________________
તા. ૧-૨-૮૩ પ્રબુદ્ધ જીવન
રય બુદિધવાદ અને શ્રધ્ધાવાદ કીતિભાઈ માણેકલાલ શાહ
ભાવે પ્રવર્તાવા દેતી નથી. 'વૃત્તિ અનુસાર દેરવાતી બુદ્ધિને વસ્તુદન કરી તેના સ્વરૂપનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું તત્ત્વનિર્ણય વિશ્વસનીય બની શકે નહીં. આ રીતે અપૂર્ણ તે ભારતીય દર્શનકારાનું યેય રહ્યું છે. આધુનિક વિજ્ઞાન
અને પરિમિત શક્તિવાળી ઈદ્રિય, રાગ-૮ષથી લિપ્ત મન (Science)નું યેય પણ આ જ હોઈ દર્શન અને વિજ્ઞાનમાં
અને આવા વિકારી મનની વૃત્તિઓથી દોરવાતી બુદ્ધિ, આ મૂળભૂત રીતે કોઈ ભેદ ન હોવા છતાં પણ વસ્તુ, પ્રયોજન ત્રણે ખેડાં સાધન થકી થતું જ્ઞાન નિતત અપૂર્ણ, પરિમિત -અને સાધનાની અપેક્ષાએ બંનેના માર્મિક ભેદ છે. દર્શનની
અને પ્રાય:ભ્રાંત જ રહેવાનું. તેથી તેવા જ્ઞાનમાં સંપૂર્ણ સાતત્ય, વસ્તુ–સામાન્યથી વિશ્વના સવ' પદાર્થો છે, પણ તેમાં પ્રધાનતા અવિસંવાદિવ અને પૂર્વાપર અવિરોધત્વ અવશ્ય હોય. તેમાં જીવદ્રવ્યની છે, જ્યારે વિજ્ઞાનમાં પ્રધાનતા ભૌતિક પદાર્થોની વિશ્વાસ કેમ મૂકી શકાય ? છે. જીવ દ્રવ્યને ગંભીર વિચાર વિજ્ઞાનની કેાઈ પણું શાખાઓ
આથી વિપરીત, અગમ અત્યંત વિશ્વસનીય છે, કારણ કે કર્યો નથી. પ્રાણીશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રાણીઓને વિચાર છે.
તેનું સાતત્ય સંપૂર્ણ છે, અવિસંવાદી અને પૂર્વાપરાવિરોધી પરંતુ શરીરરહિત શુદ્ધ જીવન દ્રવ્ય હોઈ શકે કે નહી', હાય
છે; પરંતુ અગમ એટલે શું તેની સ્પષ્ટતા કરવી જોઈએ. -તે તેનું સ્વરૂપ શું છે, જીવનું અંતિમ યેય શું છે ?-આવી વિચારણા વિજ્ઞાને ગંભીરતાપૂર્વક કરી નથી.
અનાદિ કાળથી ચૈતન્ય સ્વરૂપ આ જીવે પિતાથી અત્યંત
ભિન્ન અને સદંતર વિલક્ષણ એવા નિચેત જડ ઈદ્રિના પ્રોજનની બાબતમાં જીવને દુઃખથી સર્વથા મુકત કરવો વિષય સાથે રાગ-દેવ સ્વરૂપ એક વિચિત્ર સંબંધથી જોડાઈને તે દર્શનનું પ્રયોજન છે. તેને માટે જ્ઞાન, માત્ર જ્ઞાન ખાતર જ પિતાની ચૈતન્યશક્તિને કુંઠિત કરી નાખી છે. ઈદ્રિય, મન -નથી, પરંતુ સહેતુક છે, પરંતુ વિજ્ઞાની પિતાના લક્ષ્ય સંબંધમાં અને બુદ્ધિ આદિ કોઈ પણ વિજાતીય સાધનોના આલંબન
સ્પષ્ટ નથી, તેને જિજ્ઞાસા છે. તે એકનિષ્ઠાથી પિતાનું કાર્ય વિના, દેશ-કાળથી અમર્યાદિત અર્થાત્ સર્વક્ષેત્રવતી, સવ" કરે છે. વિશ્વ વિચિત્રતાઓના ગર્ભમાં છૂપાયેલાં પરિબળોને સ્ફોટ
પદાર્થોના ત્રણે કાળના સર્વ ભાવે અક્રમથી જાણવાની પિતાની કરે છે, ત્યારે તેને સંતોષ થાય છે. તેને માટે વિજ્ઞાન બૌદ્ધિક
શકિત જીવ આ વિચિત્ર સંબંધથી ખોઈ બેસે છે. જડ અને -આનંદ છે. પરંતુ તેની શોધખોળાને ઉપયોગ બહુધા ભૌતિક
ચેતન આ બે શક્તિના ગાઢ સંશ્લેષ સંબંધનું આ પરિણામ છે. સુખ-સગવડનાં સાધનોના વિકાસમાં જ થતો હોય છે; આથી
પરંતુ જીવ જ્યારે રાગ ના સંસ્કાર સર્વથા નાશ કરી વિજ્ઞાનને ભૌતિકલક્ષી અને દર્શનને આત્મલક્ષી કહી
વીતરાગ બની જાય છે ત્યારે પિતાની ચેતન્યશકિત પરનાં -શકાય. ત્રીજે મહત્ત્વને ભેદ એ છે કે વિજ્ઞાનના વિકાસને
જડશકિતએ લાદેલાં આવરણ અને અંતર દૂર થઈ જાય છે, આધાર એન્દ્રિય અનુભવ, પ્રાગે અને બુદ્ધિ આ ત્રણ
અને જીવનું શુદ્ધ, સંપૂર્ણ અને અખંડ ચૈતન્ય કેવળજ્ઞાન -સાધને છે, જયારે દર્શન પિતાને માન્ય આગમની અંતિમ
અને કેવળદનરૂપે પ્રગટ થાય છે. ઈદ્રિય, પ્રકાશાદિ કોઈ પણ પ્રામાણિકતામાં અદમ્ય શ્રદ્ધા રાખી તેને વફાદાર રહીને જ .
અલંબન રહિત જે જ્ઞાનલબ્ધિ પ્રગટે છે, તે અત્યંત પ્રત્યક્ષ -અનુભવ અને બુદ્ધિને સહારો લે છે. આથી દર્શન શ્રદ્ધાવાદી
છે. સ્વાધીન છે અને તેથી જ અત્યંત રસ્પષ્ટ છે, સંપૂર્ણ છેછે અને વિજ્ઞાન બુદ્ધિવાદી છે એમ કહી શકાય.
સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને યથાવત યુગપત - જેની પ્રામાણિકતા પર આટલો બધો આધળે વિશ્વાસ (Simultaneous) જણવનાર છે. આ જ્ઞાન જ કેવળજ્ઞાન મૂકવામાં આવે છે તે અગમ એટલે શું ? તે પર અધિળે છે. આવા વીતરાગ સવંત દ્વારા પ્રરૂપિત વસ્તુવિજ્ઞાન, છવધ, વિશ્વાસ મુકવામાં જોખમ નથી ? અનુભવ અને અનુમાન, ઉપદેશાદિ યથાર્થ અને અત્યંત પ્રમાણભૂત હોય તે સ્વાભાવિક
અર્થાત ઈદ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા વસ્તુ સ્વરૂપને નિર્ણય છે. આવા વીતરાગ સર્વજ્ઞતા વચનને અગમ કહેવાય છે. આવા ઐરવામાં શું વાંધો આવે છે? આ પ્રશ્નોનું સમાધાન કરવા અગમ પર વિશ્વાસ મૂકવામાં લેશમાત્ર પણ જોખમ નથી, પ્રથમ અપણી જ્ઞાનનાં સાધને તપાસીએ.
જ્યારે રાગીના વચન પર વિશ્વાસ મૂકવામાં પૂરેપૂરું જોખમ
સમાયું છે. આપણું અનુભવનું સાધન પાંચ ઈકિયે છે, જે માત્ર સ્થલ પૌગલિક પદાર્થો (Gross matter ) ને - જન્મથી તે મરણ પયત મનુષ્ય સંશયસાગરમાં ગોથાં ‘જ અનુભવ કરાવી શકે છે, પરંતુ વિશ્વમાં આવા સ્થલ ખાધા જ કરતા જણાય છે. સત્ય-અસત્ય, સન્માનં-ઉન્માર્ગ, કરતાં અનંતગણ સૂમ પુદ્ગલે ( Fine matter ) હેય-ઉપાદેય ઈત્યાદિ બાબતે નિર્ણય તેની બુદ્ધિમાં એકસરખા એવા છે કે ગમે તેટલા શક્તિશાળી દૂરબીન વા સુદર્શક કદાપી ટકતો નથી. આજે જે હેય લાગે છે, તે કાલે ઉપાય યંત્રની મદદથી પણ ઈદ્રિ ગ્રહણ કરવા સમર્થ નથી. આ બની જાય અને આજે જે ઉપાદેય લાગે છે તે કાલે હેય સિવાય આકાશ (Space), ધર્માસ્તિકાય આદિ અભૌતિક બની જાય છે. જેમ જેમ તેની બુદ્ધિને વિકાસ થાય છે, તેમ પદાર્થો પણ આ વિશ્વમાં છે, જેને અનુભવ ઈદિ દ્વારા તેમ તેની માન્યતાઓ પણ બદલાતી જાય છે. બૌદ્ધિક નિર્ણય કદાપી થઈ શકતો નથી. કારણકે તે પદાર્થોમાં ઇંદ્રિયગ્રાહ્ય કદાપી આખરી હોતા નથી. વિજ્ઞાનની દુનિયામાં પણ આ જ વર્ણ, સ્પર્શ આદિ કઈ જ ગુણધર્મો નથી. આપણા જ્ઞાનનું જોવા મળે છે. આશરે ૩૫૦ વર્ષ પૂર્વે ગેલિલીએએ આધુનિક બીજું સાધન રસૃતિ, ચિંતન અને મનન છે, જેને આધાર મન વિજ્ઞાનને પાયે નાંખે ત્યારથી માંડી આજે કૅન્ક અને છે, જેની વૃત્તિઓ ન્યૂનાધિક અંશે રાગપતા સંસ્કારોથી આઈન્સ્ટાઈન સુધી તીવ્ર બુદ્ધિના બળથી વસ્તુરૂપને પામવાનો લિપ્ત હોઈ તે તર્ક અને અનુમાનતા સાધન બુદ્ધિને તટસ્થ પ્રયત્ન થતો રહ્યો છે, પરંતુ વસ્તુસ્વરૂપ લાગ્યું છે તે સંતોષ