________________
૨૦૩
તા. ૧-૧-૮૩
પ્રબુદ્ધ જીવન
એમણે અનેક મિનિટ બેલા
પશુ આ
એમનું મંતવ્ય જણાવ્યું હતું અને તે પણ સંધનાં મંત્રી શ્રી રીતે મિટીંગમાં સંબોધતાં અને એમને ઉલ્લેખ પણ એજ ચીમનભાઈ જે. શાહ મારફ, માત્ર સૂચન રૂપે. બાકી ઘણી ખરી રીતે કરતાં. “મુરબ્બી' એટલે ચીમનભાઈ. એ શબ્દ એમને સભાઓમાં તેઓ આવતાં ને પ્રમુખસ્થાને બિરાજતા. કયારેક પર્યાય બની ગયું હતું. ઉપરથી ખૂબ કડક અને મિતભાષી તે આગળથી પણ ન કરીને કહેતાં કે આજની મિટીંગમાં હું હતા પણ અંદરથી કેવા કેમળ હતો તેને ખ્યાલ મને બહુ આવીશ. એમને એક ગુણ હતું કે સાથી કાર્યકરને જવાબદારી મેડથી આવ્યો. સેપ્યા પછી સંપૂર્ણ વિશ્વાસ મૂકો અને તેના કામમાં કયાંય મુશ્કેલી ન આવે તે જોવું. ‘અભ્યાસ વર્તુળ ની કામગીરીને
તેઓ હોસ્પિટલમાં હતા અને ઇન્વેસ્ટીગેશ ચાલુ હતા મારો આ સુખદ અનુભવ છે.
તેવા સમયે મેં એમને એકવાર કહ્યું કે “ચીમનભાઈ, જાણે
એમ થાય છે કે તમે જલદી સારા થઈ જાવ એ માટે અમે ૧૮ મી સપટેમ્બરે અમે થોડાંક મિત્રએ લેક-મિત્ર' નું ઉદ્દઘાટન શ્રી ચીમનભાઈનાં વરદ હસ્તે રાખ્યું. ખૂબ નબળી
શું કરીએ? સંધના કાર્યાલયમાં રોજ સાંજે બધાં ભેળાં થઈને
પ્રાર્થના કરીએ તે કેમ? તે કહે: “ઈશ્વરે ધાર્યું હશે તે થશે.' તબિયતે પણ તેઓ આવ્યા ને પૂરું ૪૫-૫૦ મિનિટ બા.
મૃત્યુને એમને ક્ય ન હતા પણ મૃત્યુ પહેલા એમને લાંબે પોતાના જીવનકાળ દરમ્યાન એમણે અનેક સભાઓમાં પ્રવચન
સમય કાઈ પણ પ્રકારની નાની મોટી યાતના ભોગવવી પડે એ કર્યા છે પણ આ તેમની અંતિમ સભા નીવડશે એને તા
વિચાર મારાથી જીરવાત ન હતા. મને જ એ વાતને 'અમને તે વખતે રખે પણ ખ્યાલ નહતે. હજી તે આ
ભય હતે. પ્રતિભાશાળી માનવી પાસેથી ઘણી વાત સાંભળવાની હતી, જાણવાની હતી, પણ વિધિએ બીજું કાંઈ નિર્માણ કરી વિનોબાજી ગયા ત્યારે એમનાં મંત્રીએ કહેલું કે મહાવીર રાખેલું તે બીજે જ દિવસે તેમને જૈન કલીનીકમાં દાખલ કરવા અવતાર સમાત હો જયા’ મુરબીના જવા સાથે અમારે પાયાં ને ત્યાર પછી બરાબર બે મહિને તેમને સ્વર્ગવાસ થયો. માટે, અમારી સંસ્થા માટે જાણે સેક્રેટીસને અવતાર ચાલી ગયે
સંધના કાર્યકરોમાં એકથી વધુ ચીમનભાઈઓ હોવાથી હોય એમ મને લાગ્યા કરે છે. જગત તે ચાલશે, જીવન પણ અમે શરૂમાં તેમને ઉલ્લેખ “સી. સી.’ તરીકે કરતાં. પણ ચાલ્યા જ કરશે સંસ્થાએાનું કામ પણ અટકી પડવાનું નથી, -છેલ્લે છેલ્લે તે અમે સૌ તેમને મુરબ્બી’ જ કહેતાં, એ પણ મુરબ્બીની ખોટ તે નહીં જ પૂરાય. - સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ: એક વિચારપુરષ
કુણવીર દીક્ષિત - જૈન સમાજના એક અગ્રણી, તત્વચિંતક અને વિચારપુરુષ આવશ્યક પ્રમાણમાં આવરી લેતી. રાજકીય ઘટનાઓની શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એંશી વર્ષની વયે તા. ૨૦ મી વિવેકદ્રષ્ટિપૂર્ણ, તટસ્થ, સમતોલ, વિચારપૂર્વકની અને મનનીય નવેમ્બર ૧૯૮૨ના રોજ મુંબ માં તેમના નિવાસસ્થાને અવસાન સમીક્ષા કરનારા અપસંખ્ય વિચારમાંના તેઓ એક હતા. થયું તે એક દુઃખદ ઘટના છે. દુઃખદ એટલા માટે કે સમાજને
- ગાંધીજી, ડે. શ્વાઈલ્ઝર, તાતેય અને સોક્રેટીઆ -હવે શ્રી ચીમનભાઈ જેવા એક મેટા ગજાના વિચાર
વિશ્વવિભૂતિઓની ચિંતનધારાના શ્રી ચીમનભાઈ ઊંઝ પુરુષની તેમજ ભાવનાપુરૂષની વિવેકપૂત રાજકીય,
અભ્યાસી હતા. તે પ્રત્યેક વિભૂતિના ચિંતનથી તેમનું જીવન સામાજિક અને ધાર્મિક વિચારણાથી હંમેશ માટે વંચિત
રંગાયું હતું અને તેમની વિચારસરણી આધ્યાત્મિક સ્તરે રહેવું પડશે. વ્યવસાયે તેઓ સેલીસીટર હતા એટલે
પહોંચી તેમના જીવનમાં વાચ્છી અને વ્યવહારૂ રૂપે પ્રતિષ્ઠિત થઈ કાયદા ક્ષેત્રના નિષ્ણાત તેઓ હતા જ, સરકાર, વાસ્તવમાં
હતી શ્રીમદ્ રાજચન્દ્ર, ભગવાન મહાવીર, ગાંધીજી, કે. વહિતાર્થે તથા આભાસી લેકહિતાર્થે જે કાયદાઓ કરતી
શ્વાઈઝર, તેસ્તાય તથા સેક્રટીસ-આ વિભૂતિઓના ચિંતન‘વા કાયદામાં સુધારા કરતી તેની, તેઓ “પ્રબુદ્ધ જીવન'માં
વારિથી જ તેમને વિચારમિતાર ઘડાયો હતે. -તેના સંપાદક તરીકે, કુટિઓ તથા ભયથાને પ્રત્યે અંગુલિ
તેમનું જીવન સેલીસીટર તરીકે જેટલું વ્યસાયગ્રસ્ત હતું નિર્દેશ કરી વિશદ અને તાત્ત્વિક ચર્ચા કરી વાચકોને જાગ્રત
તેનાથી અધિકાશે તે સેવારત હતું. તે સમતલ હતું. એકધારું રાખવા અને એ રીતે લોકશાહીના પ્રહરી તરીકેની પિતાની
વહયું હતું. માંદગી, ગરીબી, અઘિાત, નૈરાશ્ય આ બધું કામગીરી તેઓ રવધર્મ સમજીને નિર્ભયતાથી બજાવતા. “પ્રબુદ્ધ
એમણે અનુભવેલું અને તેમના જીવન ઉપર તે સર્વની અસર 'જીવન' એક ઉત્તમ વિચારપત્ર છે. ચીમનભાઈ તેના પ્રાણુરૂપ
પણુ થઈ હતી, પરંતુ પ્રકૃતિગત પ્રેમ અને કરુણા આ બે હતા. તેમાં વિચારોનું તેમ ભાવનાઓનું જે એજસ અનુભવાતું
મહાન ગુણોને કારણે સેવાયજ્ઞની જવાળામાં તેઓ દુ:ખોને - ચીમનભાઈના પ્રબુદ્ધ આત્માની નીપજરૂપ હતા.
ભસ્મીભૂત કરી શક્યા હતા, અને સ્વસ્થતાને ગુણ તેમણે દેશના તેમજ દુનિયાના રાજકારણમાં ચીમનભાઇને ઊડે અદ્ભુત રીતે, કોઇને પણ આશ્ચર્ય સાથે અપનાવવાની પ્રેરણા રસ હતે. તે રસ માત્ર “એકડેમિક' ન હતો. એટલે કે વિચ થાય એટલી હદે કેળ હતો. પૂરતા ન હતા, પરંતુ રાષ્ટ્રના તેમ વિશ્વના રાજકારણુની તેઓ જૈન હતા. પણ જૈન ધર્મ જ ઉત્તમ છે એવી ઘટનાઓની પ્રજાજીવન ઉપર રાષ્ટ્રીય તેમજ જાગતિક દ્રષ્ટિએ કોઈ ગ્રંથિથી તેઓ પીડાતા ન હતા. જગતના લગભગ ઘણાં– કેવી ને કેટલી અનિષ્ટ યાને માઠી અસર પડશે તેની ચિન્તા ખરા ધર્મોને અભ્યાસ કરીને પ્રત્યેકના ઉત્તમશિનો સમન્વય તેઓ અનુભવતા અને તે ચિંતાની ભયમાંથી જે કરવાને તેઓ પ્રયત્નશીલ રહ્યા હતા. ચીમનભાઈ ઈશ્વરમાં અભ્યાસમંડિત વિચારવૃક્ષ ઊગતું તેની ધટા “પ્રબુદ્ધ જીવન” ને માનતા. ઇશોપનિષદ એ કદાચ તેમને પ્રિયતમ ગ્રન્થ હતે. એમ