઈએ છીએ કે અમુક " કરવાની જેટલી તક મળવી જોઈએ એટલી જ તક આપીને પ્રકારના કેસના બધાંયે આરોપી હમેશાં ગુનેગાર હોય જ. બચાવ કરવાની પણ મળવી જોઈએ. જે આરોપીને ફરિયાદીની
આપણે જાણે એવું પણ સ્વીકારીને ચાલીએ છીએ કે જેમ જ વકીલ રાખવાની સગવડ ન મળવાની હોય તે એ તટસ્થ આરોપી ગુનેગાર છે કે નહિ તે નકકી કરવાનો અધિકાર - ન્યાયવિધિ થાય નહિ. એટલા માટે તે કેટલાક પ્રકારના કિસ્સામાં અદાલતને નહિ પણ પ્રજાને છે. આવું બધું સ્વીકારીને ' વકીલ રાખવાના પૈસા જેની પાસે ન હોય એવા ગરીબ ચાલવામાં આપણે ન્યાયના સિદ્ધતિનો પાયો જ ખેદી આરોપીને સરકારને ખચે વકીલ આપવાની પણ પ્રથા છે. નાખીએ છીએ. સારાં સારાં વકીલોએ આરોપીને બચાવ કરવાની ના પાડી
જે કિરસામાં આપણે આરોપીને તેને કેસ લડનારો વકીલ : હોય એવા કિસ્સા પણ ન્યાયના ઇતિહાસમાં બનેલા છે. ન મળે એવો આગ્રહ રાખીએ છીએ તે કિસ્સામાં પરિસ્થિતિ
અબ્રાહમ લિંકને એક માણસને કેસ ચલાવતાં ચલાવતાં જાણ્યું એવી બને છે કે ફરિયાદીને પક્ષે વકીલ હોય અથવા તે