________________
P
૨૦૦
LE
ચીમનલાલ ચકુભાઈ શાહે સ્મૃતિ અંક
તંત્ર તો હોય જ અને એ લેાકા માટે, કહિત માટે કામ કરતું દાવાના દાવા પણ કરેજ પણ એ લોકત ંત્ર લોકો વડે ચાલતુ" તંત્ર હાય એમ બહુ ઓછું લાગે છે. ચીમનભાઈના મત પ્રમાણે વતમાન સંસદીય લેાકશાહીમાં by the People એટલે લકા દ્વારા તંત્ર ચાલતું હોવાનું તત્ત્વ આશ્રુ થતુ જાય છે. લેશાહીમાં રાજકીય પક્ષોએ અગત્યની કામગીરી અજાવવાની હોય છે, પણ ઘણા માને છે કે આજકાલ પક્ષે લોકમાનસ કેળવવાની સંસ્થાને ખલેલેમાનસને ઉત્તેજિત કરતી સરથાએ કે ષટ્યા તરીકે કામ કરી રહ્યા છે, લકાને સ ંગઠિત કરવાને બદલે એમનામાં ભાતભાતના ભેદા ઊભા કરે છે, પેાતાનાં સૌંકુચિત હિતને વિચાર કરી રાષ્ટ્રહિતની ઉપેક્ષા કરે છે. સત્તાને લેાકાભિમુખ બનાવવાનુ પોતાનું પ્રશ્ન ક્રમ છેાડી પક્ષા લેાકાને અને ખાસ કરીને એના સભ્યાને સત્તાભિમુખ બનાવે છે. આથી ચૂંટણી સમયે પક્ષની ટિકિટા માટે પડાપડી થાય છે અને ઉમેદવાર૫ત્રકા ભરવામાં જ નાગરિક ધર્મની પરિસમાપ્તિ થાય છે. આ ઉપરાંત ઉમેદવારે)ની પસૌંદગી પણ યોગ્ય ધેારણે ભાગ્યેજ થતી હોય છે. ચીમનભાઇના શબ્દોમાં ાજ્કીય પક્ષો જે રીતે ઉમેવારી નક્કી કરે છે. તેમાં લાયકાતના ધારણ કરતાં ખીજા કારણે વધારે હાય છે. ઉમેદવારની લાગવગ, તેની કામ, જિત ખર્ચ કરવાની શક્તિ, પક્ષમાં તેનું રયાન, એવાં અનેક કારણે ભેગાં
થાય છે.'
આ
જાણે
ચૂંટણીખર્ચ' એટલું અનહદ વધી ગયુ` છે કે ઘણી વખત માની લેાકશાહી સાહુકારની દીકરી છે એમ કહી એની ટીકા કરવામાં આવે છે. ચૂંટણીએ!માં મતદાન, મતપેટીઓ, મતપત્રકો વગેરે માટે અઢળક પૈસા ખર્ચાય છે; અને ઉપરાંત પક્ષના પ્રચારાથે' જે પૈસા વેરાય છે એ તો સાચી લોકશાહીના વેરી જ ખતી રહે છે. છૂટે હાથે પૈસા ખર્ચી શકે એવા પૂતિ બાજી મારી જઇ શકે છે. વળી સંસદ અને ધારાસભાઓ પાછળ થતા ખર્ચ' પણ ભારત જેવા ગરીબ દેશને પાષાય એવા નથી હતો. સસદના એક સભ્ય પાછળ માસિક પાંચ હજાર રૂપિયા ખર્ચાય છે એવા. અંદાજ છે.
આવા માઁદ ખ'ને લીધે ભ્રષ્ટાચાર માઝા મૂકે છે. એટલુ' જ નહિ. પણ એને અનાચાર નહિ, પણ ચૂંટણીનું એક અગ માનવામાં આવે છે. આ અંગે પોતાની વ્યથા વ્યકત કરતાં ચીમનભાઇ લખે છે કે ‘આ ભ્રષ્ટાચાર બધા ક્ષેત્રામાં વ્યાપક છે. આ એક જ કારણે આ પદ્ધતિ ભયંકર અનિષ્ટ છે, સામાજિક અને ગુંડા તત્ત્વોને પોષણ આપે છે.’
લોકશાહીના મૂળભૂત સિદ્ધાંત બહુમતિથી લેવાતા નિય અંગે પણ આકરી ટીકા કરવામાં આવે છે. બહુમતીતિમાં આદર ગુણને નિહ પણ સખ્યાના કરવામાં આવે છે. એકાવન વિરૂદ્ધ ઓગણપચાસ મતની વાત કરતાં વિનેાખાજી કાઇક વખત આજની લાકશાહીને ‘ગતિયાંકા ગુણાકાર' ની . સ ંજ્ઞા
છાપતા. ..
ઘણી વખત એમ પણ બને કે કાષ્ઠ એક પક્ષને અનુમતિ ન મળી હોય પણુ મતો વિશેષ પક્ષમાં વહેંચાઈ ગયા હોય અને મતોની સખ્યા અહપ હાવા છતાં એ પક્ષ બહુમતિ પક્ષ કહેવાય. આપણા દેશમાં સિંધારણ રીતે સરેરાશ ૬૦ ટકા
41. 9-9-23
મતદાન થાય છે. શ્રી ૬૦ ટકામાંથી ૪૦ ટકા મત મેળવનાર પક્ષ અહુમતિ પક્ષ કહેવાય છે. વળી આ રીતે અક્ષમત પર ચૂંટાયેલા પ્રતિનિધિ પણ દરેક ખાખતમાં એકમત નથી હોતા..
અકડાની આ ટીઘૂંટી પક્ષના નેતા અને વડા પ્રધાનની પસંદગીમાં પણ અગત્યને! ભાગ ભજવે છે, જો કે આપણે ત્ય નેતાની ચૂટણી માટે ગ્રેિસ પક્ષમાં એક જ વખત મતાન થયું. પણ ખીજા દેશમાં આ સામાન્ય બનાવ છે. વળી સત્તાધારી પક્ષમાં પણ નિ`ી લાકડી ખે ભાગ્યે જ લેવાતા હોય છે.
લોકશાહીમાં નેતા ન હોવા જોઇએ એ મત સાથે આપણે કદાચ સમત ન થઇએ પણ તે સાથે જ વિચારશને આધારે રચાયેલા પક્ષેા પર ચાલતી લાક. શાહીમાં વ્યક્તિનિષ્ઠ પક્ષે) પાંગરે અને વ્યક્તિપૂજાને મહિમા લેાકાને પાંગળા અને પાવલી બનાવી દે છે એ દોષ પ્રત્યે પણ દુર્લક્ષ ન કરીએ. આનાથી નાગરિકો સજાગ અને ઉદાર મનવાને બદલે સ ંકુચિત માનસ અને ટુકી દૃષ્ટિવાળા મને છે. એમની ઉન્નતિ થવાને બદલે એએ અવનતિને પંથે પ્રયાણ કરતા થઇ જાય છે. આ ભયસ્થાન પ્રત્યે ાપણું સ્થાન ખેંચતાં હેન્ની એમ્સ નામના અમેરિકન રાજપુરુષ આપણને સચેત કરતાં કહે છે કે, લોકશાહી પણ પડતીના કુદરતની નિયમને વશ છે. કારણ, મનુષ્ય સ્વભાવ હલકા છે અને કાળક્રમે વધુ હલકા ને તો નવાઇ નહિ.
પ્રતિનિધિઓ અને મતદાતાઓની ચગ્યતા મ’ગે પશુઅનેક શંકાકુશ કા સેવવામાં આવે છે. ઘણી વખ લેાકશાહીને અણઘડાની સરકાર તરીકે વખોડવામાં આવે છે. આજકાલ કારકુનની કે એવી બીજી કાઇ સાધારણ જગ્યા માટે પણ અનેક પ્રકારની યોગ્યતાની આશા રાખવામાં આવે છે.. પરીક્ષા પાસ કર્યા વિના કે જે'તી પદવી મેળવ્યા વિના, ડૉકટર, વકીલ આદિ વ્યવસાયના લેાને ધધા કરવાની પરવાનગી અપાતી નથી. પણ લેાકશાહીમાં—ખાસ કરીને ભારતમાં પ્રવત'તી આજની લેાકશાહીમાં કાઇ પણ ચાગ્યતા ન હાવી એનેજ મેટી યોગ્યતા લેખવામાં આવે છે. સંસદ અને વિધાનસભાનુ કામ કાયદા અંગે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ૨.જકારણ અંગે ઊંડી સમજ માંગી લે છે. જ્યારે સસદમાં અને ઘણીખરી વિધાનસભામાં આ અધુ સમજવાની મ થાફોડમાં પડવાને બન્ને નેતાની આંગળીના ઈશારે આંગળી ઊંચી કરી પોતાની જવાબદારી પૂરી કર્યાના સ માનનારી કઠપુતળીઓના ખેલ જ જોવા મળે છે. આ અંગે ચીમનભાઇનુ મતવ્ય છે કે, ચૂંટાયેલ વ્યક્તિઓને મોટા ભાગ સામાન્ય બુદ્ધિશક્તિને અથવા તેથી પણ ઉતરતી કાર્ટિન હોય છે. ખરેખર બુદ્ધિશાળી, પ્રામાણિક, શક્તિશાળી બહુ ઓછા હોય છે. It is a crowd of mediocrities. મતદાતાઓ ગે પણ એવી ક્લીલેા થાય કે આપણા દેશના ઘણા લે અશિક્ષિત હોવાને આપવાની યોગ્યતા ધરાવતા નથી. એક ચૂંટણીમાં રામરાજ્ય પરિષ ઊગતા સૂર્ય હતા. એક ડેાશીમાં સામે નતમરતક થઇ ઉભાં - કરી મત આપ્યા વિના જ ચૂંટણી વખતે સમાજવાદી:
મત
લીધે કહેવાય નામના એક પક્ષની નિશાની ચૂંટણીમથક પર મતદાનપેટીની રહ્યાં અને સૂર્ય દેવનુ સ્તવન પૂરું પાર્ષ્યા ફર્યાં. એવી જ રીતે પહેલી