________________
૨૩૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૮૯
ઉત્તમ બાળ સાહિત્ય : બચ્ચે કી કહાનિયાં
ગુલાબ દેઢિયા આપણી ભાષાઓમાં ઉત્તમ બાળ સાહિત્યની અછત વર્તાતી રહી છે. બાળ માનસને સંસ્કારી બનાવે એવા વાર્તા સાહિત્યની અનેખી ભેટ હિન્દુસ્તાની પ્રચાર સભા--મુંબઈ એ બચ્ચે કી કહાનિયા’ સંપુટની પ્રથમ પચ્ચીસ પુસ્તિકાઓ પ્રસિધ્ધ કરી, આપી છે. વિશ્વના બધા ધર્મોમાં જે જીવનમાં ઉતારવા જેવી મહાન હકીકત બની છે, તેને સરળ અને રોચક ભાષામાં લેખકેએ રજુ કરી છે. આ વાર્તાઓ દ્વારા બાળકોને આનંદની સાથોસાથ જ્ઞાન મળશે. સત્ય અને અહિંસાના સંસ્કારોનું આપિ અપ સિંચન થશે.
દરેક પુસ્તિકાની છપાઈ અને વાર્તાઓ સાથેના ચિત્રો ખરેખર સુ દર છે. બાળકે આ વાર્તાઓ વાંચી રાજી થઈ જશે.
પ્રત્યેક મા-બાપ એમના બાળકોને આ વાર્તાઓ સમજાવે. આ વાર્તાઓ નર્યા ઉપદેશની નથી, બાળકોના મન ઉપર કાયમી સંસારની છાપ પાડે એવી છે.
હિન્દુસ્તાની પ્રચાર સભાએ હિન્દુસ્તાની ભાષામાં આ વાર્તાઓ પ્રસિદ્ધ કરી બાળ સાહિત્યમાં ઉત્તમ ઉમેરો કર્યો છે.
બાળકને જીવનમાં ઉપયોગી થાય એવી વાર્તાઓનાં નામ અને લેખકોના નામ આ પ્રમાણે છે. (૧) રેશન સિતારા
-લે. અબ્દુલ્લા કમાલ (૨) નચિકેતા
-લે. મકરંદ દવે (૩) માં કી મમતા
-લે. નેહ અગ્રવાલ (૪) સંજાણું કી કહાની -લે. હેરમાદિયાર દલાલ (૫) ૫હલા પથ્થર કૌન મારેગા? –લે. રાધેશ્યામ શમાં (૬) અનમોલ તોહફા -લે. મુસ્તાક મેમિન (૭) સેઠ જિનદાસ -લે. વીણ શાહ (૮) ગેમાતા કે વરદાન -લે. મૂલશંકર ભટ્ટ (૯) મમતા કી ચમત્કાર -લે ખાલિદ શાહીન (૧૦) પ્રેમ જહાં પરમેશ વહી -લે. લીલાવતી ભાગવત (૧૧) કૃતા ઔર મૃતદન -લે. શૈલજા રાજે (૧૨) ભગીરથ
-લે કુદનિકા કાપડિઆ (૧૩) યુધિષ્ઠિર કા સ્વગહણ -લે. મનુભાઈ પંચોળી ‘દર્શક' (૧૪) બ્રહ્મા કે ગર્વ હરણું -લે. ગુરુના દીવેકર (૧૫) શરણાગત વત્સલતા -લે પ્રમાદકર ભટ્ટ (૧૬) કહાની એક તૂફાન કી -લે. રિવાજ આફિન્દી (૧) હજરત નિજામુદ્દીન ઔલિયા -લે. સિરાજ અનવર (૧૮) અંગુલિમાલ
-લે ગિરિજાશંકર ત્રિવેદી (૧૯) પ્રભુક પ્રકાર
-લે. મૂળશંકર ભટ્ટ (૨૦) તીન સીધુ
-લે. યૂસ અગાસ્કર (૨૧) કૃષ્ણકા ગવર્ધન ધારણ –લે. રામેશ્વર દયાલ દુબે (૨૨) અચલ આખ્યાન --લે અમૃતલાલ સ. ગોપાણી
(૨૩) કુપદ ઔર દ્રણ -લે. શૈલકુમારી | (૨૪) બલિ કા બકરા -લે. કવિતા વર્મા (૨૫) સેવા કી રાહ -લે. જાનકી
આ લેખકના નામ પરથી ખ્યાલ આવી શકે કે ભારતના 'ઉત્તમ લેખકે દ્વારા આ કથાઓ લખવામાં આવી છે. આનંદની વાત એ છે કે, આ વાર્તાઓના સંપાદક મૂળશંકર ભટ્ટ છે, જેઓ પોતે બાળ સાહિત્યના ખ્યાતનામ લેખક છે.
દરેક પુસ્તિકાની કિંમત બે રૂપિયા છે. પ્રકાશકઃ હિન્દુસ્તાની પ્રચાર સભા
મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડીંગ મુંબઈ-૪૦૦ ૦૦૨. વિક્રેતા -એસ. ચાન્ટ એન્ડ ક.લિ. દિહી, કલકત્તા, હેદરાબાદ, નાગપુર, પટણ, જાલન્ધર, મદ્રાસ, મુંબઈ, બેંગલોર, અને કેચીન.
બાળક માટે ઘરમાં અને શાળાઓમાં વિશેષ વાંચન તરીકે વસાવવા જે આ સંપુટ છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
મારક નિધિ તા. ૨૮-૧-૧૯૮૩ સુધીમાં નોંધાયેલી રકમ ૧,૯૬,૨૦૮ તા. ૧૬-૧-૧૯૮૩ ના અંકમાં પ્રગટ થયેલી
રકમે. (ગતાંકમાં રકમને સરવાળે રૂ. ૧,૯૭,૧૯૮
દર્શાવાયો હતો, તે છાપકામની ભૂલ હતી). ૫,૦૦૦ શ્રી અમૃતલાલ ફાઉન્ડેશન, હ. શ્રી જે. એચ. દેશી ૫,૦૦૦ મે. ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ વકર્સ,
હ. શ્રી જેઠાલાલભાઈ પટેલ ૨,૫૦૦ મે. અમરસન્સ ૨,૫૦૦ શ્રી દામજી લાલજી શાહ ૨,૫૦૦ શ્રી સેવંતીલાલ મફતલાલ શાહ ૨,૫૦૧ શ્રી લાલજી ભેદા ચેરિટેબલ ટ્રસ્ટ, હ. શ્રી સુંદરજી
લાલજી ભેદ. ૧,૫૦૧ શ્રી વિનુભાઈ ઉમેદચંદ શાહ ૧,૦૦૧ શ્રી ચીમનલાલ પી. શાહ ૧,૦૦૧ શ્રી લખમશી નપું સ્મારક સાધારણ ફંડ ૧,૦૦૧ એક સદ્ગૃહસ્થ ૧,૦૦૦ સ્વ. ઉમરબાઈ શીવજી ભેદાના મરણાર્થે હ.
શ્રી શીવજી માણેક દા. ૧,૦૦૦ શ્રી સુરેશ અમૃતલાલ ડી. કોઠારી ૧,૦૦૧ મે. કાંતિલાલ મણીલાલ એન્ડ કું,
૫૦૧ શ્રી જીતુભાઈ ખાટડિયા , ૫૦ શ્રી અરૂણભાઈ મુન્શીફ ૫૦૧ શ્રી મણીલાલ નરશીદાસ દેશી ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦ શ્રી નેમચંદ નાથાલાલ શાહ ૨૫૧ ડે. કે. એન. કામદાર ૨૫૧ શ્રી રસિકલાલ ડી જૂઠાણું ૨૫૧ શ્રી અશોકભાઈ કાજી ૨૦૧ શ્રીમતી કમલાબેન સંધવી ૨૦૧ મે. રમણીલાલ વાડીલાલ એન્ડ કું., ૧૫૧ શ્રી મંગળદાસ ટી. શાહ ૧૨૫ શ્રી જે. એમ. શાહ, ભાવનગર ૧૨૧ શ્રી મગનલાલ સુંદરજી મહેતા ૧૦૧ શ્રી રતિલાલ શંકરલાલ મહેતા. ૧૦૧ શ્રી લેક શિક્ષણ ટ્રસ્ટ, હ. ડે. ગુણવંત શાહ-સુરત ૧૦૧ શ્રી આર. એ. સંઘવી ૧૦૧ આચાર્ય શ્રી યશવંત શુકલ ૧૦૧ ડે. રામુ પંડિત
૫૧ શ્રીમતી અંબાબેન લક્ષ્મીચંદ સંઘવી ૧૦ શ્રી જે. એમ. રાછા
૨,૨૭,૮૩૫