SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ચીમનલાલ ચકુભાઇ શાહુ સ્મૃતિ અંક ૨૦૪ તો જૈન, મુદ્ધ તેમજ હિંદુ અને ખ્રિસ્તી મા ચારે ય ધર્મના ગ્રન્થાના તેમના અભ્યાસ ઊંડા હતા. તેમના મોટામમાા પ્રાકૃતિવિશેષ તે, પેાતાના જીવનની પ્રત્યેક ક્ષણુ સમજપૂર્વક, વિવેક જાગૃતિથી કાઈને કાઇ રીતે પોતાને યા અન્યને ઉપકારક નીવડે તથા ભીતરથી પોતે વિકસતા રહે એ રીતે જ વીતે એવા તેમને આગ્રહ હતે. આથી સમયના દુર્વ્યય તે તે ન જ થવા દેતા પણ ખેતર જન પણ તેમના સમયના દુખ્ય કરી શકતા નહિ, કારણ તે બહુ જ મિતભાષી હતા, અપભષી હતા. જરૂર કરતાં વધુ ખેલવાનું કે લખવાનું તેમના સ્વભાવમાં ન હતું. તેમના પત્રા ટૂંકા હોય, અને છતાં કહેવાનુ અર્ધું જ એમાં આવી જતુ' હોય, ટેલીફોન ઉપર કે રૂબરૂ મુલાકાતમાં તેઓ ટ્રકથી પતાવતા. જીવનની પ્રત્યેક ક્ષણ તે જાગૃત રહેતા. સપ'માં આવતી દરેક વ્યક્તિને તેના ગુણાવગુણ સૌંદર્ભે પારખવાની તેમનામાં અદ્ભુત શક્તિ હતી તે દરેકની મર્યાદા સહી લેતા તે તેની મહત્તાનાં દર કરતા, પેાતાની મર્યાદાએથી જ્ઞાત રહેતા ને તેમાંથી મુકત થવાને પ્રવૃત્ત રહેતા. તેમણે જીવનભર મનુષ્યમાંથી માણસ નવાની સાધના કરી. સાધના કરવા માટે જે ગ્રન્થાનું વાચન તેમને આવશ્યક જણાયુ' તે ગ્રન્થા તેમણે વ[ગ્યા, તેમાં ઊંડા ઊતર્યાં. દા. ત. દશાપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, પ્લેટા અને એરિસ્ટોટલનુ તથા સાક્રેટીસનુ તત્ત્વચિંતન, ગાંધીજી અને તાસ્તોયનું તત્વચિંતન, તથા શ્વાઝરના જીવનવિષયક ગ્રન્થા તેમણે સારી રીતે વ[ગ્યા ` વ ંચાવ્યા હતા સાત્ર' આથરમિલર, કાકી, રામુ કે સમરીટમેામ ન વંચાય તે તેનો તેએ અસાસ નહોતા અનુભવતા સેક્રેટીસ એ કદાચ તેમની પ્રિયતમ વિભૂતિ હતા. કદાચ તેથી જ પ્રકૃતિગત પ્રેમ અને કરુણા મા ખે ગુણા તેમના જીવનમાં સવિશેષ દીપ્તિથી પ્રકાસ્યા હતા અને લેાકસેવારૂપે મૂર્ત સ્વરૂપ પામ્યા હતા. તેઓ માનતા કે મનની સ્થિરતા અને સ્વસ્થતા એ જ તે ચિત્તની શાંતિ અને પ્રસન્નતાને પાયા છે. ચીમનભાઈ વિચારપૂર્વક જીવ્યા અને પૂરી સ્વસ્થતાથી શાંતિથી, તથા પોતે મૃત્યુ પામે છે તેની સભાનતા છતાં જરાયે વિહવળ થયા વગર પ્રપન્નતાથી મૃત્યુના અંકમાં પોઢયા. એમના જીવનને સમગ્ર દ્રષ્ટિથી કાઇ વિચાર કરે તે એમની ચિરવિદાયથી આધાત જરૂર અનુભવે, પણ કળ વળ્યા પછી તેમના જીવનદીપના પ્રકાશમાં પોતાના જીવનરાહે આગળ વધવાને કૃતસ’કલ્પ કદાચ બને. ચીમનભાઇની ચિરવિદાય એ એક મેટી સામાજિક ખોટ છે. સમાજની ખોટ છે. ઇશ્વર એમના આત્માને શાશ્વત શાંતિ ખસે. માણુસે દીનતા, લગ્રંથિ ન રાખવી, તે સાથે અહંકાર પણ ન કરવા. પોતાની શકિત જાણવી, માઁદાએ પણુ જાણવી, પેાતાનામાં કેટલી શંકત પડી છે, તે પ્રસસ્ટંગ આવ્યે ખખ્ખર પડે, આત્મવિશ્વાસ કૅળવવા. ગુણાનુરાગી થવા સાથે જયાં ત્યાં રાણું નાવાં. * આ જીવનના અ ંતિમ મૂલ્યો પ્રેમ અને કરુણા છે. ઝરણું અંતરમાં સદા વહેતુ રહે તો જીવન સાર્થીક છે, બીજુ બધું મિથ્યા છે. ‘અવગાહન’ માંથી 56 તા. ૧-૧-૨ સ્વ. ચીમનભાઇની સુવાસ આ ડા. કાન્તિલાલ કામદાર મુ. શ્રી ચીમનભાઇ સાથેના મારા પરિચય ઇ. સ. ૧૯૪૨માં થયો. ભૌતિકશાસ્ત્રનુ પકીન્સનુ એક પાય પુસ્તક મને આપવા માટે તેમણે ખોટાદમાં આવેલ કાઇ મહેમાનને કહ્યું ત્યારથી માંડીને હું દાકતર થયે ત્યાં સુધી નાનીમેટી સહાય તેમના લીધે મળેલી. પછી વિલાયત ગયા. તેમને મારા પર ઘણી મમતા હતી શ્રી જૈન કેળવણી મંડળની કારાબારીમાં મને લીધે અને અમારા સબંધ વધ્યા. ઇ. સ. ૧૯૫૯ માં અમેરિકામાં પડાવેલા. ધણા જ એકસ–રે લઇને તે મારી પાસે આવ્યા અને ફરી એકસ-રેથી તપાસવા કહ્યું. અમેરિકા અને અહીંના નિદાનમાં ફરક હતા. તેથી ડા. ખાલીંગા પાસે પેટ ખાલાવ્યુ અને અમને સૌને નિઃાંત થઈ કે તેમને હાજરીનુ” કેન્સર નથી અમારા પત્રવ્યવહાર . સાત્વિક રહ્યો હતો. મને અવાર્ નવાર સોક્રેટિસ, ગાંધીજી, આમ' સ્વાઇત્ઝર અને ટાલસ્ટાય વાંચવાનું કહે. છેલ્લે જૈન કલીનીકમાં મને કહ્યું “તું તપાસીને કહે કેઅંદર શું છે ?' એકસ-રે લેવાવ્યા ત્યારે પણ મને પૂછ્યું, ‘ઓપરેશન કરાવવું કે નહિ ?” અંદર શું પ્રક્રિયા થઇ રહી છે અને તેનું તે શું પરિણામ આવશે તે બધુ... એ સમજતા અને કહેતાં કે ‘આ દેવ ઉપર હવે મેહ રહ્યો નથી. આ દેવ થકી ધણું કામ થયું છે, તેને સ ંતેષ છે.' છેલ્લા ખેતાલીસ વર્ષોંમાં ઘણી વખત હુ એમને મળ્યા છું, મને કઇ દિવસ એવું લાગવા નહેતું દીધું કે હું તેમની ઉપર આધારિત હતા. હુંમેશાં સામાજિક કામ કરવા પ્રેરણુ અને મા'શ'ન આપતા અને અનેકને તે આ રગે રગતા. એમના આત્માને ભાવપૂર્વ'ક અંજલિ અપુ છુ. સ્વ. ચીમનલાલ ચકુભાઇને ગાંધી-વીરતી ની પ્રતિકૃતિ મેં નીરખી, કયાં ગઇ ક ઈચ્છામૃત્યુ ચહી વિલીન થઇ શું, નાંધાર મૂકી ગઈ ! છેલ્લા શ્વાસ સુધી લડયા જહિત, મૃત્યુ જ થાકી ગયું; પુષ્પનું ઝુમખું ગયું, સુગંધ તા ચોમેર વેરી ગયુ. વાતા સ્પષ્ટ, વિચાર ઉચ્ચ, મમતા માયાભર્યાં અધાવા, ના પેાથી પૂતળા હતા, જીવન તો જીવ્યા જવાંમ શા; જ્યાં અન્યાય દીઠ્ઠી, જયું બ્યુગલ ત્યાં તાતુ' તમારું અહા જે લાગે દૃઢ ન્યાયપૂર્ણ ખુદને, તેના સૂકાની થતા ! શ્રદ્ધા કાય મહી વિશેષ, છતા શા રાજ‘સી રીતે, ના સત્તાતણી શેહુ કે શરમમાં વાચા દબાવી તમે; ઊંડા ચિંતક તત્ત્વના. સમયના તે ચે પૂરા પારખુ', ત્યાગીને હમદ સૌ દલિતના, શ લાડકા લેકના પાયા જૈન સમાજને તૂટી પાયે, મ્હેલાતનું શું સૃષ્ટિના રખવાળનું ગમન , થશે ? શૂન્યાવકાશે રહે ! -ચપકલાલ સ`ઘવી
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy