________________
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
તા. ૧-૧-૨૩
પક્ષેને આપણી સંસ્કૃતિને અનુરૂપ એવું” ઉદાર, સંયમી લાગે કે રાજ્યના કાયદાઓ અન્યાયી અને અનીતિમય છે અને અને સહિષ્ણ વર્તન રાખવાની શીખ આપે છે. એ શાસન અત્યાચારી બનતું જાય છે ત્યારે એ શાસનને પડકારવાની, લખે છે કે, “આપણી સંસ્કૃતિનું બીજું એક પ્રધાન એનો પ્રતિકાર કરવાની એની પવિત્ર ફરજ થઈ પડે છે. સર લક્ષણુ સહિષ્ણુતા છે. અનેક જાતિઓના બનેલા આ અઈવર બ્રાઉને આ અંગે એવું વિધાન કર્યું છે કે કેમ દેશમાં પરસ્પર સહકાર અને આદરથી સૌ રહેતા આવ્યા છે. લેકશાહીને રવીકાર કરવાની ઇચ્છા હોય એટલું પૂરતું નથી, આક્રમકતા, ધાર્મિક, સામાજિક કે અન્ય પ્રકારની આપણી એમનામાં લોકશાહીને જાળવી રાખવાની શક્તિ હોવી જોઈએ એટલે પ્રકૃતિમાં નથી.
કે સરકારનાં અન્યાયી કામે સામે તથા એની જમશાહી સામે સત્તાધારી પક્ષ સાથે સંમત ન હોય એવા પક્ષ કે વ્યકિતને
વિરોધ કરવાની હિંમત હોવી જોઇએ. જે પ્રજામાં આ પ્રકારની
હિંમત ન હોય તે સરકાર લોકશાહીના અંચળા નીચે સરમુપિતાને અભિપ્રાય વ્યકત કરવાની પૂરી તક મળે એ લોકશાહીમાં
ખત્યારશાહીની સત્તાઓ ભગવતી થઈ જાય છે.' અતિ મહત્વનું છે. મીલ જેવા ખ્યાતનામ રાજનીતિજ્ઞાની માફક ચીમનભાઈ આગ્રહપૂર્વક દલીલ કરતા : “Right of
પ્રત્યેક નાગરિક આ ફરજ અદા કરે, એ માટે શકિત કેળવે, Dissert એ લેકશાહીને પામે છે અને બહુમતિ નિર્ણય કરે તે
પણ એણે એ વાતની સાવચેતી રાખવી પડશે કે એમ કરતાં પૂર્વ તેમજ તે પછી પણ હોવો જોઈએ.’
કયાંક હિંસા કે અરાજક્તાનું સામ્રાજય ન થઈ જાય. આમ
સાધારણ સમયમાં કાયદાનું પાલન અને અસાધારણ સંજોગોમાં સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષે પવે માનભર્યું વર્તન રાખે
અન્યાયી કાયદાને શાંતિમય માગે' પ્રતિકાર એ જ આદર્શ એટલું જ નહિ પણ જ્યાં શક્ય હોય ત્યાં એની સલાહ અને
લેકશાહીના નાગરિકને મંત્ર રહેવો જોઈએ. સહાય લે એ પણ ઈષ્ટ છે.”
ચીમનભાઈ માનતા કે સત્યાગ્રહ એ ગાંધીજીનું રાજકીય . આ સાથેજ વિરોધી પક્ષોએ પણ વિરોધ ખાતર વિરોધ
ક્ષેત્રે અતિ મહત્વનું યોગદાન છે અને વખત આવ્યે પ્રત્યેક કરવાનું અવરોધાત્મક નહિ પણ સરકાર સાચી હોય ત્યાં એને નાગરિકે એને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે કટિબદ્ધ સર્વ રીતે સહાયક બનવાનું, રાષ્ટ્રહિત અને લોકકલ્યાણનાં બધા રહેવું જોઈએ. કામમાં સહભાગી બનવાનું અને એ પેટી હોય ત્યાં રચનાત્મક અભિગમ અપનાવી સરકારને સાવચેત કરી એની નીતિના
ચીમનભાઈના હૈયે રાષ્ટ્રીય ચારિયના વિકાસ દ્વારા કપરિણામે પ્રત્યે એનું ધ્યાન આકર્ષિત કરવાનું હોવું જોઈએ.
રાષ્ટ્રનું નવનિર્માણ કરવાના કૌડ હતા. એમના દેશબંધુઓ સતત
જાગ્રત રહી લોકશાહીને સબળ, સુદઢ બનાવે, ભારતના ભાવિનું (૭) રાજકીય પક્ષોની માફક નાગરિકોએ પણ પિતાની ઘડતર અને ચણતર કરે એ એમની મનોકામના હતી. એમનાં
કતાનું પ્રામાણિકપણે પાલન કરવું રહ્યું. પ્રજાના આ સ્વપ્નને સાકાર કરવા માટે જરૂર છે અડગ નિશ્ચય અને કર્તવ્યોમાંનું એક મહત્વનું કર્તવ્ય એટલે રાજય પ્રત્યે દઢ સંકલ્પની. સ્વતંત્રતાના અજોડ સેનાની અને લોકશાહીનાં વફાદાર રહી એના કાયદાનું પાલન કરવાનું. સંત્રી, માનવ અધિકારનાં સંરક્ષક અને માનવીના ગૌરવના સંવિધાનનું સન્માન સાચવવાની આ આદતને અંગ્રેજીમાં ગાયક ચીમનભાઈને શ્રધાંજલિ આપતાં આપણે પણ Constitutional Habit કહેવામાં આવે છે.
ઉમાશંકરભાઈની સાથે વિતંત્રતા દેવી પાસે વરદાન માંગતા આ આદત કેળવવી સારી છે, પરંતુ એટલું યાદ રહે કે
ગાઈએ કે. એમાં જે કાયદાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે એ
સ્વતંત્રતા દે વરદાન આટલું ન્યાયી અને લોકહિતકારી કાયદાઓ; પરંતુ જ્યારે નાગરિકને
ન હીન સંકલ્પ હજો કદિ મન. મંગલમૂતિ ચીમનભાઈ
સુબોધભાઈ એમ. શાહ , શ્રી પરમાનંદભાઈનાં સ્વર્ગવાસ પછી “પ્રબુદ્ધ જીવન કેલર રજૂ કરેલ હોય ત્યારે મિટીગ પછી દાદર ઉતરતી
સ્વ. શ્રી ચીમનભાઈએ સંભાળ્યું ત્યારથી સંસ્થાનાં કામને વખતે આસ્તેથી એમનું ધ્યાન ખેંચતે. તેઓ સરળતાથી અંગે તેમની વધુ નિકટ આવવાનું બનતું ગયું. શરૂમાં અમને સહજરીતે ઉપેક્ષા સેવતાં. બાહ્ય દેખાવ અને ટાપટીપ કરતાં સૌને એમને મળવામાં ઓછેવત્તે અંશે સંકોચ રહે. અમારે આંતરિક ગુણે અને વિકાસની વાત એમને વધુ મહત્ત્વની હતી. એમને કશું પૂછવાનું હોય તે કોણ ન કરે એમ થતું.
કટોકટી પછી “પ્રબુદ્ધ જીવન’ માં પિતાના વિચાર સ્વતંત્ર પરંતુ થોડાંક જ સમયમાં સંકોચ તે તદ્દન જ ગયે, ઉપરથી
રીતે વ્યકત કરવાનું થડું મુશ્કેલ હતું તે પણ નિર્ભયતાથી "ખૂબ માયા બંધાણી. હોસ્પીટલમાં એકવાર મેં એમને કહ્યું કે
એ કામ એમણે જારી રાખ્યું. આમ છતાં એમણે વધુમાં બંધ ચીમનભાઈ, મારા તે મા અને બાપ બંને ગુજરી ગયાં છે.
બારણે મળી શકાય એવી નાની સભામાં જવાનું સૂચન હવે તે તમે જ અમારા મા ને બાપ બંને છો.' ત્યારે મીઠું
કર્યું, જેમાં સૌ પિતાની મૂંઝવણ, પિતાનાં વિચારો-વ્યક્ત હયા છે. મારે હાથ દબાવીને કહે કે “તમારે સૌને ખૂબ
કરી શકે, એટલું જ નહિ પરંતુ જિજ્ઞાસાવૃત્તિ પણ પ્રેમ મને મળે છે.” .
સંતોષાય. તેમાંથી “અભ્યાસ વર્તુળ” પ્રવૃત્તિને જન્મ - એમનું રૂપાળું વ્યકિતત્વ મને ખૂબ ગમતું. દેખાવડો ચહેરો થયે ને એ ચલાવવાનું કામ મને સેપ્યું. ત્યારથી અને તેજસ્વી બુદ્ધિપ્રતિભાને લઈને તેમને પ્રભાવ પડત. કયારેક- આજસુધીમાં એમણે આ કામગીરી બાબત કશું કહ્યું નથી. વિચિત એમનાં કપડાં પર ડાધ લાગ્યું હોય અથવા કદાચ કેટને એકજવાર, માત્ર એકજવાર એક સભાના આયોજન વિષે એમણે .