________________
૨૨૬ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૮૩. તેમને આજે પણ થતું નથી. ઘણું જાણ્યા છતાં ઘણું નથી વિકાસના મૂળમાં પણ શ્રદ્ધાવાદ જ છે. કઈ પણ વૈજ્ઞાનિક સમજાતું તે તેમને અનુભવ જ બુદ્ધિની વસ્તુરવરૂપને સૂત્ર સિદ્ધાંત અવશ્ય પૂર્વધારણુએ (Hypothesis) પર પામવાની શકિતની પરિમિતતા અને અપૂર્ણતાને જ સૂચવે છે. જ આધારિત હોય છે. આ પૂર્વધારણુઓ ન તે પ્રત્યક્ષા .. કઈ પણ વસ્તુ આપણી દૃષ્ટિમર્યાદાથી દૂર થતાં તેને
જ્ઞાનગણ્ય છે કે નથી તે બુદ્ધિગમ્ય. તેને સ્વીકાર માત્ર શ્રધ્ધા નાશ માની લઈએ છીએ અને દૃષ્ટિમર્યાદામાં નવીન ઉપસ્થિત પર જ આધાર રાખે છે, પછી અનુભવ અને પ્રયોગો દ્વારા થતાં તેની ઉત્પત્તિ માની લઈએ છીએ. પરંતુ સૂક્ષ્મ વિચારણા
જ્યારે વિસંવાદિતાઓ ઊભી થાય છે ત્યારે તે પૂર્વધારણાઓના નિર્ણય કરે છે કે વસ્તુતઃ વસ્તુઓને નાશ પણ નથી ને
સ્થાને નવી જ પૂર્વધારણાઓ ઉપર વિજ્ઞાન તેનું માળખું રચે અવસ્તુની ઉત્પત્તિ પણ નથી, પરંતુ તે સર્વ રૂપાંતર માત્ર છે.
છે. ન્યૂટનના પ્રખ્યાત ત્રણ સિધતિ (The three laws of Nothing cannot become Something and
motion)ને દેશ-કાળની નિરપેક્ષતા અને ગતિમાધ્યમ . Something cannot become nothing. અર્થાત (ether)ની પૂર્વધારણાઓ પર સ્થાપિત કરી આખું સતને નાશ નથી અને અસતની ઉત્પત્તિ નથી. વિજ્ઞાન તેમ જ
મિકેનિકલ સાયન્સ રચાયું અને હવે તે જ અવધારણાઓનો
આઈન્સ્ટાઈને અયથાર્થ ઠરાવી દેશ-કાળની સાપેક્ષતા સિદ્ધ દર્શનની દરેક શાખાના સિદ્ધતિ અને સૂત્રો (Formulae)ના
કરી વિજ્ઞાનને નવી દિશા આપી, પરંતુ અત્રે પણ પ્રકાશમૂળમાં આ સિદ્ધાંતની સ્વીકૃતિ અવશ્ય હોય છે. મનુષ્ય ગર્ભમાં
તરંગાના માધ્યમ ઇથર અને ગુરુવાર્ષણ અને અન્ય આવ્યો તે પહેલાં તે શું હતું અને મૃત્યુ બાદ તે શું થાય છે.
ચુંબકીય બળના પ્રસારણના માધ્યમ વિષયક વિસંવાદિતાએ તેને સ્પષ્ટ સ્વરૂપમાં જાણવા બુદ્ધિ અસમર્થ છે. વસ્તુતઃ ગર્ભ
unified field theory માં અથડાયા કરે છે. આજ સુધી પણ કાઈ બીજનું જ રૂપાંતર છે અને મૃત્યુ પણ હયાતનું જ
પણ આઈન્સ્ટાઈન અને પ્લેન્કના સિદ્ધાંતને હાઈપથિસીસના અવસ્થાન્તર છે. છતાં પણ તે કયી બીજનું રૂપાંતર છે અને દૃઢ પાયા પ્રાપ્ત થયા નથી. આનું કારણ સ્પષ્ટ છે. અંતે તો મૃત્યુ બાદ તેનું અવરથાન્તર કર્યા અને કેવા સ્વરૂપે થાય છે, કોઈ પણ વિજ્ઞાન માટે બુદ્ધિથી પર અને જે માત્ર શુદ્ધ સ્વાધી તેને જાણવાની બુદ્ધિમાં શકિત નથી, તેને સ્વીકાર કરવો જ
(ઈદ્રિય, મન અને બુદ્ધિના અલંબન રહિત) એવા કેવળજ્ઞાનને જ પડે છે. વિશ્વમાં આવી તે અનેક પ્રકારનાં રૂપાંતર નિરંતર
પ્રત્યક્ષ થઈ શકે છે, તેવા અગમિક પદાર્થો (Concepts) થયા કરે છે, પરંતુ તે બધાને તો શું પણ તેના અનંતમાં
ને હાઈપથિસીસના સ્થાને રસ્થાપિત કર્યા વિના વિકાસની ચરમભાગનાં રૂપાંતરાના ગર્ભમાં કયાં અને કેવાં પરિબળો
સીમાં પ્રાપ્ત કરવી અશકય કહી શકાય તેટલી હદે મુશ્કેલ છે. કામ કરે છે, તે જાણવા કે સમજવા બુદ્ધિ કેટલી પાંગળી છે ?
શ્રદ્ધાને સીધો સંબંધ અત્મા-પરમાત્મા સાથે છે, જ્યારે બુદ્ધિશકિતની અપૂર્ણતાનું ભાન થયે મનુષ્ય શ્રદ્ધાને
બુદ્ધિને સીધે સંબંધ મન સાથે છે, જે ચંચળ છે અને આશરો લે છે અને જ્યારે આ શ્રદ્ધા સર્વથા નિર્દોષ એવા
અનેક શુભાશુભ સંસ્કારેથી લિપ્ત છે. આથી બુદ્ધિમાં સાધુની. વીતરાગ સર્વજ્ઞની વચન પર અર્થાત અગમ પર રિચર થાય
જેમ સેતાન પણ વસી શકે છે, આથી જ શ્રદ્ધાનિરપેક્ષ છે ત્યારે જ તેને સત્ય સાંપડે છે; પરંતુ સર્વથા નિર્દોષ કોણ ?
બુદ્ધિવાદને અધિળો કહ્યો છે. એક દેખતાની પાછળ સે અધિળ સર્વ કાણ? અગમે ઘણું છે, જે પરસ્પર વિરોધી છે, તે
ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે, થયું આગમ પ્રામાણિક માનવું ? આ શોધવાનું કામ મુશ્કેલ
જ્યારે એક અબળાની પાછળ,
લાખ દેખતા પણ ખવાઈ જાય છે. જરૂર છે, પરંતુ અશક્ય નથી. સાચે જિજ્ઞાસુ મત, પંથ અને સાંપ્રદાયિક દૃષ્ટિરોગથી પર થઈ માયસ્થ બુદ્ધિથી તેની શોધ કરે
ભારતના સર્વ આસ્તિક દર્શનકારોએ શ્રદ્ધાન ગુણ પર તે આજે પણ તેને પરમ નિર્દોષ, યથાર્થ વકતા એવા વીતરાગ
અત્યંત ભાર મૂક્યો છે, કારણ કે જીવને જે પરમ ઈષ્ટ સર્વજ્ઞનાં વચનનાં દર્શન થઈ શકે છે, અને સત્યને શોધી
છે તે શાશ્વત, સંપૂર્ણ અને સ્વાધીન સુખ-પ્રાપ્તિના માર્ગ
પર તેને શ્રદ્ધા સ્થાપિત કરે છે, પરંતુ ખેદની વાત ઈષ્ટ માર્ગની પ્રાપ્તિ કરી શકે છે. આ જ તે જ્ઞાનની
એ
છે કે આજે શ્રધાનપદને વાસ્તવિક અર્થધ નઝે. સફળતા છે. જ્ઞાન સાધ્ય નથી. પરંતુ ઈષ્ટ પ્રાપ્તિનું સાધન છે. જે જ્ઞાન મનુષ્યને ઇષ્ટ પ્રાપ્તિનું સાધન ન બનતાં બાધક
પામ્યો છે. આધુનિક બુદ્ધિપ્રધાન શિક્ષિત વર્ગ આ શ્રધાનને બને તે જ્ઞાન નામ પૂરતું જ જ્ઞાન છે; કલેશ એટલે કે બુદ્ધિને
મંદબુદ્ધિ મુખ જેને ગુણ સમજે છે અને ધર્મના ઉપદેશકોનું વિલાસ માત્ર છે. કેરા અર્થાત્ શ્રદ્ધાનિરપેક્ષ બુદ્ધિવાદને પાયે
લોકોને ભેળવી પિતાના સંકુચિત સંપ્રદાયમાં બાંધી રાખવાનું કેટલે નકકર છે, તેને થોડાક પણ ખ્યાલ ઉપરોક્ત લખાણથી
વાથી સાધને સમજે છે. અણુસમજુ ભોળા : છેવોની
ઉપરછલી માન્યતા સમજે છે. સહદય મનુષ્યને આવ્યા વિના રહેશે નહીં. જે બુદ્ધિને વસ્તુસ્વરૂપ
૬. : પામવાની તેની શકિતની મર્યાદા અને અપૂર્ણતાનું ભાન નથી,
જો કે માન્યતા અને શ્રદ્ધાન એક જ વસ્તુની કળા છે, તે બુદ્ધિની અપરિપકવતા છે, નાદાનિત છે. ધણું ખરું બુદ્ધિને
પરંતુ શ્રદ્ધાન ઘણુ જ ઊંચા સ્થાને છે. આ શ્રધ્ધાન ગુણને. મદ તેને સભ્યશ્રદ્ધાનને આશરો લેતા રોકે છે, જે સમ્યગજ્ઞાનની
આવિર્ભાવ થતાં જીવ અને દેહનું આત્મસ્પશી વિવેકજ્ઞાન પૂરે પ્રાપ્તિમાં બાધક બને છે.
છે. પિતાના પરમ ઇ પ્રજનમાં બાધક શું છે અને સાધન શ્રદ્ધા અને બુદ્ધિ એ બેમાં બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા દઢ અને
શું છે તેને સ્પષ્ટ બંધ થાય છે. ઉપરછલ્લી માન્યતા સાથે સંગત હોય છે, બુદ્ધિવાદીની આ વાત અપેક્ષાએ સત્ય છે, આ શ્રધ્ધાન ગુણને કંઈ જ લાગતું-વળગતું નથી. પરંતુ વ્યવહારમાં બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા ભાગ્યે જ જોવા મળે છે.
“સંગીત’ જેવી ઉત્તમ વિદ્યા વારાંગનાઓના હાથમાં જતાં, શ્રદ્ધા બિલકુલ ન હોય અને બુદ્ધિમાં ઊતરતું જાય એ કથન પ્રેમ” પ્યારમાં મસ્ત રહેનાર વ્યભિચારીઓના દહાથમાં જતાં,. માત્ર રમ્ય છે, પરંતુ અનુભવગમ્ય થવામાં વિષમ છે. બાળક “ભકિત’ ચકડોળે ચઢેલાં ચિત્તવાળા પાંખડીઓના હાથમાં જતાં જન્મે છે ત્યારથી તે શ્રદ્ધાના બળે જ વિકાસ કરે છે. જેમ અને “વિદ્યા” કુપાત્રના હાથમાં જતાં તે તે પદોમાં રહેલું જેમ તેની બુદ્ધિ વિકસે છે તેમ તેમ જે શ્રધેય હતું, તે
અર્થ રહસ્ય જેમ છિન્નભિન્ન થઈ ગયું છે, તેવી જ રીતે બુદ્ધિગમ્ય થતું જાય છે, અને જ્યાં બુદ્ધિગમ્ય નથી બનતું અવિવેકી બુદ્ધિશાળીએાના હાથે શ્રદ્ધાન શબ્દનું અર્થ રહસ્ય ત્યાં શ્રદ્ધા તેને આશ્રય બદલે છે.
નષ્ટ પામ્યું છે. શ્રદ્ધાન પદના આ ગંભીર અથંરહસ્ય પામવાનું - આધુનિક વિજ્ઞાનને બુદ્ધિવાદી ભલે કહે, પરંતુ તેના પ્રેરણાબળ આપણને મળી રહે.
૬