________________
પ્રબુદ્ધ જીવત જે સમાજ પિતાના ઉત્તમ નાગરિની અસાધારણ સિદ્ધિઓ 'નિયાને નહિ; પરંતુ નિરાશ ઉમેદવારને તેમાં નિર્ણાયકોનો બિરદાવતા નથી તે સમાજ વખત જતાં નિરતેજ બનવા લાગે પક્ષપાતી વલણને ભોસ થાય છે. છે. જે માણસને બીજાની સિદ્ધિઓ જોઇને આનંદ થતું નથી તે માણસ સુક્ષ્મ દ્રષ્ટિએ પિતાની સિદ્ધિઓને જ હાનિ
કયારેક પારિતોષિકની પ્રાપ્તિ પછી જ તે વ્યકિતમાં રહેલી પહોંચાડે છે.
શકિતની આપણને ખબર પડે છે. એનામાં રહેલી ગુણવત્તાને
આપણે ઓળખતા થઈએ છીએ. જનસમુદાયમાં એને પ્રચાર " સન્માન–પ્રતી હોય તે સમાજના વિવિધ વર્ગ વચ્ચે,
થાય છે. કયારેક નવા આદર્શોનું નિર્માણ થાય છે. કેટલાયને. વ્યકિત વ્યકિત વચ્ચે તે મેળવવા માટે રવ સ્પર્ધા રહે છે. સ્પર્ધા પુરુષાર્થને પ્રોત્સાહિત કરે છે, અને નિષ્ક્રિયતા
- એમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. કે મંદતાને દૂર કરે છે, એટલે સન્માન પ્રતીકની પ્રથા બંધ અન્ય પક્ષે કયારેક લાગવગ કે પક્ષપાતથી પારિતોષિક - કરવા કરતાં તેના વિતરણની પદ્ધતિમાં રહેલા દોષનું નિવારણ અપાઈ જાય છે ત્યારે વ્યકિતમાં ન હોય એવી શક્તિને કરવું વધુ ઇષ્ટ છે. કેન્દ્ર અને રાજ્યની સરકારોએ પિતાની અકારણ આભાસ લેને થાય છે અને તેઓ એના પ્રત્યે સન્માન-પ્રતીકાને ગૌરવ અપાવવું હોય તે તે માટે સ્વાયત્ત : અધિળા અહોભાવથી જોવા લાગે છે. સમાજમાં એક બેટા, તંત્રની રચના કરવી જોઈએ, તેમાં નિર્ણાયક તરીકે પ્રામાણિક . દાખલા બેસે છે. પ્રતિષ્ઠિત વ્યકિતઓની નિમણુક કરવી જોઈએ, અને "જેઓ ત્યાગી છે, સાધુ-સંન્યાસી છે, સંત-મહાત્મા છે તેમના લોકશાહી પદ્ધતિએ થતા કાર્યમાં સરકારે તેમને માટે તે ઈકા, ચંદ્ર. પરિતિષિ, માન-સન્માન હસ્તક્ષેપ કરવો ન જોઈએ. અલબત્ત, એમ કરવાથી ત્યાય છે. (૨વામી આનંદે સાહિત્ય માટેના પારિતોષિકને સર્વને સર્વથા સંતોષ જ થશે, એમ ન કહી શકાય, કારણ કે એ અરવીકાર કર્યો હતે.) એક સંરકૃત શ્લોકમાં કહેવાયું છે તેમ સન્માન-પ્રતીકાના ક્ષેત્રની પિતાની જ કેટલીક અટપટી મર્યાદાઓ પરિવ્રાજકે તે સન્માનને સુરાપાન ગણીને, ગૌરવને ઘેર રૌરવ છે. તેમ છતાં અસંતોષનું પ્રમાણ ઓછું અવશ્ય થઈ શકે. ગણીને અને પ્રતિષ્ઠાને શકરીની વિષ્કા ગણીને ત્યજી દેવી યુદ્ધભૂમિમાં અને પરાક્રમ દાખવનાર સૈનિકોને, ઘડદેડમાં
જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : કે કારરેલીમાં ભાગ લેનારને, રમતગમતના ખેલાડીઓને, શિક્ષણના
પૂરાઠ્ઠા સોની સમાજ માં | વિવિધ ક્ષેત્રે યશરવી સિદ્ધિઓ શખવનારને ચન્દ્રક અપાય છે.
बहु पसबइ पावं माया- सहलं च कुवइ ।। તેમાં કયારેય ગેરરીતિ નથી જ થતી એમ ન કહી શકાય. તે
(પૂજા, યશ, માન-સન્માનની ઈચ્છા ધરાવતો માણસ ઘણુ પણ જ્યાં જ્યાં પરલક્ષી (Objective) પ્રમાણે અનુસાર તે.
પાપનું ઉપાર્જન કરે છે અને માયશલ્યને ભોગ બને છે.) અપાતા હોય છે ત્યાં વિવાદ જાગવાનો સંભવ એકંદરે ઘણો ઓછા હોય છે. પરંતુ જ્યાં ગુણવત્તાનું માપ આત્મલક્ષી
જેમને આત્માનભૂતિ થઈ છે કે કરવી છે તેવા સાધકને (Subjective) ધોરણે થતું હોય છે ત્યાં પ્રામાણિક નિર્ણાયકાનાં દુન્યવી ઇચ્છાઓ ક્ષદ્ર ભારતે એ સ્વાભાવિક છે. વિનોબાજી જેવા પિતાનાં ચિભેદ, દષ્ટિભેદ, સારાનરસા પૂર્વગ્રહે ક્યારેક મહતવને વિશ્વવંદ્ય સંતને “ભારતરન’ને ઈલ્કાબ કાંકરા જેવો તુછ લાગે ભાગ ભજવી જાય છે. જ્યાં એની એ જ વ્યકિતઓ નિર્ણાયક તે તેનું આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. મહાવીર અને તરીકે દાયકા કે બે ત્રણ દાયકા સુધી રહ્યા કરે છે ત્યારે પણ
બુદ્ધ, ઇશુખ્રિસ્ત અને મહમદ પયગંબર, વ્યાસ અને વાલ્મીકિ પરિસ્થિતિ વધુ વિષમ બને છે. અલબત્ત, લોકશાહીમાં કેટલાક
શંકરાચાર્ય અને હેમચન્દ્રાચાર્ય' જેવા મહાન અંત્માઓના તેજ. દુરારાષ્ટ્ર અસંતુષ્ણને પદ્ધતિ કે પરિસ્થિતિને અભ્યાસ કર્યો પાસે તે સેંકડો સુવર્ણ ચન્દ્રનું તેજ પણુ શરમાઈ જાય. વિના દરેક વાતે નિષ્કારણ કકળાટ કરવાની ટેવ પડી ગઈ હોય - પારિતોષિકથી વ્યકિત મહાન લાગે તેના કરતાં વ્યકિતથી. છે એ પણ એટલું જ સાચું છે.
પારિતોષિકોને ગૌરવ મળે એવી સ્થિતિ વધુ ઈષ્ટ ગણાય. - જ્યાં સન્માન–પ્રતીકાઈથગ્ય ઉમેદવારને જ અપાતાં હોય ત્યાં
* સંધ સમાચાર જ પણ લાયક ઉમેદવારોની સંખ્યા વધુ હોય તે ઈર્ષ્યા, દ્વેષ,
- જ્ઞાન શિબિર લાગવગ, ખટપટ ઈત્યાદિ કામ કરવા લાગે છે. કયારેક અમુક
આગામી માર્ચ માસની તા. ૧૧, ૧૨ અને ૧૩ના રોજ ઉમેદવારને એનાથી વંચિત રાખવા માટે ચારિત્રયખંડનની
સંધના ઉપક્રમે દેવલાલી (જિ. નાસિક) ખાતે “પંચ મહાવ્રત’ વિષે પદ્ધતિને આશ્રય પણ લેવાય છે.
એક જ્ઞાન શિબિર જવાનું નકકી કર્યું છે. કઈક ક્ષેત્રે કોઈ એક વ્યકિતની શકિત-સિદ્ધિ બીજાઓ
શુક્રવાર તા. ૧૧-૩-૮૨ના રોજ સાંજના મુંબઇથી લકઝરી કરતાં એટલી બધી ચડિયાતી હોય કે વર્ષો સુધી એ જ વ્યક્તિ
બસ કે રે વે દ્વારા પ્રવાસ, ઉતારા તથા ભોજન અને રવિવારે પારિતોષિકે જીતી જાય અને બીજાને એને લાભ ન મળે.
સાંજે પાછા ફરવા આદિની ૦૫વરથી થઈ રહી છે. મર્યાત્રિ એટલા માટે કેટલીક સંસ્થાએ એક વ્યકિતને બે વખત
સંખ્યામાં શિબિરાર્થીઓને લેવાના હોઇ, જેમના નામે કાર્યાલયમાં પારિતોષિક ન અપાય એવો નિયમ કરે છે, પરંતુ ત્યાર પછી
વહેલા તે પહેલા ધોરણે નેધાશે તેમને લેવામાં આવશે. નિર્ણાયકનું લક્ષ ગુણવત્તા કરતાં વ્યકિત તરફ વધુ જાય છે
ખર્ચ માટે વ્યકિત દીઠ રૂ. ૫૦/- લેવાનું ઠરાવ્યું છે. અને એ ક્ષેત્રની કઈ મેટી વ્યકિત પારિતોષિક વગર રહી ગઈ
સવિગત કાર્યક્રમ હવે પછી જણાવવામાં આવશે. છે તેની ભાળ કાઢીને કેાઈ એકાદ વર્ષ માટે એ વ્યક્તિની પારિતોષિક માટેની પાત્રતા ગોઠવી કઢાય છે. પરિણામે અન્ય
પન્નાલાલ આર. શાહ ચીમનલાલ જે. શાહુ ઉમેદવારોમાં અસંતોષ, કચવાટ, ટીકા પ્રવર્તાવા લાગે છે.
ધનવંત ટી. શાહ
કે. પી. શાહ પારિતોષિકના વિતરણમાં પદ્ધતિને કયારેક દોષ હોય છે,
સંયોજકે
મંત્રીઓ