________________
Regd. No. MH. By/South 54 Alcence No. : 37
*
**'
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ': ૪૪ અંક:૨૦.
બાબુ જીવન
મુંબઈ ૧૬-૨-૮૩ વાર્ષિક લવાજમ રૂ. ૨૦
'. મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્ર : પાક્ષિક પરદેશ માટે શિલિંગ ૬૦
છૂટક નકલ રૂા. ૧-૦૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
સન્માન – પ્રતીક
રાસ રમણલાલ ચી. શાહ
નિરવઘ રહી છે એમ નહીં કહી શકાય. એ વહેંચણીમાં પણી સરકાર તરફથી સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્ય જ્યારે પાત્રતા કરતાં લાગવગ કે રાજકારણ મહત્ત્વનો ભાગ વિનોબા ભાવે માટે “ભારતરત્ન’ને મરણોત્તર ઇદ્રકાબ જાહેર ભજવી જાય છે ત્યારે તે ટીકાપાત્ર બને છે. જે પક્ષની સરકારે કરવામાં આવ્યા છે. સરકારના આ કાર્યને આપણે સ્તુત્ય ખિતાબેની વહેંચણી કરી હોય તેને બદલે અન્ય પક્ષ સત્તા ગણીશું?
પર હેય તે કેટલાંય નામોની વધઘટ થઈ જાય, જે દર્શાવે છે | વિનોબાજીની હયાતી દરમિયાન સરકારને આવો વિચાર કે સરકારની આ પ્રવૃત્તિ સર્વથા ગૌરવયુકત રહી નથી. જ્યાં કેમ ન આવે? વિનોબાજી હજ હયાત હોત તો આ ખિતાબે, ચન્દ્રક, પારિતોષિકે ઇત્યાદિ સન્માન-પ્રતીકે અયોગ્ય વર્ષે સરકારે આ ઈલ્કાબ જાહેર કર્યો હત? જે જાહેર રીતે, યુકિતપૂર્વક અપાત્રને અપાય છે ત્યાં ભલે એને અાશય કર્યો હેત તે વિનોબાજીએ એ સ્વીકાર્યો હેત? ભૂતકાળમાં યશને હોય, પરંતુ વાસ્તવમાં તે તે આપનાર અને લેનાર બંનેને વિનોબાજીએ અવિા ઈલ્કાબ માટે પોતાની નામરજી દર્શાવી હતી ? અપયશ અપાવે છે. વર્ગશિક્ષક દિઠ વિદ્યાથીઓને પ્રથમ નંબરે આપણા સ્વાતંત્રય-સંગ્રામના કેટલા બધા મહાન નેતાઓ માટે બેસાડી દે છે તેથી વિદ્યાર્થી અને વર્ગશિક્ષક બંને હસીને ભૂતકાળમાં સરકારે આવા મરણોત્તર ઈલ્કાબ કેમ જાહેર નહોતા પાત્ર બને છે. અતિ પ્રશંસામાં જ નિંદાનાં બીજ પડેલાં હોય કર્યા ? આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે.
છે, જે પાસે ઊભેલાને જણાતાં નથી; દૂર ઊભેલા તટસ્થ પ્રતિ વર્ષ આપણી સરકાર તરફથી પ્રજાસત્તાક દિનની માણસને તે તે તરત દેખાવા લાગે છે. ‘ઊજવણી નિમિત્તે વિવિધ ઈલ્કાબે જાહેર થાય છે. વચ્ચે માત્ર કેન્દ્ર કે રાજ્યની સરકારની બાબતમાં જ આમ બને -જનતા સરકારે ઇલ્કાબે બંધ કરી દીધા હતા. અ'ગ્રેજો ગયા, છે એવું નથી. શાળા કે કોલેજના ઈનામ-વિતરણથી માંડીને પણ એમની ઈચ્છાની પ્રથા ગઈ નથી એવી ફરિયાદ કરનારો વર્ગ નોબેલ પારિતોષિકની જાહેરાત સુધી આવી ખટપટ ચાલતી પણ છે. સરકારી ઈલ્કાબે એ માનસિક ગુલામીને પોષનારી હોય છે. નોબેલ પારિતોષિકને ગાંધીજી સુધી પહોંચવા ન દીધું ગયા છે, એ પણ એક મત છે. પિતાના ક્ષેત્રે અનેરી સિદ્ધિ (પહોંચ્યું હતું તે પણ ગાંધીજીએ એ રવીકાયું હત) અને દાખવનાર, પણ સરકારની આકરી ટીકા કરનારને ઈલ્કાબે સાત્ર જેવાએ એને અસ્વીકાર કર્યો ઈત્યાદિ ઘટનાઓ એમાં, અપાતા નથી એવી ફરિયાદમાં અને ખોટા માણસને લાગવગથી રહેલી ત્રુટિઓ દર્શાવે છે. કે રાજકીય હેતુથી ઇલ્કાબે અપાઈ જાય છે, એવી ફરિયાદમાં
સામાન્ય રીતે તે એવું બનવું જોઈએ કે વ્યકિતગત કે અલબત્ત તથ્ય રહેલું છે, પરિણામે આપણી સરકારી ઈલ્કાબેની સંસ્થાગત પારિતોષિકે કરતાં લોકશાહીમાં સરકાર દ્વારા અપાતાં પ્રથા, ઘણી ગ્ય વ્યકિતઓને ઈલ્કાબ અપાતા હોવા છતાં, પારિતોષિકેમાં વિવાદ ઓછામાં ઓછા થવા જોઈએ, કારણ કે સરકાર એની સાથે રાજકારણ સંકળાયેલું હોવાને કારણે પ્રજાના બુદ્ધિ- પાસે તટસ્થ અને નિરપેક્ષ પદ્ધતિની અપેક્ષા રાખી શકાય. પરંતુ શાળા વર્ગને એટલે આદર મેળવી શકતી નથી.
દુભાયે ભારતમાં કેટકેટલી બાબતમાં સારી વસ્તુને કેમ બગાડી જેમ કેન્દ્ર સરકારની બાબતમાં તેમ રાજ્ય સરકારની શકાય એનું ઉદાહરણ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે, બાબતમાં પણ સન્માનપત્ર, પારિતોષિક વગેરે માટે એવી જ ભારત એટલે મેટ અને વૈવિધ્યસભર દેશ છે કે ગુણવત્તા રિથતિ પ્રવર્તે છે.
ઉપરાંત પ્રજાના વિવિધ વર્ગને સંતોષવા માટે પ્રાંત, જિલ્લો. વસતિની દૃષ્ટિએ ભારત એટલે મેટો દેશ છે કે ઇલકાબ
વણું, જાતિ, ધર્મ, ભાષા, લધુમતિ, પક્ષ ઈત્યાદિ ઈતર વસ્તુઓછા પડે. વિજ્ઞાન, શિક્ષણ, સાહિત્ય, લલિતકલાઓ, રમત
એને પણ ગણુનામાં લેવાય છે. પરિણામે પ્રતિ વર્ષ ઇક્કાની ગમત, સમાજસેવા ઈત્યાદિ દરેક ક્ષેત્રે યોગ્ય ઉમેદવારો ઘણા
જાહેરાત થતાં આનંદ અને અસંતોષની મિશ્ર લાગણી બધાં હોય છે, અને ઈલકાબે પારિતોષિકે, ચન્દ્ર ઇત્યાદિ
પ્રજામાં, વિશેષતઃ બુદ્ધિજીવી વર્ગમાં પ્રવર્તે છે. સન્માનપ્રતીકે ઓછી હોય છે. પરિણામે પાત્રતા હોવા છતાં
સન્માન પ્રતીકની બાબતમાં ભારતમાં અને સર્વત્ર જે આમ કેટલીય વયકિતએ એનાથી વંચિત રહી જાય છે. એમાં બન્યા કરતું હોય તે સારી સ્થિતિ એ નથી કે સન્માન-પ્રતીક પણ અયોગ્ય વ્યકિતને અયોગ્ય રીતે જ્યારે એ સદંતર નાબૂદ કરવાં જોઈએ ? હરગીજ નહિ. બીજાતા અપાઈ જાય છે ત્યારે એનું ગૌરવ ઘટે છે અને ચડિયાતા ગુણની કદર કરવાની વૃત્તિ મનુષ્યમાં સહજ રીતે અસંતેષ વધે છે. ભારત સરકારની પદકહાણી હંમેશાં રહેલી છે. એમ કરવાથી ઉભય પક્ષને પ્રત્સાહન મળી રહે છે.