________________
તા. ૧-૧-૮૩
પ્રબુદ્ધ જીવન
નીતિ–અનીતિ–સાહિત્ય દૃષ્ટિએ
૭. સુમન શાહે
આદમ અને પ્રવતે સફરજન ખાવાની ના પાડવામાં આવી હતી. છતાં એ નિષિદ્ધ ફળ એમણે ખાધું. આ ભૂલ પાછળથી પાપ ગણુાઇ. મનુષ્યના બંધારણમાં જે ભૂલ કરવાપણુ છે તે આ આદિ માતાપિતાને આભારી છે. પ્રકૃતિએ કરીને જ મનુષ્ય સ-મર્યાદા છગ છે; વૃત્તિઓને વશ છે અને વાસના વડે ખાયેલા છે. એની પતનશીલતા ફાલિિિલટી–તુ હજી પૂરું નિરસન થયુ* નથી, ભલે એ ચાપગામાંથી ખેપગે થયો. સાહિત્યકારને મનુષ્યના આ મૂળભૂત માનષ્યમાં રસ છે અને પોતાની કલામાં એ આવા પૂણ્ મનુષ્યને દૂદ્ પ્રગટાવવા માંગે છે. ધમ' અને નીતિશાસ્ત્રમાં મનુષ્યની આ પશુ-સદેશ પ્રકૃતિને જીતવાની વાત છે. જે મનુષ્ય પેાતાને જીતી શકે તે ધમ દૃષ્ટિએ મુક્ત ગણાય, નીતિવૃષ્ટિએ વિજેતા ગણાય, એવી એક સાવિલ જમાનાઓથી ગવાતી રહી છે. પરન્તુ સાહિત્યકારા મૂળગામી પ્રશ્નને આગળ કરે છે, કે મનુષ્ય પોતાની પશુ સંદેશ પ્રકૃતિને કદી પણ પૂરી જીતી શકયા છે ખરા ? માનવજાતના એક પ્રતિનિધિ લેખે મનુષ્યને વિષય બનાવતું સાહિત્ય માનવજાતે ઊભી કરેલી સહઁસ્કૃતિ અને સભ્યતા સામે પ્રશ્ન રચે છે, કે મનુષ્ય કદી સંસ્કૃત થઇ શકયો છે ખરા? નીતિ-અનીતિ, સદ્-સદ્ વગેરે ખાનાંઓમાં વહે’ચાએલા મનુષ્ય ઘણીવાર તેા કૃતક અને ભ્રામક જ પુરવાર થયા છે. એના જીવનને કશામાં કારી શકાતું નથી, દારી શકાતુ નથી. કે ખૂંધી શકાતું નથી. આદર્શો અને મૂલ્યોથી લગભગ હંમેશાં ઉ' જવા જ સરજાયેલુ એનુ એ આદિમ માનવ્ય સાહિત્યકારના રસના વિષય બનતું રહ્યું છે. અને એની લામાં મનુષ્યને માટેની એક અપાર કરુણા સચિત થતી આવી છે, કલાકારની એવી કરુણાળુ દૃષ્ટિમાં મનુષ્યનું મનુષ્ય લેખેનુ જે ગૌરવ ઉપસ્યુ` છે, તે સાહિત્યને તેમજ તમામ ક્લામેના આગળ વિશેષ છે. સાહિત્યકાર, મનુષ્યનુ પુર્ણ અને મૂળગામી દર્શન પ્રગટાવે છે, નીતિવેત્તાની જેમ કે ધર્માંત્તની જેમ મનુષ્યને એ વિધિ-નિષેધાભર્યાં ખ ડ—શનમાં ઢાળીને જોતા નથી.
વૃત્તિઓ અને વાસનાએમાં ખલ્લ મનુષ્ય એક સંકુલને રૂપે કલાકાર માટે હંમેશાં પડકારસ્વરૂપ રહ્યો છે. એની પૂરી સંકુલતામાં એનું આલેખન કરનારા સાહિત્યકારોએ એ પડકાર ઝીલી પણુ ખતાન્યા છે. દરેક જમાતે એ પડકારનું સ્વરૂપ બદલાતું રહ્યુ છે અને પરિણામે સાહિત્યકલાનું સ્વરૂપ પણ સતત બદલાતુ રહ્યું છે. છતાં, કલા પાસે સંસ્કૃતિના બધા જ ગાળા દરમ્યાન એવી અપેક્ષા રખાઈ છે, કે એ નીતિ અને મને દઢાવે, સાંરકૃતિક મૂલ્યોને બઢાવે અને મનુષ્યને એની પ્રગતિશીલતાને વિશે અખૂટ પ્રેરણા પણ આપે. રેનેસાં પછી માનવ-સભ્યતાનું સ્વરૂપ વધુ ને વધુ આધુનિક બનતું આવ્યું. એ ન્યાત સાહિત્ય પણ એક આગવી માનવપ્રવૃત્તિ લેખે પોતાનુ અલાયદું વિશ્વ ઊભું કરતું રહ્યુ. છે. ધમ' અને નીતિ માનવ વ્યવહારથી જુદું નહિ હોય એવા પ્રાચીન સમયામાં સાહિત્ય પગૢ એક પદાર્થ' તરીકે જુદી વસ્તુ નહોતી. પણ સાયુજ્યું અને સશ્લેષણા ક્રમશ : તૂટતાં આવ્યાં, મનુષ્ય વધુ ને વધુ વિટનપરાયણ તરેહામાં ફસાતા રહ્યો અને આાજે તા સાવ જ સાઈ ચૂક્યા છે. પરિણામે ધમ', સદાચાર । નીતિનું કામ મારે સાહિત્યની ક્લા પાસે કરાવવું તે એક જાતની
२२७
હાસ્યાસ્પદતા લેખાય એવા વિસા છે. આપણે નીતિનિરપેક્ષ અને સ્વાયત્ત કલાના જમાનામાં જીવીએ છીએઃ સાહિત્ય આજે બહુ બહુ તે પોતાને માટે હાઇ શકે છે, અન્ય કાઇને માટે તો ગિઝ નહિ.
ધમ–સાહિત્ય, અને આપણુ વૈદિક સાહિત્ય, તત્ત્વજ્ઞાન કૈં નીતિશાસ્ત્રનું સ્થાન આજે માનવિદ્યાએએ લીધુ છે. મનુષ્યને વિષય બનાવતી શબ્દની કલા આજે સાવ જુદી વસ્તુ છે. મધ્યકાળમાં નીતિ-નાટિકાઓ-મારાલિટી પ્લઝ-લખાયેલી. એ ખૂધી રચનાઓમાં નીતિ અને સદાચારને દૃઢાવનારા, મનુષ્યના સદ્ગુણીની રમણા જોવા મળે છે. નાટકનું તે નામ
છે, બાકી રૂપા અને રૂપક થિએમાં બધું જોડી કાઢવામાં આવ્યું છે એમ જ છાપ ઊપસે છે. રૂપક એ અધા મધ્યયુગીન સાહિત્યાની વિશેષતા છે, પશુ એમાં જે જાતના સમીકરણાત્મક અને ઉપદેશપ્રધાન વિકાસ છે તેને કલા લેખે ધટાવવાનું ખૂબ મુશ્કેલ છે. સરમુખત્યારીએ એકાંગી સહિય લખાવી જોયું છે, એમાં મનુષ્યની ઊજળી બાજુ જ ચીતરવાના સલ્પ હોય છે. પણ પ્રજાએ એવા પ્રચારા કૅ પક્ષિલ લખાણાનાં ચોપડાને સાહિત્ય તરીકે ઝાઝો સમય કદી સ્વીકારતી નથી. પ્રાચીન • નીતિયાઓમાં, પંચતન્ત્રની વાર્તાઓ કે સપની ખેાધકયાઓમાં નીતિને સાહિત્યના વિષય તરીકે સીધે સીધા જ નિરૂપણુ પામેલા જોઇએ છીએ, પણ એની સફળતાનું રહસ્ય પૂર્વ-સિદ્ધ વિધિનિષેધામાં નથી—કથાની કલાત્મક રજૂઆતમાં છે. શિયાળ કેવું આપણા જેવું લુચ્ચું' છે એમ માનદમૂલ ખાધ શ્રેાતાએ ઠરે છે અને લુચ્ચા શિયાળની કથા સફળ થાય છે. નીતિથામાં કે ખાલકથાઓ મનુષ્યને સીધા નીતિમાન બનાવી દે તેવા ખાદ્ય આયેાજનનું પરિણામ નથી—સાદી સરળ સુખાધ, પશુ કલાનુ પરિણામ છે. આપણા જમાનાની નીતિકથા ક્રાઇ કાઇ વાર તે સાહિત્યકલાની સીમા દર્શાવી દેતી ડાય છે–કાકા અને લાહે સની ઘણી રચનાઓ આ જાતની છે. એ આધુનિક ખેોધકથા પાતાની વિરુધ્ધ જઈને સફળ થતી હોય છે ત્યારે, વળી નૂતન ધમ", વળી નવી નીતિ, નવાં મૂલ્યા, વગેરેની આખેાહવા રચાતી હોય છે. ધણા આધુનિક સાહિત્યકાર એ સંદર્ભે નવ્ય ઋષિએ કૈ સતા છે.
કલા માત્ર પૂર્વ-સિધ્ધના પ્રચારનું સાધન ની ક્ષતી નથી. નીતિ અને સદાચારનાં સૂત્રો રૂપાળી ભાષામાં, પાત્રાના મુખમાં, બરાબર ઋણીને ટાણે મૂકી દેવાથી સાહિત્યકાર પોતાના કામમાં વિજયી નીવડતા નથી. એવી કૃતકતા જ કલાની શત્રુ છે. કલાકાર તા પોતાના સર્જનાપાર દરમ્યાન જ કશુંક ન ઉપસાવી રહેતા હાય છે. ભાવન દરમ્યાન જ ભાવકની ચેતના કશાક કરણીયને, કશાક શુભને કે કશીક નીત્તિને આત્મસાત કરે છે, અને એમ એનામાં સાદ્રિત્યના પ્રભાવ ક્રમે ક્રમે ઝમે છે-બાકી કલાના સાક્ષાત્કારની ક્ષા હંમેશાં આનંદભર હોય છે. આના અથ' એ નથી કે સાહિત્યકારા અધમ કે અનીતિના પુર ડાય છે અને મનુષ્યની એ કાળી બાજુને વિશે ઉદાસીન - હાય છે. ખરેખર તા તેઓ મનુષ્યજીવનમાં જે દુરિત છે તેનાથી સુપરિચિત હોય છે, દુતિના એમના સાક્ષાત્કાર કાઇ પણ સરેરાશ મનુષ્ય કરતાં અનેકગણી વધુ હામ છે. પરન્તુ એક કલાકાર તરીકે તે દુરિતને શુભનુ અનિવાય